Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Editorial

Total Articles : 430

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૪)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1991

    Views: 12001 Comment on સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    એક મોટરચાલક પૂરઝડપે મોટર હંકારી રહ્યો હતો. તેણે એક વિદ્યાર્થીને પૂછ્યું – “શું હું આ રસ્તે મારા મુકામે પહોંચી શકીશ?” વિદ્યાર્થીએ જવાબ આખો . “હા,[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1991

    Views: 3873 Comments on સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    પૂનમની રાત હતી. ચાર દારૂડિયાઓએ નક્કી કર્યું કે, આજ નાવ ચલાવીને નદીને પેલે પાર દૂર એક જગ્યાએ સહેલ કરવા જઈશું અને ખૂબ મઝા માણીશું. તેમણે[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1991

    Views: 4070 Comments on સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધ્યાત્મિક જીવન માટે પણ એકાગ્રતાની આવશ્યક્તા છે. ભક્તિ માર્ગે જતા સાધકોને પોતાના ઈષ્ટ પર એકાગ્રતાપૂર્વક ધ્યાન કરવું પડે છે, કર્મયોગીને એકાગ્રતાપૂર્વક પોતાનાં કાર્યો કરવાં પડે[...]

  • 🪔 સંપાદકીય

    એકાગ્રતા અને ધ્યાન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1991

    Views: 5190 Comments on સંપાદકીય : એકાગ્રતા અને ધ્યાન : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજી એકવાર અમેરિકામાં એક નદીના તટ પરના ગામડામાં હતા ત્યારે તેમણે જોયું કે એક નવયુવકોનું ટોળું પુલ પરથી નદીના વહેણમાં તરતાં એક દોરીથી બાંધેલા[...]

  • 🪔 સંપાદકીય

    અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 1991

    Views: 3280 Comments on સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘હિંદુ ધર્મ અને શ્રીરામકૃષ્ણ’ નામના નિબંધમાં સ્વામી વિવેકાનંદજી લખે છે, ‘આપણો દેશ જાણે કે વારંવાર મૂર્છામાં પડી ગયો છે અને વારંવાર ભારતના ભગવાને ભાગ્યવિધાતાઓએ પ્રગટ[...]

  • 🪔 સંપાદકીય

    અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    March 1991

    Views: 3830 Comments on સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) સ્વાભાવિક રીતે જ એક પ્રશ્ન ઊભો થાય છે : એક અવતાર અને બીજા અવતારમાં ભેદ કેવી રીતે સંભવી શકે? એક જ પરમ દિવ્ય[...]

  • 🪔 સંપાદકીય

    અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    February 1991

    Views: 3750 Comments on સંપાદકીય : અવતારવરિષ્ઠ શ્રીરામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ૧૮૯૭, શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ ગૃહસ્થ શિષ્ય શ્રીનવગોપાલ ઘોષના મકાનમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રતિમાનો પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ દિન હતો. પૂજારીના આસને બેસી સ્વામી વિવેકાનંદે પોતે પૂજા આરંભી. પૂજાવિધિ બાદ પૂજાગૃહમાં[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    January 1991

    Views: 5740 Comments on સંપાદકીય : યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 સંપાદકીય

    નિખિલ જગત માતા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    December 1990

    Views: 3750 Comments on સંપાદકીય : નિખિલ જગત માતા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    “દીકરા આમજદ, ચાલ, પહેલાં જમી લે. બાકીનું કામ પછી કરજે” - શ્રીમા શારદાદેવીએ સાદ પાડ્યો. માનો મમતાભર્યો આગ્રહ આમજદ કેવી રીતે નકારી શકે? તેને જમવા[...]

  • 🪔 સંપાદકીય

    ‘તાલ ભંગ ન હો પાય’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    November 1990

    Views: 3590 Comments on સંપાદકીય : ‘તાલ ભંગ ન હો પાય’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    રાજદરબારમાં નૃત્ય ચાલી રહ્યું છે. રાજા સિંહાસન પર બેઠો ‘વાહ વાહ’ કરી રહ્યો છે પણ પુરસ્કાર દેવાનું નામ પણ લેતો નથી. કંજૂસ રાજા અને જેવો[...]

  • 🪔 સંપાદકીય

    પ્રેમળ જ્યોતિ તારો દાખવી...

