Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Mulyalakshi Shikshan

Total Articles : 39

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ - ૫

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    July 2022

    Views: 9911 Comment on મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૫ : સ્વામી સુનિષ્ઠાનંદ

    વેદોનું શૈક્ષણિક મનોવિજ્ઞાન કર્મ વિચારમાંથી ઉદ્‌ગમ પામે છે. વિશુદ્ધ વિચારો સારા કર્મોમાં પરિણમે છે, જ્યારે અશુદ્ધ વિચારો વિનાશક કૃત્યોમાં પરિણમે છે. મનુષ્ય જેવું વિચારે છે[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ - ૪

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    June 2022

    Views: 5900 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૪ : સ્વામી સુનિષ્ઠાનંદ

    પરસ્પર ઈર્ષ્યા કરવાને બદલે, અંદરોઅંદર સંઘર્ષ કરવાને બદલે અને એકબીજાની ખેંચાખેંચ કરવાને બદલે સાચા શિક્ષણે વ્યક્તિને સહકાર આપવાની ક્ષમતા વિકસિત કરવા તેમજ સામૂહિક રીતે કાર્ય[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ - ૩

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    May 2022

    Views: 7371 Comment on મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૩ : સ્વામી સુનિષ્ઠાનંદ

    વેદોનું શૈક્ષણિક સમાજવિજ્ઞાન સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક હોવાને નાતે વિદ્યાર્થીઓને એ બાબતથી સુમાહિતગાર થવું જોઈએ કે આપણે આપણા રાષ્ટ્રીય આદર્શો, વિભાવનાઓ અને આવશ્યકતાઓ અનુસાર રાષ્ટ્રની સમસ્યાઓનો[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ - ૨

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    April 2022

    Views: 6760 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૨ : સ્વામી સુનિષ્ઠાનંદ

    વૈદિક પરંપરાના ગુરુઓ અથવા શિક્ષકો પોતાના શિષ્યોને પદવીદાન સમારંભ વખતે સૂચિત કરતાઃ मातृदेवो भव। पितृदेवो भव। आचार्यदेवो भव। अतिथिदेवो भव। यान्यनवद्यानि कर्माणि। तानि सेवितव्यानि। नो[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વેદમાં શિક્ષણનો આદર્શ - ૧

    ✍🏻 સ્વામી સુનિષ્ઠાનંદ

    March 2022

    Views: 10962 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વેદમાં શિક્ષણનો આદર્શ – ૧ : સ્વામી સુનિષ્ઠાનંદ

    પ્રસ્તાવના અન્ય શાસ્ત્રની જેમ વેદો ચિરંતન પ્રેરણાસ્રોત છે. તે આપણને ઉચ્ચતર જીવન જીવવા પ્રેરિત કરે છે. જો આપણે અનુમાન કરી લઈએ કે વેદો મહત્તર અને[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    February 2022

    Views: 13480 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    January 2022

    Views: 13760 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ

    (શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    September 2019

    Views: 4600 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : પ્રશ્નોત્તરી

    પ્રશ્ન : હું મંદિરે ન જ જાઉં, એ યોગ્ય ગણાય ? ઉત્તર : વાસ્તવિક રીતે સ્વામી વિવેકાનંદે અદ્વૈત આશ્રમની સ્થાપના વખતે આમ કહ્યું હતું, ‘અહીં[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    august 2019

    Views: 4630 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : પ્રશ્નોત્તરી

    પ્રશ્ન : આજે જ્યારે સમગ્ર વિશ્વ સંલગ્ન છે ત્યારે ભારતીય સંસ્કૃતિને કેવી રીતે પુન : જીવિત કરવી કે જાળવવી ? ઉત્તર : ભારતીય સંસ્કૃતિને પુન[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    july 2019

    Views: 4560 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    પ્રશ્ન : શું પ્રશ્ન પૂછવો એ એક કળા છે ? ઉત્તર : આપણા દેશમાં બંધારણે દરેક નાગરિકને વાણીસ્વાતંત્ર્યનો હક્ક આપ્યો છે. પરંતુ લોકો તેનો કાળજીપૂર્વક[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    june 2019

    Views: 5070 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : પ્રશ્નોત્તરી

    પ્રશ્ન : એક પરણિતા નારી રૂપે મારે સમાજમાં પોતાના પતિના હરિફને બદલે સહ-સાથી રૂપે કેવી રીતે કામ કરવું જોઈએ? ઉત્તર : હું એક નાનું ઉદાહરણ[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 મૂલ્યલક્ષી શિક્ષણ

    may 2019

    Views: 4790 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : મનને સ્થિર કરવા વિશે પ્રશ્નોત્તરી

