Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Chintan

Total Articles : 137

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 ચિંતન

    પરમ લીલામય શ્રીઠાકુર

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    April 2024

    Views: 3690 Comments on ચિંતન : પરમ લીલામય શ્રીઠાકુર : સ્વામી મંત્રેશાનંદ

    (લેખક રામકૃષ્ણ મઠ, આદિપુરના અધ્યક્ષ છે. માર્ચ મહિનાના અંકમાં પ્રકાશિત લેખનો આ દ્વિતિય અને અંતિમ ભાગ છે. - સં.) શ્રીઠાકુરની પરમ દિવ્યશક્તિ સ્વામી વિવેકાનંદને જંપવા[...]

  • 🪔 ચિંતન

    નર્મદામહિમા અને તણાવમુક્તિ

    ✍🏻 એક સંન્યાસી

    December 2021

    Views: 5260 Comments on ચિંતન : નર્મદામહિમા અને તણાવમુક્તિ : એક સંન્યાસી

    ગંગા કનખલે પુણ્યા કુરુક્ષેત્રે સરસ્વતી, ગ્રામે યદિ વા અરણ્યે પુણ્યા સર્વત્ર નર્મદા. શ્રીશ્રી મા નર્મદામૈયા ભગવાન શિવના પ્રસ્વેદથી ઉત્પન્ન થયાં છે. તેમને શિવપુત્રી કહે છે.[...]

  • 🪔 ચિંતન

    સંગીત થકી તણાવમુક્તિ

    ✍🏻 ડૉ. વનિતાબહેન ઠક્કર

    December 2021

    Views: 20860 Comments on ચિંતન : સંગીત થકી તણાવમુક્તિ : વનિતા ઠક્કર

    માનવજીવન સમયની અવિરત ધારામાં વહેતો અસ્તિત્વનો એક પ્રવાહ, અસ્તિત્વની લહેર સમાન છે. પ્રત્યેક જીવ દેહધારી ચૈતન્ય છે. શરીર, મન, બુદ્ધિ અને આત્મા (ચૈતન્ય)ના સંયુક્ત અને[...]

  • 🪔 ચિંતન

    સંસ્કાર

    ✍🏻 ડો. રાજેશ એચ. ત્રિવેદી

    October 2021

    Views: 5540 Comments on ચિંતન : સંસ્કાર : ડો. રાજેશ એચ. ત્રિવેદી

    સંસ્કાર એ માનવીના પરિવારનું પ્રતિબિંબ છે. સંસ્કાર એ વ્યક્તિની સાથે તેના પરિવારનું પણ પ્રતિબિંબ છે. બાળકના જીવનઘડતરમાં નાનપણથી જ તેનું સિંચન કરવું જોઈએ. જેમ ખેતરમાં[...]

  • 🪔 ચિંતન

    પુસ્તક-વાચનનો મહિમા

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    april 2021

    Views: 10010 Comments on ચિંતન : પુસ્તક-વાચનનો મહિમા : નલિનભાઈ મહેતા

    આપણા જીવનમાં રહેલાં રાગ-દ્વેષ, આવેગ-આવેશ, અહંતા-મમતા તથા આધિ, વ્યાધિ, ઉપાધિથી મુક્ત થઈ પ્રસન્નતાપૂર્ણ અને મંગલકારી, સફળ અને સાર્થક જીવન જીવવાનું માર્ગદર્શન યોગશાસ્ત્રોમાં આપેલું છે. યોગતંત્ર[...]

  • 🪔 ચિંતન

    શાંતિદાયિની

    ✍🏻 ડૉ. લતા દેસાઈ

    january 2021

    Views: 5270 Comments on ચિંતન : શાંતિદાયિની : ડૉ. લતા દેસાઈ

    દુનિયામાં દરેક વ્યક્તિ જીવનમાં સુખ, શાંતિ અને આનંદ ઇચ્છે છે. કેટલાક લોકો આ શાંતિ પ્રાપ્ત કરવા આધ્યાત્મિક જીવનની શરૂઆત કરે છે. તેમાંના કેટલાક ગૃહસ્થીમાં રહીને[...]

