
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
March 2025
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સ્વામી વિવેકાનંદની ૧૬૩મી જન્મતિથિની ધામધૂમથી ઉજવણી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે મંગળવાર, ૨૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ સ્વામી વિવેકાનંદનો તિથિ પ્રમાણે ૧૬૩મો જન્મદિવસ ખૂબ[...]

🪔 બાળ ઉદ્યાન
મહાભારત
✍🏻 સ્વામી રાઘવેશાનંદ
March 2025
(રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી સ્વામી રાઘવેશાનંદ રામકૃષ્ણ મઠ, ઊટીના અધ્યક્ષ છે. એમના પુસ્તક ‘સચિત્ર મહાભારત’નું શ્રી નલિનભાઈ મહેતાએ કરેલ ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે. –[...]

🪔 સંશોધન
ભારતીય સમાચારપત્રોમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 શ્રી શાંતિકુમાર જે. ભટ્ટ
March 2025
(‘મુંબઈ સમાચાર’માં સ્વામી વિવેકાનંદ વિશે પ્રકાશિત થયેલ લખાણોનું એક સંશોધન-સંકલન ‘મુંબઈ સમાચાર’ના તંત્રી શ્રી શાંતિકુમાર જે. ભટ્ટે તૈયાર કર્યું છે. આ લખાણો અત્યાર સુધી બીજે[...]

🪔 સાહિત્ય
ડૉ. સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનો પ્રભાવ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2025
સુપ્રસિદ્ધ કવિ અને કટાર લેખન, નાટ્ય લેખન અને સંપાદન જેવાં વિભિન્ન ક્ષેત્રોમાં બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર મહેતા ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી ભાષા ક્ષેત્રે[...]

🪔 પ્રાસંગિક
રામકૃષ્ણ શરણમ્ ધૂન
✍🏻 શ્રી સુરમ્યભાઈ યશસ્વીભાઈ મહેતા
March 2025
(લેખક રામકૃષ્ણ ભાવધારા સાથે દીર્ઘકાળથી ઘનિષ્ઠપણે જોડાયેલા છે. - સં.) રામકૃષ્ણ સંઘમાં રામકૃષ્ણ શરણમ્ ધૂન સર્વ શાખા કેન્દ્ર અને ભક્તવૃંદમાં સર્વત્ર પ્રિય બની ચૂકી છે.[...]

🪔 પ્રાસંગિક
શ્રી ‘મ.’ દર્શન
✍🏻 સ્વામી નિત્યાત્માનંદ
March 2025
(‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખક શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત ‘મ’ના અંતેવાસી સ્વામી નિત્યાત્માનંદજીએ માસ્ટર મહાશયની શ્રીઠાકુર અંગે કરેલી વાતોની નોંધ ‘શ્રી મ દર્શન’ નામની ગ્રંથમાળામાં આલેખિત કરી છે.[...]

🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણદેવની ધર્મ પ્રત્યેની આધુનિક વિભાવના
✍🏻 ડૉ. મુન્નીબહેન માંડવિયા
March 2025
(લેખિકા કૃષિ યુનિવર્સિટીનાં બાયોકેમેસ્ટ્રીનાં નિવૃત્ત પ્રાધ્યાપિકા છે. તેઓ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તથા સાહિત્યિક પ્રવૃત્તિ સાથે વર્ષોથી સંકળાયેલાં છે. - સં.) આપણે સમગ્ર રીતે વિચારીએ તો આધુનિકતા[...]

🪔 ઊઠો, જાગો, યુવકો!
સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણદેવ
✍🏻 સંકલન
March 2025
(લેખક ભૂતપૂર્વ આચાર્ય અને શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વેદાંત સાહિત્યના પ્રચારક તરીકે જાણીતા છે. શ્રીરામકૃષ્ણદેવ વિશે સ્વામી વિવેકાનંદના વિચારોને ‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’ના આધારે લેખકે પોતાની રીતે પ્રશ્નોત્તરીરૂપે પ્રગટ[...]

🪔 પ્રાસંગિક
શ્રીમા શારદાદેવી અને સ્ત્રી-સશક્તીકરણ
✍🏻 ડૉ. લતાબહેન દેસાઈ
March 2025
(લેખિકા શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલાં છે. તેઓ સેવારુરલ, ઝઘડિયામાં વર્ષોથી એકનિષ્ઠ સેવા આપે છે. તેઓશ્રી આ અલભ્ય સેવા માટે રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત થયેલ છે.[...]

🪔 પ્રાસંગિક
ચૈતન્ય મહાપ્રભુ
✍🏻 શ્રી હરેશ ધોળકિયા
March 2025
(લેખક શ્રી હરેશભાઈ ધોળકિયા 25 વર્ષ શિક્ષણકાર્ય સાથે જોડાયેલા હતા. તેઓ ગુજરાતી સાહિત્યના સુપ્રસિદ્ધ લેખક છે. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે તેઓ વર્ષોથી જોડાયેલા છે. ૧૪મી માર્ચના[...]

🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણ-શાસ્ત્ર
✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ
March 2025
(લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય છે. તેઓ દીર્ઘકાળથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે જોડાયેલ છે. ૧ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ નિમિત્તે લેખ અહીં પ્રસ્તુત છે. –[...]

🪔 પ્રાસંગિક
હોળી-ધૂળેટી ઉત્સવ
✍🏻 શ્રી નલિનભાઈ મહેતા
March 2025
(લેખક રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલ છે. તેઓ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સહકાર સમિતિના સભ્ય પણ છે. – સં.) વસંતના આગમનની છડી પોકારતો તહેવાર એટલે હોળી,[...]

🪔 પ્રાસંગિક
સ્વામી યોગાનંદજી મહારાજની ગુરુપરીક્ષા
✍🏻 સંકલન
March 2025
(૧૮ માર્ચ, ૨૦૨૫ના રોજ સ્વામી યોગાનંદજી મહારાજની જન્મજયંતી નિમિત્તે આ લેખ અહીં પ્રસ્તુત છે. – સં.) સાચો ગુરુ જે કહે છે તે જ કરે છે.[...]

🪔 સંપાદકની કલમે
શ્રીરામકૃષ્ણદેવની અસલ છબીઓ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 2025
આમ તો ભગવાન શ્રીરામકૃષ્ણદેવની ઘણી છબીઓ આપણને જોવા મળે છે. તેમાંની ઘણી તો કમ્પ્યૂટરની મદદથી બનાવેલી છે. એ કારણે તેની વિશ્વસનીયતા ચાલી જાય છે. એવી[...]

🪔 મંગલાચરણ
મંગલાચરણ
✍🏻 સંકલન
March 2025
आचण्डालाप्रतिहतरयो यस्य प्रेमप्रवाह: लोकातीतोऽप्यहह न जहौ लोककल्याणमार्गम्। त्रैलोक्येऽप्यप्रतिममहिमा जानकीप्राणबन्धो भक्त्या ज्ञानं वृतवरवपुः सीतया यो हि रामः॥ १॥ અહાહા! જેમનો પ્રેમપ્રવાહ અવિરત ગતિથી ચાંડાલ તરફ પણ[...]



