🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
November 2024
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ નવરાત્રિ પર્વની ઉજવણી : ૩ થી ૧૨ ઑક્ટોબર દરમિયાન સંધ્યા આરતી બાદ મા દુર્ગાનાં વિવિધ આગમની ગીતો, મા અંબાની આરતી, સ્તુતિઓ તથા[...]
🪔 પ્રાસંગિક
ભાઈ-બહેનના પ્રેમનો અખંડ દીવો - ભાઈબીજ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
November 2024
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) સંપૂર્ણ કુટુંબ એટલે પતિ, પત્ની, એક દીકરો[...]
🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
November 2024
(ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) લાક્ષાગૃહનું ષડ્યંત્ર દિવસો વીતવા લાગ્યા. જનતા ઇચ્છતી હતી કે અંધ ધૃતરાષ્ટ્ર રાજસિંહાસન છોડીને હવે પછીના રાજાને અવસર પ્રદાન કરે. લોકો[...]
🪔 પ્રાસંગિક
ગિરનારની લીલી પરિક્રમા
✍🏻 શ્રી પરેશકુમાર અંતાણી
November 2024
(શ્રી પરેશકુમાર અંતાણી નિવૃત્ત અધિક કલેક્ટર અને સ્વામી વિવેકાનંદ સેવાકેન્દ્ર, જૂનાગઢના પ્રમુખ છે. તેઓ દીર્ઘકાળથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા છે. - સં.) જૂનાગઢ જિલ્લામાં[...]
🪔 સંસ્મરણ
આત્મારામની આત્મકથા
✍🏻 સ્વામી જપાનંદ
November 2024
(નાગપુર મઠ દ્વારા પ્રકાશિત હિન્દી પુસ્તક ‘આત્મારામ કી આત્મકથા’નો ગુજરાતી અનુવાદ ડૉ. ચેતનાબહેન માંડવિયાએ કરેલ છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલ નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. – સં.)[...]
🪔 ઊઠો, જાગો, યુવકો!
સમસ્યા યુવાનોની, નિરાકરણ સ્વામી વિવેકાનંદનું : સંકલન
✍🏻 શ્રી સુનીલભાઈ માલવણકર
November 2024
(લેખક ભૂતપૂર્વ પ્રિન્સીપાલ અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. – સં.) પ્રશ્ન : પ્રગતિ કરવા કઈ બાબત આવશ્યક છે? સ્વામી વિવેકાનંદ : આજ્ઞાપાલન,[...]
🪔 આરોગ્ય
મફત મળતી વસ્તુઓમાં કુદરતે ભર્યું છે ઠાંસી-ઠાંસીને પોષણ..
✍🏻 ડૉ. પ્રીતિ એચ. દવે
November 2024
(પ્રા. પ્રીતિ દવે દાંતીવાડા કૃષિયુનિવર્સિટીમાં ફૂડ એન્ડ ન્યૂટ્રિશન વિભાગમાં અધ્યાપક તરીકે પોતાની સેવાઓ આપે છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. -સં.) પૌષ્ટિક આહાર એટલે[...]
🪔 શ્રીમત્ ભગવદ્ ગીતા
ગીતાતત્ત્વ ચિંતન
✍🏻 સ્વામી આત્માનંદ
November 2024
(સ્વામી આત્માનંદજી મહારાજ રચિત હિન્દી પુસ્તક ‘ગીતાતત્ત્વ-ચિંતન’ના એક અંશનો શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ આપની સમક્ષ પ્રસ્તુત છે. – સં.) આ જ અર્જુન મહાભારતના[...]
🪔 સાહિત્ય
શ્રી નરોત્તમભાઈ પલાણ પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના તંત્રી અને સંપાદક છે. - સં.) પોરબંદર જિલ્લાના રાણા-ખીરસરા ગામે ૧૮મી મે, ૧૯૩૫ના દિવસે જન્મેલા શ્રી[...]