  • 🪔 ચિંતન

    જટાયુ પ્રસંગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    January 2021

    Views: 11190 Comments on ચિંતન : જટાયુ પ્રસંગ : સ્વામી સુખાનંદ

    ભગવાન શ્રીરામ જ્યારે સીતાજી અને લક્ષ્મણ સાથે પંચવટીમાં પધારે છે ત્યારે તેમનું જટાયુ સાથે મિલન થાય છે. ભગવાન શ્રીરામ જટાયુ પ્રત્યે પિતા દશરથ જેવું સન્માન[...]

  • 🪔 ચિંતન

    રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    December 2020

    Views: 20860 Comments on ચિંતન : રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ : સ્વામી સુખાનંદ

    ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની[...]

  • 🪔 ચિંતન

    સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    october 2020

    Views: 6540 Comments on ચિંતન : સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ : સ્વામી પ્રેમાનંદ

    ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને[...]

  • 🪔 ચિંતન

    બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    august 2020

    Views: 8010 Comments on ચિંતન : બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા : સ્વામી અશોકાનંદ

    ‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું[...]

  • 🪔 ચિંતન

    પરિગ્રહમાંથી મુક્તિ

    ✍🏻 વિમલા ઠકાર

    february 2019

    Views: 16840 Comments on ચિંતન : પરિગ્રહમાંથી મુક્તિ : વિમલા ઠકાર

    ઐશ્વર્યનો વિસ્તાર અનંત છે, આ વિશ્વ પ્રભુની અનંત શક્તિઓનું પ્રાકટ્ય છે, શક્તિઓનું નિવાસસ્થાન છે. પરમાત્માના અનંત ઐશ્વર્યના વિસ્તારને જોવા અને સમજવા માનવ પેદા થયો છે.[...]

  • 🪔 ચિંતન

    ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ

    ✍🏻 શ્રી ભાણદેવ

    february 2019

    Views: 22290 Comments on ચિંતન : ગીતામાં જીવ, જગત, ઈશ્વર, બ્રહ્મ અને પરબ્રહ્મ : ભાણદેવ

    સમગ્ર સૃષ્ટિ મહાચૈતન્યનો લીલાવિલાસ છે. મહાચૈતન્ય તો એક અને અદ્વિતીય છે. પરંતુ ‘એકાકી ન રમતે’ અર્થાત્ એકલા લીલા ન થઈ શકે, એટલે આ એક અને[...]

  • 🪔 ચિંતન

    રામકૃષ્ણ મિશન અને કર્મયોગ

    ✍🏻 સ્વામી સારદાનંદ

    february 2019

    Views: 5270 Comments on ચિંતન : રામકૃષ્ણ મિશન અને કર્મયોગ : સ્વામી સારદાનંદ

    (૧૯૨૬માં રામકૃષ્ણ મિશનનું પ્રથમ વિશ્વ સંમેલન આયોજિત થયું હતું. એ સમયે સ્વામી સારદાનંદ રામકૃષ્ણ મિશનના મહાસચિવ હતા. ૧ એપ્રિલે તેઓએ આપેલ સભાપતિના ભાષણનો એક અંશ[...]

  • 🪔 ચિંતન

    ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ

    ✍🏻 ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા

    january 2019

    Views: 15390 Comments on ચિંતન : ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિ : ડૉ. ભાવનાબહેન કે. જોષીપુરા

    ભારતીય નારીનાં ઉત્થાન અને જાગૃતિમાં ભગિની નિવેદિતાનું પ્રદાન :- આજનો દિવસ આપણા માટે અત્યંત મહત્ત્વનો છે. જેમના ભાગ્યમાં આજના આપણા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષરૂપે આવવાનું સદ્ભાગ્ય[...]