    પ્રશ્ન : મનને સ્થિર રાખવા શું કરવું જોઈએ ? ઉત્તર : મનનો સ્વભાવ જ ચંચળ છે. એટલે એને સ્થિર કરવું કે સંયમમાં રાખવું ઘણું દુષ્કર[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    April 2019

    Views: 4650 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : ધ્યાન અને એકાગ્રતા વિશે પ્રશ્નોત્તરી : સંકલન

    પ્રશ્ન : આળસને દૂર કરવા શું કરવું જોઈએ ? ઉત્તર : આળસને દૂર કરવા પહેલાં તો શરીરને સ્વસ્થ રાખવું જોઈએ. શરીરને સ્વસ્થ રાખવા માટે યોગ્ય[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    march 2019

    Views: 5040 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : આજે કોઈપણ ક્ષેત્રમાં સફળતા ન મળે તો યુવાનો અને સામાન્ય લોકો પણ આપઘાત કરવા પ્રેરાય છે, આવી પરિસ્થિતિમાંથી આજના યુવાનોને ઉગારવા માટે[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    february 2019

    Views: 5470 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : વ્યસન છોડવા માટે શું કરવું જોઈએ ? ઉત્તર : વ્યસન છોડવા માટે સૌ પ્રથમ તો મનનો મક્કમ નિર્ણય જોઈએ. ભલે ગમે તે[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    january 2019

    Views: 4600 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

    વિદ્યાર્થીનો પ્રશ્ન : અભ્યાસમાં મન લાગતું નથી તો શું કરવું ? ઉત્તર : આપણું મન ટી.વી.ની સિરિયલો જોવામાં, ઈન્ટરનેટ પર ચેટીંગ કરવામાં, વોટ્સએપ કે ફેશબુકમાં[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન

    ✍🏻 સંકલન

    December 2018

    Views: 6520 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે મહત્ત્વનું માર્ગદર્શન : સંકલન

    એક વિદ્યાર્થીનો પ્રશ્ન : યુવાન શબ્દ જ થનગનાટ લાવવા માટે પૂરતો છે તેમ છતાં આજે યુવાન ઠંડો પડી ગયેલો કેમ જણાય છે? જન્મ અને મૃત્યુ[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    ચિલ્ડ્રન યુનિવર્સિટી

    ✍🏻 શ્રી નિકુંજભાઈ વાગડીયા

    august 2016

    Views: 5260 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : ચિલ્ડ્રન યુનિવર્સિટી : શ્રીનિકુંજ વાગડીયા

    મિત્રો ! યુનિવર્સિટી શબ્દનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાના સ્વરૂપમાં જ જોવામાં આવે છે.[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    September 2008

    Views: 2520 Comments on સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ-૪ : સ્વામી સર્વસ્થાનંદ

    શાળામાં કેવી રીતે મૂલ્યશિક્ષણ આપવું? વર્તમાન શિક્ષણપદ્ધતિ ભલે ઊણપોભરી હોય અને મૂલ્યલક્ષી શિક્ષણ માટે અનુચિત પણ લાગે; વળી તે સાવ ઔપચારિક અને પરીક્ષાલક્ષી પણ હોય[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૩

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    August 2008

    Views: 1960 Comments on સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૩ : સ્વામી સર્વસ્થાનંદ

    અગાઉ જણાવેલ દસ મૂલ્યોની માપનરીતિ પ્રમાણે જીવનનાં બીજાં કેટલાંક અગત્યનાં અને ઉદાત્ત મૂલ્યોને કે સદ્‌ગુણોને શાળામાં માપી શકાય છે. આવાં સત્યનિષ્ઠા, સારી રીતભાતો કે સદ્‌વ્યવહાર,[...]

  • 🪔 સંપાદકીય

    વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    July 2008

    Views: 3500 Comments on સંપાદકીય : વર્ગખંડમાં મૂલ્યશિક્ષણ આપવાનો અભિગમ – ૨ : સ્વામી સર્વસ્થાનંદ

    ગયા સંપાદકીયમાં આપણે કોઈ પણ બાળક કોઈ ઉત્તમ વિચાર કે મૂલ્ય વર્ગખંડમાં, પોતાના ઘરે કે સમાજમાં ઉતારતાં શીખતો હોય ત્યારે તેને છ ક્રમિક પ્રક્રિયાઓમાંથી સભાનપણે[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા - ૮

    ✍🏻 સંકલન

    February 2008

    Views: 1780 Comments on શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા – ૮ : સંકલન

    (ગતાંકથી આગળ) આધ્યાત્મિક ઉન્નતિ એ જ બધાં અનિષ્ટનો રામબાણ ઈલાજ છે : ભારતનું કેન્દ્રવર્તી જીવનબળ હંમેશાં ધર્મ જ રહ્યું છે. કોઈ પણ પ્રકારના સામાજિક પરિવર્તન[...]

