🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૭)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
December 1991
શ્રીમા શારદાદેવી જયરામબાટીમાં એક શિષ્ય સાથે વાતચીત કરી રહ્યાં હતાં. શિષ્યે પૂછ્યું - “મા! કોઈ કોઈ કહે છે, કામકાજ કરવાથી કંઈ વળવાનું નથી. જપધ્યાન જ[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૬)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
October-November 1991
શિકાગોના ઓપેરા થિયેટરમાં પ્રખ્યાત ગાયિકા માદામ એમ્મા કાલ્વે ગાઈ રહ્યાં હતાં. પ્રથમ વિરામ થયો ત્યારે લોકોએ તાળીઓના ગડગડાટથી તેમના મધુર સ્વરને વધાવી લીધો. પણ તેઓ[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૫)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
September 1991
(ગતાંકથી આગળ) ૨૫ એપ્રિલ, ૧૯૧૩. પાનસલિલા ભાગીરથીના તટ પર સ્થિત બેલુડ મઠમાં શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ શ્રીમત્ સ્વામી બ્રહ્માનંદજી મહારાજ નિવાસ કરી રહ્યા હતા. એક વ્યક્તિએ[...]

🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૪)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
August 1991
એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા,[...]

🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૩)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
July 1991
પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે[...]

🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન (૨)
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
June 1991
આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે[...]
🪔 સંપાદકીય
એકાગ્રતા અને ધ્યાન
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
May 1991
સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]