  • 🪔 ચિંતન

    સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    january 2019

    Views: 8190 Comments on ચિંતન : સ્વામી વિવેકાનંદ ચિત્ર દોરતાં શીખે છે : સ્વામી કૃષ્ણસખાનંદ

    ૧૮૯૩ માં સ્વામી વિવેકાનંદે શિકાગો ધર્મસભામાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક વારસાનો જયનાદ ઘોષિત કર્યો. અમેરિકન અને બ્રિટિશ સભ્યતાના પરિચયમાં આવ્યા બાદ ૧૮૯૭ માં પાછા ફરી[...]

  • 🪔 ચિંતન

    યુવાનો સાથે મારો વાર્તાલાપ

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    december 2018

    Views: 5030 Comments on ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    આપણે ઓક્ટોબર માસમાં ભારતના ત્રણ અને જ્યોર્જિયાના એક યુવાને ભારતને કેમ મહાન બનાવવું એ વિશેની એમની ધારણાની વાત કરી. હવે તમે શું કરી શકો ?[...]

  • 🪔 ચિંતન

    સ્વામી વિવેકાનંદના પત્રો - એક પ્રતિભાવ

    ✍🏻 શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

    october 2018

    Views: 4550 Comments on ચિંતન : સ્વામી વિવેકાનંદના પત્રો – એક પ્રતિભાવ : શ્રી મહેન્દ્રભાઈ મેઘાણી

    વિચારવંત વાચકોને ઘણો રસ પડે એવું એક પુસ્તક હમણાં જોવામાં આવ્યું. આમ તો 2011માં બહાર પડેલી તેની ચોથી આવૃત્તિ છે. પણ એક રીતે તે નવું[...]

  • 🪔 ચિંતન

    યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    october 2018

    Views: 5410 Comments on ચિંતન : યુવાનો ભારતને કેવી રીતે મહાન બનાવી શકે : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    એક બાળકે મને પૂછ્યું, ‘મહાશય, આપ જ્યારે નાના હતા, ત્યારે કઈ ઘટનાએ આપના ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો ?’ જ્યારે હું મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરમાં છું,[...]

  • 🪔 ચિંતન

    દેવાસુર સંગ્રામ

    ✍🏻 ડૉ. આરતી એન. રૂપાણી

    september 2018

    Views: 5600 Comments on ચિંતન : દેવાસુર સંગ્રામ : ડૉ.આરતીબહેન રૂપાણી

    આચાર્ય દ્રોણ, પિતામહ, વિદુર એ બધા મારી એક વાત કેમ નથી સમજી શકતા કે મારી સાથે, મારા પિતા સાથે જે અન્યાય થયો છે એ સત્ય[...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    september 2018

    Views: 5060 Comments on ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

    સમુદ્રમંથન કરતી વખતે જ્યારે હળાહળ વિષ નીકળ્યું ત્યારે તેનાથી ભયભીત દેવતાગણ ભગવાન શંકરનાં શરણમાં આવે છે. એ વખતે ભગવાન દેવી સતીને કહે છે, सर्वभूतसुहृद् देव[...]

  • 🪔 ચિંતન

    વિકાસનાં સૂત્રો !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    august 2018

    Views: 4990 Comments on ચિંતન : વિકાસનાં સૂત્રો ! : શ્રી હરેશભાઈ ધોળકિયા

    જે ભારતીયો વિદેશમાં જઈ પાછા આવે છે અને દેશની વ્યવસ્થા, વહીવટ કે પ્રજા વિશે ટીકા કરે છે. આ લોકોમાં દેશપ્રેમ નથી એમ કહીને તેમને ઉતારી[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    august 2018

    Views: 6541 Comment on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે[...]