  • 🪔 શિક્ષણ

    મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૭

    ✍🏻 સંકલન

    January 2008

    Views: 2880 Comments on શિક્ષણ : મૂલ્યલક્ષી કેળવણીમાં માતાપિતા, વાલી અને શિક્ષકની ભૂમિકા-૭ : સંકલન

    (ગતાંકથી આગળ) મૂલ્યનિષ્ઠ જીવન જીવો. એટલે જ આપણી આજની યુવા પેઢીના ચારિત્ર્ય ઘડતરના રાષ્ટ્રિય મિશનનો પ્રારંભ તમારાથી જ - માતપિતા અને શિક્ષકથી થાય છે. સૌ[...]

  • 🪔

    શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ

    ✍🏻 ગુલાબભાઇ જાની

    April-May 1996

    Views: 4250 Comments on શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું મહત્ત્વ : ગુલાબભાઇ જાની

    શ્રી ગુલાબભાઇ જાની સિસ્ટર નિવેદિતા સ્કૂલના સંસ્થાપક અને નિયામક છે. તેમણે પોતે પોતાની શાળામાં સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ વિશે સફળતાપૂર્વક પ્રયોગો કર્યા છે. અનુભવના આધારે લખાયેલ આ[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    April-May 1996

    Views: 4750 Comments on વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો : સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]

  • 🪔

    શિક્ષક

    ✍🏻 ખલિલ જિબ્રાન

    April-May 1996

    Views: 3590 Comments on શિક્ષક : ખલિલ જિબ્રાન

    પછી એક શિક્ષકે કહ્યું, ‘અમને શિક્ષણની વાત કરો ને’. અને તેણે કહ્યું : કોઈ માનવી તમને કશું નવું દર્શન કરાવી શકે નહિ, સિવાય કે તમારા[...]

  • 🪔

    શિક્ષક અને માનવ સંબંધો

    ✍🏻 ડૉ. મનુભાઇ ત્રિવેદી

    April-May 1996

    Views: 5660 Comments on શિક્ષક અને માનવ સંબંધો : ડૉ. મનુભાઇ ત્રિવેદી

    * નિવૃત્ત અધ્યક્ષ, શિક્ષણશાસ્ત્રભવન, ભાવનગર યુનિવર્સિટી અને ભૂતપૂર્વ પ્રિન્સિપાલ, પી.ડી. માલવિયા ગ્રેજ્યુએટ ટીચર્સ કૉલેજ, રાજકોટ બાળકનું ઘડતર અને શિક્ષકનું ઉત્તરદાયિત્વ જ્યારથી મનુષ્ય સમાજમાં રહેતો અને[...]

  • 🪔

    શિક્ષકનું અંતઃ સત્ત્વ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April-May 1996

    Views: 4200 Comments on શિક્ષકનું અંતઃ સત્ત્વ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલા શ્રી કેશવલાલ શાસ્ત્રી આચિંતીય લેખમાં ‘શિક્ષક હોવું’ અને શિક્ષક ‘બનવું’ એ બન્ને વચ્ચેનું સુક્ષ્મ અંતર સ્પષ્ટ કરે છે.[...]

  • 🪔

    સતત પ્રાર્થના કરતા રહો

    ✍🏻 એઈલીન કેડી

    April-May 1996

    Views: 3510 Comments on સતત પ્રાર્થના કરતા રહો : એઈલીન કેડી

    સતત સતત પ્રાર્થના કરતાં રહો. તમારું જીવન પ્રેમ અને આભારની અવિરત પ્રાર્થના બનવા દો. જીવન બહુ જ શુભ છે, પણ સદાય યાદ રાખો કે જીવન[...]

  • 🪔

    શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    April-May 1996

    Views: 3980 Comments on શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક : ક્રાંતિકુમાર જોશી

    પી.ડી. માલવિયા બી.ઍડ. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષી અહીં શિક્ષક ભાઇ-બહેનોને શ્રેષ્ઠત્વની સાધના કરવા માટે આહ્‌વાન આપે છે. – સં. વિનોબા ભાવેનું પુસ્તક ‘મધુકર’[...]

  • 🪔

    શિક્ષક અને શિક્ષણ વ્યવહાર

    ✍🏻 પ્રૉ. આર.એસ.ત્રિવેદી

    April-May 1996

    Views: 3890 Comments on શિક્ષક અને શિક્ષણ વ્યવહાર : પ્રૉ. આર.એસ.ત્રિવેદી

    ગુજરાત ઉચ્ચતર માધ્યમિક બૉર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન પ્રા. આર.એસ. ત્રિવેદી આ સંક્ષિપ્ત લેખમાં શિક્ષક ભાઇ-બહેનો કેવી રીતે વર્ગવ્યવહારના નવા સ્વરૂપને અપનાવીને ઉત્તમ શિક્ષક બની શકે તે[...]