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    October 1990

    Views: 9142 Comments on સંપાદકીય : પ્રેમળ જ્યોતિ તારો દાખવી… : સ્વામી નિખિલેશ્વરાનંદ

    જોતજોતામાં એક વર્ષ વીતી ગયું અને ફરી આવી ગઈ દિવાળી! દિવાળી એટલે દીપાવલી - દીપોત્સવી - દીવાઓનો ઉત્સવ. અમાવાસ્યાની રાતને આપણે અસંખ્ય દીપો પ્રગટાવી ઝગમગતા[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1990

    Views: 3350 Comments on સંપાદકીય : “જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ” (૬) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણની શ્રીકૃષ્ણસાધના માતૃભાવ, દાસ્યભાવ, વાત્સલ્યભાવ વગેરેની સાધના કરી. તે તે સાધનાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શ્રીરામકૃષ્ણદેવ મધુરભાવની સાધનામાં પ્રવૃત્ત થયા હતા. આ સાધના કરતી વખતે[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૫)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1990

    Views: 3980 Comments on સંપાદકીય : ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૫) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ ઈ.સ. ૧૮૮૪નું વરસ. વસંતઋતુનું આગમન થઈ ચૂક્યું છે. કલકત્તાની પાસેના ગામ કામારહાટીમાં વૃદ્ધ બ્રાહ્મણી અઘોરમણિ દેવી (શ્રીરામકૃષ્ણના ભક્તો જેમને ‘ગોપાલની[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1990

    Views: 4250 Comments on સંપાદકીય : ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૪) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રી રામરૂપી શ્રી રામકૃષ્ણ ‘ભૈયા દક્ષિણેશ્વરકા કાલી મંદિર અભી કિતના દૂર હૈં?’ અયોધ્યાથી પગપાળા આવતા રામાયતી સાધુએ વ્યગ્રતાથી પૂછ્યું. જવાબ મળ્યો - ‘બાબાજી, બસ પાસમેંહીં[...]

  • 🪔 સંપાદકીય

    ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1990

    Views: 5570 Comments on સંપાદકીય : ‘જે રામ જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ’ (૩) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ યુગના પ્રયોજન અનુસાર ઈશ્વર અવતાર ગ્રહણ કરે છે. શ્રીરામ ત્રેતાયુગમાં આવે છે - રાવણ, કુંભકર્ણ આદિ દૈત્યોનો વિનાશ કરવા માટે. આથી તેઓ[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    May 1990

    Views: 4500 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ (૨) : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) અવતારના હેતુ ‘રામચરિતમાનસ’માં એક સુંદર પ્રસંગ આવે છે. જ્યારે શ્રીરામના હાથે રાવણનો વધ થયો ત્યારે બ્રહ્મા, ઈન્દ્ર અને બધા દેવતાઓ શ્રીરામને આ દુષ્કર[...]

  • 🪔 સંપાદકીય

    જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    April 1990

    Views: 7460 Comments on સંપાદકીય : જે રામ, જે કૃષ્ણ તે જ રામકૃષ્ણ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    કલકત્તાના કાશીપુરના બગીચામાં શ્રીરામકૃષ્ણદેવને સારવાર માટે લાવવામાં આવ્યા છે. ગળામાં કેન્સરનો રોગ થયો છે. તેમની ભયંકર શારીરિક યાતના જોઈ ભક્તો વ્યથિત છે. કેટલાક યુવકો દિવસ-રાત[...]

  • 🪔 સંપાદકીય

    ‘કથામૃત’નો જાદુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    march 1990

    Views: 6120 Comments on સંપાદકીય : ‘કથામૃત’નો જાદુ

    એ રાત અંધારી તો હતી, પણ શ્રી ‘મ’ના (શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત - ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના લેખકના) ચહેરા પર તો એના કરતાંય વધુ ગાઢ અંધકાર છવાઈ ગયો[...]

  • 🪔 સંપાદકીય

    સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    february 1990

    Views: 6210 Comments on સંપાદકીય : સમન્વયના મસીહા શ્રીરામકૃષ્ણ

    શ્રીરામકૃષ્ણને હવે ફક્ત ભારતવર્ષના જ નહીં પણ સમગ્ર વિશ્વના દાર્શનિકો, ધર્મના આચાર્યો અને વિદ્વાનો એટલે સુધી કે ખ્રિસ્તીઓ અને મુસ્લિમો પણ ‘સમન્વયના મસીહા’ના રૂપે સ્વીકારી[...]