  • 🪔 ચિંતન

    યુવાનો સાથે મારો વાર્તાલાપ

    ✍🏻 ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    august 2018

    Views: 5380 Comments on ચિંતન : યુવાનો સાથે મારો વાર્તાલાપ : ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ

    જ્યારે હું કોલેજમાં ભણતો હતો ત્યારે મને બે મહત્ત્વની બાબતોનો ઉપદેશ મળ્યો હતો. એક તો શ્રીરામકૃષ્ણનો એ ઉપદેશ કે જેમ તેલ વગર દીવો પ્રગટતો નથી,[...]

  • 🪔 ચિંતન

    શ્રદ્ધા - ભવસાગર પાર કરાવતી નૌકા

    ✍🏻 રેખાબા સરવૈયા

    july 2018

    Views: 4740 Comments on ચિંતન : શ્રદ્ધા – ભવસાગર પાર કરાવતી નૌકા : રેખાબા સરવૈયા

    ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા[...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    july 2018

    Views: 6490 Comments on ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

    આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ[...]

  • 🪔 ચિંતન

    જીવતરની સાંકળ

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    june 2018

    Views: 4960 Comments on ચિંતન : જીવતરની સાંકળ : શ્રી ભક્તિબહેન પરમાર

    માનવનું જીવતર અનેક કડીઓ ધરાવતી સાંકળ સમાન છે. આ કડીઓ જેટલી મજબૂત અને અતૂટ, તેટલું જીવન સુખી અને સલામત. જન્મમૃત્યુ લગીની સાંકળમાંથી એક કડી તૂટતાં[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    june 2018

    Views: 6140 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ,[...]

  • 🪔 ચિંતન

    અવિશ્વસનીય પરંતુ સત્ય

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    june 2018

    Views: 5660 Comments on ચિંતન : અવિશ્વસનીય પરંતુ સત્ય : સ્વામી જગદાત્માનંદ

    એકની ભીતર બીજી વ્યક્તિ અહીં એક વ્યક્તિની સાચી કથા છે, જેને હજારો એવા લોકોએ પ્રત્યક્ષ જોઈ કે જેઓ તેના ઋણી હતા. આ કોઈ મહાન વ્યક્તિ[...]

  • 🪔 ચિંતન

    ચારિત્ર્ય

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    may 2018

    Views: 6450 Comments on ચિંતન : ચારિત્ર્ય : શ્રી ભક્તિબહેન પરમાર

    ‘શીલં પરં ભૂષણમ્’. ચારિત્ર્ય જ માનવનું પરમ ભૂષણ છે, માનવનો ઉત્તમોત્તમ ગુણ છે. એમ કહી શકાય કે શીલ જ માનવનું સર્વસ્વ છે. ભલે માણસમાં બીજી[...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    may 2018

    Views: 4850 Comments on ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

    સેવાથી મન બને નિર્મળ સેવાનું મુખ્ય ફળ તો આત્મશુદ્ધિ છે. સેવા આપણને પવિત્ર બનાવે છે. સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે શરીરને આપણે અહંકાર સાથે[...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    may 2018

    Views: 5920 Comments on ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

    આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે[...]

  • 🪔 ચિંતન

    તમે તમારું પૌરુષ પ્રકટ કરો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    april 2018

    Views: 5050 Comments on ચિંતન : તમે તમારું પૌરુષ પ્રકટ કરો : શ્રી મનસુખભાઈ મહેતા

    ‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે,[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    april 2018

    Views: 5930 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર[...]

  • 🪔 ચિંતન

    દેખીતું વિચિત્ર પરંતુ સત્ય!

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    april 2018

    Views: 4500 Comments on ચિંતન : દેખીતું વિચિત્ર પરંતુ સત્ય! : સ્વામી જગદાત્માનંદ

    અવિશ્વસનીય પરંતુ સત્ય ડૉ. ગુસ્તાફ સ્ટ્રામબર્ગ કહે છે : ‘મને પૂરો વિશ્વાસ છે કે આ સમયે આપણે અનંતમાં નિવાસ કરી રહ્યા છીએ, પરંતુ એક ન[...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    april 2018

    Views: 5660 Comments on ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

    મનની શાંતિ મનુષ્ય સદૈવ શાંતિ મેળવવા માટે પ્રયાસ કરતો રહે છે. પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે આપણે શાંતિ દ્વારા મળતો આનંદ લેવા ઇચ્છતા હોઈએ છીએ. પરંતુ[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2018

    Views: 6660 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને[...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    march 2018

    Views: 5980 Comments on ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

    ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં[...]