  • 🪔

    ‘પ્રયત્ન કરીશ’

    ✍🏻 ફાધર વાલેસ

    April-May 1996

    Views: 4200 Comments on ‘પ્રયત્ન કરીશ’ : ફાધર વાલેસ

    પરિસંવાદો પૂરા થયા પછી કેટલાય શિક્ષક ભાઈ-બહેનો કહે છે – ‘અમે ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરીશું.’ કેટલાય લોકો કહે છે, ‘મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશ.’[...]

  • 🪔

    ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને

    ✍🏻 ગુણવંત શાહ

    April-May 1996

    Views: 4000 Comments on ધન્ય છે આવા નિષ્ઠાવંત શિક્ષકોને : ગુણવંત શાહ

    સુપ્રસિદ્ધ સાહિત્યકાર ડૉ. ગુણવંત શાહ આ સંક્ષિપ્ત પરંતુ અત્યંત પ્રેરક લેખમાં દર્શાવે છે કે નિષ્ઠાવંત શિક્ષકો પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ પોતાની પ્રાણશક્તિ દ્વારા, અને પ્રારાશક્તિ ઓછી[...]

  • 🪔

    વિદ્યાર્થી હોમ વિધિ

    ✍🏻 સંકલન

    October-November 1994

    Views: 3680 Comments on વિદ્યાર્થી હોમ વિધિ : સંકલન

    (રામકૃષ્ણ મઠ અને મિશનની શૈક્ષણિક સંસ્થાઓમાં જે વિધિ પ્રમાણે વિદ્યાર્થીઓ દ્વારા હોમ કરવામાં આવે છે. તે અહીં આપવામાં આવેલ છે. જેથી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ પણ[...]

  • 🪔

    વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October-November 1994

    Views: 3420 Comments on વેદાન્તિક મૂલ્યોની આજના શિક્ષણમાં આવશ્યકતા : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ‘વેદાન્તિક મૂલ્યો’ વિશે વિચાર કરતાં પહેલાં આ શબ્દગુચ્છમાં સમાયેલા ‘વેદાન્ત’ અને ‘મૂલ્ય’ એ બંને શબ્દોનો અછડતો અર્થ જાણી લેવો જરૂરી છે. પહેલાં આપણે ‘વેદાન્ત’નો અર્થ[...]

  • 🪔

    કેળવણી: ‘તમસ્’થી ‘જ્યોતિ’ તરફની એક શોધયાત્રા

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    October-November 1994

    Views: 4760 Comments on કેળવણી: ‘તમસ્’થી ‘જ્યોતિ’ તરફની એક શોધયાત્રા : ક્રાન્તિકુમાર જોષી

    (વર્ષોથી કેળવણી ક્ષેત્રમાં પડેલા માલવિયા બી.એડ્. કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશીની પ્રૌઢ કલમે લખાયેલી આ શોધયાત્રા કેળવણીરસિકો, અધ્યાપકોને જરૂ૨ ગમશે અને પ્રે૨ક નીવડશે એવી[...]

  • 🪔

    કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ

    ✍🏻 ડૉ. મોતીભાઈ પટેલ

    October-November 1994

    Views: 3700 Comments on કેળવણી દ્વારા આંતરરાષ્ટ્રીય સમજ : ડૉ. મોતીભાઈ પટેલ

    (ડૉ. મોતીભાઈ પટેલ મહિલા બી.એડ્. કૉલેજ, મૈત્રી વિદ્યાપીઠ સુરેન્દ્રનગરના આચાર્ય છે.) એક તરફ વીસમી સદીની સંધ્યા નજીક છે તો બીજી તરફ એકવીસમી સદીનો ઉષઃકાળ પણ[...]

  • 🪔

    શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    March 1993

    Views: 4200 Comments on શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ? : યશવન્ત શુકલ

    (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન)

    ✍🏻 મમતા રૉય અને અનિલ બરન રૉય

    October 1990

    Views: 3720 Comments on ભગિની નિવેદિતાના કેળવણીના વિચારો (સિદ્ધાંત અને ઉપયોજન) : મમતા રૉય અને અનિલ બરન રૉય

    ભારતનાં પ્રાચીન આદર્શો અને મૂલ્યો પર આધારિત કેળવણીના આદર્શને આધુનિક ભારતમાં સૌ પ્રથમ લાવનાર ભગિની નિવેદિતાએ પોતાની વિદ્યાર્થિનીઓનાં જીવનમાં આ પ્રાચીન મૂલ્યો અને રાષ્ટ્રીય ભાવનાનો[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top