  • 🪔 સંપાદકીય

    દેશભક્તિનાં આંસુ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    january 1990

    Views: 6310 Comments on સંપાદકીય : દેશભક્તિનાં આંસુ

    અડધી રાતનો સમય! ચારે બાજુ નીરવતા છવાયેલી હતી, બેલુર મઠમાં જૂના મકાનના બીજા માળના નાના ઓરડામાં સ્વામી વિજ્ઞાનાનન્દજી સૂતા હતા. એકાએક તેમની ઊંઘ ઊડી ગઈ.[...]

  • 🪔 સંપાદકીય

    સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    december 1989

    Views: 6360 Comments on સંપાદકીય : સીતા સ્વરૂપિણી શ્રીમા શારદા

    સ્વામી વિવેકાનંદજીએ કહ્યું હતું - “ઓ ભારતવાસી! ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે.” આધુનિક નારીના મનમાં સ્વાભાવિક રીતે પ્રશ્ન ઉદ્ભવે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી (2)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    november 1989

    Views: 6500 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી (2)

    (ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    october 1989

    Views: 6210 Comments on સંપાદકીય : સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામીજીનું કવન: ગાંધીજીનું જીવન આજથી લગભગ 97 વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી: “હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 4

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    september 1989

    Views: 7030 Comments on સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 4 : સ્વામી નિખિલેશ્વરાનંદ

    “બ્રહ્મવાદિન્”, “પ્રબુદ્ધ ભારત” અને “ઉદ્‌બોધન” પત્રિકાઓ સિવાય અન્ય પત્રિકાઓનું પ્રવર્તન પણ સ્વામીજીએ કર્યું હતું. ઇંગ્લેન્ડ તથા અમેરિકા બંને દેશોમાંથી અંગ્રેજી પત્રિકાઓ પ્રકાશિત કરવાની તેમની ઇચ્છા[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 3

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 1989

    Views: 6280 Comments on સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 3 : સ્વામી નિખિલેશ્વરાનંદ

    રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લક્ષ્યો સાધવા માટે સ્વામી વિવેકાનંદજી અંગ્રેજી પત્રિકાઓના મહત્ત્વને સ્વીકારતા હતા. સાથે જ, તેઓ પ્રાદેશિક ભાષાઓમાં પત્રિકાઓ પ્રકાશિત કરવા માટે ઉત્સુક હતા. કારણ[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 2

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1989

    Views: 7460 Comments on સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 2 : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘બ્રહ્મવાદિન’ પત્રિકાનું સ્તર એટલું ઊંચું થઈ ગયેલું કે ભારત અથવા વિદેશમાં સામાન્ય પ્રજામાં એનું લોકપ્રિય થવું મુશ્કેલ હતું. અતિશય પાંડિત્યપૂર્ણ લેખો, ક્લિષ્ટ ભાષા, સંસ્કૃતનો વધારે[...]

  • 🪔 સંપાદકીય

    પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ - 1

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    june 1989

    Views: 6590 Comments on સંપાદકીય : પત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ – 1 : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક મહાન[...]

  • 🪔 સંપાદકીય

    ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    may 1989

    Views: 11961 Comment on સંપાદકીય : ભગવાન બુદ્ધ અને સ્વામી વિવેકાનંદ : સ્વામી નિખિલેશ્વરાનંદ

     આ વર્ષે 20મી મેના દિવસે સર્વત્ર બુદ્ધપૂર્ણિમાં ઉજવાશે. સ્વાભાવિક રીતે જ આ પ્રસંગે ભગવાન બુદ્ધની કરુણામૂર્તિ આપણા મનસપટલ પર ઉપસી આવે છે. સાથે જ ઉપસી[...]

  • 🪔 સંપાદકીય

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય

    ✍🏻 સ્વામી મુમુક્ષાનંદ

    April 1989

    Views: 9660 Comments on સંપાદકીય : ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નું ધ્યેય

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના હેતુઓ અને ધ્યેય શ્રીરામકૃષ્ણદેવને ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીને તેમનાં શ્રીચરણોમાં સમર્પિત થવાની ભાવનાથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ પોતાની યાત્રા આરંભી રહ્યું છે. તેમની જ કૃપા અને[...]

Previous89

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top