  • 🪔 ચિંતન

    સેવાપરાયણતા

    ✍🏻 સ્વામી ઓજોમયાનંદ

    march 2018

    Views: 4980 Comments on ચિંતન : સેવાપરાયણતા : સ્વામી ઓજોમયાનંદ

    ભૂમિકા પોતાના સ્વાસ્થ્યની સુધારણા માટે એ દિવસોમાં સ્વામી વિવેકાનંદ દાર્જિલિંગમાં હતા. જ્યારે એમને કોલકાતામાં પ્લેગ ફાટી નીકળ્યો છે, એવા સમાચાર મળ્યા ત્યારે તેઓ તત્કાલ કોલકાતા[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    march 2018

    Views: 5180 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે.[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    february 2018

    Views: 6250 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો[...]

  • 🪔 ચિંતન

    કાર્યકુશળ બનો ! સાહસિક બનો !

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    february 2018

    Views: 5170 Comments on ચિંતન : કાર્યકુશળ બનો ! સાહસિક બનો ! : સ્વામી જગદાત્માનંદ

    ભારતીય જીવન વિમા નિગમના એક વરિષ્ઠ અધિકારીએ એકવાર મને કહ્યું કે પોતાના સુદીર્ઘ સેવાકાળ દરમિયાન પ્રેમ અને વિશ્વાસની મદદથી તેઓ તેમની નીચે કામ કરનારા સેંકડો[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    december 2017

    Views: 6270 Comments on ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક[...]

  • 🪔 ચિંતન

    ક્રોધ પર વિજય

    ✍🏻 સ્વામી બુધાનંદ

    december 2017

    Views: 6970 Comments on ચિંતન : ક્રોધ પર વિજય : સ્વામી બુધાનંદ

    શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી[...]

  • 🪔 ચિંતન

    રોકાણ

    ✍🏻 શ્રી નટવર આહલપરા

    october 2017

    Views: 4750 Comments on ચિંતન : રોકાણ : શ્રી નટવર આહલપરા

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘બાળક પોતે જ પોતાને શીખવે છે, તમે તેને પોતાને માર્ગે આગળ વધવામાં માત્ર મદદ કરી શકો. તમે તેને સીધી રીતે નહીં,[...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    october 2017

    Views: 5350 Comments on ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

    પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ,[...]

  • 🪔 ચિંતન

    દીપાવલીનો પર્વગુચ્છ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    october 2017

    Views: 8690 Comments on ચિંતન : દીપાવલીનો પર્વગુચ્છ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું[...]

  • 🪔 ચિંતન

    માનસિક તણાવથી મુક્તિ

    ✍🏻 સ્વામી ગોકુલાનંદ

    september 2017

    Views: 5790 Comments on ચિંતન : માનસિક તણાવથી મુક્તિ : સ્વામી ગોકુલાનંદ

    પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2017

    Views: 5760 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો છઠ્ઠો -  યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    august 2017

    Views: 4880 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા[...]

  • 🪔 ચિંતન

    કૂવાનો દેડકો

    ✍🏻 પુષ્પા અંતાણી

    july 2017

    Views: 6420 Comments on ચિંતન : કૂવાનો દેડકો : પુષ્પા અંતાણી

    કહેવાય છે કે કૂવાનો દેડકો કૂવામાં જ રહે, એ કૂવો છોડી બીજે રહેવા જાય નહીં. એનું કારણ તમે જાણો છો, બાળદોસ્તો ? ચાલો, આજે હું[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top