Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Adhyatma

Total Articles : 187

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે

    ✍🏻 શ્રી ભાણદેવ

    september 2018

    Views: 5890 Comments on અધ્યાત્મ : શ્રીકૃષ્ણ રસરાજ છે અને શ્રીરાધાજી મહાભાવ છે : શ્રી ભાણદેવ

    ભગવાન શ્રીકૃષ્ણ સમગ્ર બ્રહ્મ અર્થાત્ પુરુષોત્તમ છે. બ્રહ્મ, પરમાત્મા, ભગવાન, આત્મા આ બધા તેમનાં જ વિભિન્ન લીલાસ્વરૂપો છે. શ્રીરાધાજી તેમની જ સ્વરૂપા શક્તિ છે. શ્રીરાધાજી[...]

  • 🪔 અધ્યાત્મ

    પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2018

    Views: 6430 Comments on અધ્યાત્મ : પ્રજાવત્સલ રાજવી ભક્ત કવિ અમરસંગની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    સૌરાષ્ટ્રના સંતસાહિત્યમાં કેટલાક રાજકુટુંબોએ પણ ભક્તિ-જ્ઞાનની સરવાણીઓ વહાવી છે. જેમાં ધ્રાંગધ્રાના ઝાલા રાજવી અમરસિંહજીનું નામ મોખરાનું છે. જીવને અને જગતને વૈરાગ્યનો ઉપદેશ આપનારા રાજા અમરસિંહજી[...]

  • 🪔 અધ્યાત્મ

    અરજણદાસની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    august 2018

    Views: 7780 Comments on અધ્યાત્મ : અરજણદાસની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ગુજરાતી ભાષામાં એકથી વધુ અરજણદાસ નામ ધરાવનારા સંતકવિઓ થઈ ગયા છે. જેમાં સમયની દૃષ્ટિએ પ્રથમ આવે દાસી જીવણના શિષ્ય અરજણ. એ પછી લીંબડી તાલુકાના પાદરપુર[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરાધાકૃષ્ણ - યુગલસ્વરૂપ

    ✍🏻 શ્રી ભાણદેવ

    august 2018

    Views: 5130 Comments on અધ્યાત્મ : શ્રીરાધાકૃષ્ણ – યુગલસ્વરૂપ : શ્રી ભાણદેવ

    રાધાકૃષ્ણ સ્ત્રીપુરુષ નથી, સામાન્ય માનવીઓની જેમ કર્મોના પરિણામ રૂપે જન્મનાર પંચમહાભૂતવાળાં દેહધારી જીવ નથી. તેઓ સાક્ષાત્ સચ્ચિદાનંદઘનસ્વરૂપ છે અને લીલાની સિદ્ધિ માટે બે રૂપોમાં પ્રગટ[...]

  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2018

    Views: 6300 Comments on અધ્યાત્મ : અવતારની લીલા અગમ્ય છે ! : શ્રી ભાણદેવ

    અવતારની પારલૌકિક દૃષ્ટિ અવતાર પાસે પોતાની પારલૌકિક દૃષ્ટિ હોય છે. અવતાર પાસે પોતાનું દિવ્યજ્ઞાન- ઉશદશક્ષય ઠશતમજ્ઞળ હોય છે અને અવતારની લીલા, અવતારનો વ્યવહાર આ પારલૌકિક[...]

  • 🪔 અધ્યાત્મ

    લીરલબાઈ / લીળલબાઈની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    july 2018

    Views: 1170 Comments on અધ્યાત્મ : લીરલબાઈ / લીળલબાