• 🪔

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૧૬ : એપ્રિલ ૨૦૦૪ થી માર્ચ ૨૦૦૫) (પાના નંબરની સાથે કૌંસમાં અંકનંબર દર્શાવેલ છે) અધ્યાત્મ :  આધ્યાત્મિક જીવનની અડચણો - સ્વામી ગોકુલાનંદ (અનુ. મનસુખભાઈ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ

    માત્ર એક કૌપીન માટે

    ✍🏻 સંકલન

    પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ૩ થી ૧૧ ફેબ્રુ. સુધી સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે શાળાકોલેજના વિદ્યાર્થીઓ માટે મુખપાઠ, વક્તૃત્વ, શિઘ્રચિત્ર, સ્મૃતિ અનુલેખન, નિબંધલેખનનું આયોજન થયું હતું. જેમાં ૧૬૦૦[...]

  • 🪔 મધુસંચય

    આજના વૈશ્વિકીકરણમાં સફળતા અને સાંસ્કૃતિક ધરોહરમાં શ્રદ્ધા - ૧

    ✍🏻 સંકલન

    ૧૬ ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ કોલકાતામાં યોજાયેલ સાર્ક પરિષદમાં સ્વામી જિતાત્માનંદે આપેલ અંગ્રેજી પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. આ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    તો જ તમે સાચા મર્દ - ૧

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    રુડિયાર્ડ કિપ્લિંગે લખેલ અંગ્રેજી કાવ્ય ‘IF’નો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી રસાસ્વાદનો પ્રથમ ભાગ અહીં પ્રસ્તુત છે. - સં. IF If you can keep your[...]

  • 🪔

    દેવી અને તેનાં વિવિધ સ્વરૂપો - ૪

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    લલિતા દક્ષિણ ભારતમાં વધારે વિશાળ પ્રમાણમાં ઉપાસવામાં આવતું દેવીનું સ્વરૂપ લલિતા ત્રિપુરસુંદરી છે. - લલિતા સહસ્રનામ અને ત્રિશતીના પાઠ, (આ દેવી લલિતાનાં એક હજાર નામો[...]

  • 🪔 પ્રકીર્ણ

    વ્યાકુળતા - ૨

    ✍🏻 સ્વામી ભજનાનંદ

    સાચી આધ્યાત્મિક વ્યાકુળતાની કસોટીઓ માનવ મન એટલું બધું સંકૂલ છે અને તે અનેક બાબતોની અસરમાં આવી જાય છે કે તેથી પોતાનું હિત શેમાં છે તે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : નવજાગ્રત હિંદુધર્મના પયગંબર - ૨

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    એમના બધા શ્રોતાઓ એમના સંદેશની વૈશ્વિકતા સમજી શકયા. ઓકટોબરની પાંચમીએ ‘ફ્રી પ્રેસ’માં અહેવાલ હતો: ભારતના આપણા અતિથિ એ બૌદ્ધ છે? એ મુસલમાન છે? એમનું ધ્યેય[...]

  • 🪔

    અર્વાચીન યુગમાં મહિલાઓ - ૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ૭. અહિંસક સમાજમાં જ સ્વાતંત્ર્ય પાંગરે અમેરિકા જેવા ખૂબ વિકસિત દેશમાં પણ, કોઈ ઇચ્છે છે માટે નહીં પણ, સમાજમાં અસલામતી પ્રવર્તતી હોવાને કારણે, નારી સ્વાતંત્ર્ય[...]

  • 🪔 કથામૃત

    કથામૃત પ્રસંગ

    ✍🏻 સ્વામી ભૂતેશાનંદ

    (ગતાંકથી આગળ) દસમા પરિચ્છેદના પ્રારંભમાં શ્રીમ.એ પોતાના અંત:કરણના ભાવ બધાની સમક્ષ પ્રગટ કરતા એક સુંદર મજાનું ચિત્ર અંકિત કર્યું છે. શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પોતાની પાસે બેસાડીને[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને ભારતીય સંગીતપરંપરા - ૨

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    નિલાંબર મુખર્જીના ઉદ્યાનગૃહમાં આવેલ તત્કાલીન રામકૃષ્ણ મઠમાં પ્રાચ્ય અને પાશ્ચાત્ય સંગીતની કળા અને વિજ્ઞાન વિશે શ્રી પ્રિયનાથ સિંહા સાથે ૧૮૯૮માં સ્વામીજીએ ઘણી ચર્ચા કરી હતી.[...]

  • 🪔 વિવેકવાણી

    સાચા ગુરુ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે; પણ અધ્યાત્મ શક્તિ તો શિષ્ય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૩

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ગરીશ (ત્રૈલોકયને) - આપ અવતારમાં માનો છો? ત્રૈલોકય - ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું પ્રાગટય થઈ શકે નહિ. કોઈ પણ માણસમાં થઈ શકે નહિ.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वाङ् म आसन् नसोः प्राणश्चक्षुर् अक्ष्णोः श्रोत्रं कर्णयोः । अपलिताः केशाः अशोणा दन्ता बहु बाह्वोर् बलम् ॥ હો શુદ્ધવાણી, નાસિકામાં પ્રાણ મારા; હો આંખમાં દૃષ્ટિ,[...]