• 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    ચિત્રકલાના શિક્ષણપાઠ વખતે દરેક બાલિકાને એક પીંછી, પેન્સિલ, રંગો અને એક ચિત્રકાગળ આપવામાં આવતાં. નિવેદિતા પોતે પણ પોતાના માટે એક પીંછી અને ચિત્રકામ માટેનો કાગળ[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    ભગિની નિવેદિતા બાલિકાઓને પથ્થર પરનું કે માટીના બીબાં પરનું શિલ્પકામ શીખવવા ખૂબ ઇચ્છતાં. એમાંય માટીકામ માટે તેમણે ઘણા મોટા જથ્થામાં માટી મેળવી હતી અને કેટલીયે[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    ભગિની નિવેદિતાનાં લખાણો કે સાહિત્યકૃતિઓ પણ શાળા માટે હતાં. પોતાનાં પુસ્તકોના વેંચાણમાંથી જે આર્થિક ઉપાર્જન થતું તે શાળા ચલાવવા માટે વપરાતું. પોતાના શ્રેષ્ઠ પ્રયત્નો છતાં[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ કર્યો હતો. એ વખતે અનેક લોકો એમ[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    (ગતાંકથી આગળ) ‘ધ વેબ ઓફ ઈંડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં ભગિની નિવેદિતાએ આ વિશે વ્યક્ત કરેલાં વિચારોનો સાર આ છે :[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    (ફેબ્રુઆરી ૦૬ થી આગળ) જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે સ્થાપિત હિત રહેલાં હોય તો એ કાર્ય[...]

  • 🪔

    ભગિની નિવેદિતાના સાંનિધ્યમાં

    ✍🏻 સરલાબાલા સરકાર

    સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં. ભગિની નિવેદિતા[...]