🪔 સ્વામી વિવેકાનંદની પ્રેરણાદાયી સ્મૃતિઓ
વિવેકાનંદજીની તાલીમ
✍🏻 સ્વામી શુદ્ધાનંદ
November 2024
(સ્વામી શુદ્ધાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ સંઘના પાંચમા પરમાધ્યક્ષ હતા. તેઓ જ્યારે કોલેજમાં અધ્યયન કરતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા હતા. આ એ દિવસોની વાતો[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અપરોક્ષાનુભૂતિ
શ્રીરામકૃષ્ણદેવના રૂપનું ધ્યાન
✍🏻 સ્વામી ચેતનાનંદ
November 2024
(સ્વામી ચેતનાનંદજી વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લુઇસ, અમેરિકાના મિનિસ્ટર-ઇન-ચાર્જ છે. તેમના પુસ્તક ‘See God with Open Eyes’ના અંશનો શ્રી હર્ષદભાઈ પટેલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં[...]
🪔 લોક-સાહિત્ય
કોણે બનાવ્યો પવન ચરખો?
✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ
November 2024
(લેખક લોકસાહિત્યકાર, ભજનિક, કવિ, વિવેચક, સંશોધક, લેખક, પારંપરિક કળાઓના વિદ્વાન છે. તેમણે લખેલ લેખ અહીં પ્રસ્તુત છે. - સં.) એ જી એના ઘડનારાને પરખો, એ[...]
🪔 પત્રો
સાધકોને લખેલ પત્રો
✍🏻 સ્વામી તુરીયાનંદ
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત 'આધ્યાત્મિક સંપદ'માંથી એક પત્ર અહીં પ્રસ્તુત છે. -સં.) શ્રીહરિઃ શરણમ્ કનખલ, ૧૦-૬-૧૯૧૨ પ્રિય...., ઘણા દિવસો પછી આજે તમારો પત્ર મળતા[...]
🪔 શાસ્ત્ર
વેદોનું વિહંગાવલોકન
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
November 2024
(શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જાેડાયેલ લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.) વેદ શબ્દ વિદ્ (જાણવું તે) ધાતુમાંથી ઉદ્ભવેલો છે.[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિજ્ઞાનાનંદ
✍🏻 સંકલન
November 2024
(૧૫ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) વિજ્ઞાન મહારાજ પહેલાં શ્રીમાનો મહિમા જાણી શક્યા ન હતા. સ્વામીજી[...]
🪔 પ્રાસંગિક
સ્વામી સુબોધાનંદ
✍🏻 સંકલન
November 2024
(૧૩ નવેમ્બર, ૨૦૨૪ના રોજ સ્વામી સુબોધાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ પ્રસ્તુત છે. – સં.) સુબોધાનંદે અહીં આપેલી ઘટના વર્ણવી છેઃ ‘એક રાતે ઊંધા પડીને[...]
🪔 પ્રાસંગિક
ગોવર્ધનલીલા
✍🏻 સ્વામી ગુણેશાનંદ
November 2024
(સ્વામી ગુણેશાનંદજી મહારાજ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સહકાર સમિતિના સભ્ય છે. - સં.) આ મહિનાની ૨ નવેમ્બરના રોજ ગોવર્ધનપૂજા અને નૂતન વર્ષ હોવાથી આવો, આપણે ભગવાન શ્રીકૃષ્ણની[...]
🪔 સંપાદકની કલમે
ધર્મ, વિજ્ઞાન અને વિશ્વશાંતિ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
November 2024
આધુનિક યુગમાં કોમ્યુનિકેશન ટેક્નોલોજીને કારણે સમસ્ત વિશ્વ એક ‘વૈશ્વિક ગ્રામ’ (global village) બની ગયું છે. વૈશ્વિકીકરણનો યુગ ચાલી રહ્યો છે, પણ વિડંબણા એ છે કે[...]
🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
November 2024
भक्ताभिलाषा चरितानुसारी दुग्धादिचौर्येण यशोविसारी। कुमारिता नन्दित घोषनारि मम प्रभु श्रीगिरिराजधारी॥१॥ નિજભક્તની ઇચ્છાને અનુસરનારા, બાલ-લીલામાં દૂધ વગેરેની ચોરી કરીને યશનો વિસ્તાર કરનારા, વ્રજ વનિતાઓને આનંદ પમાડનારા,[...]



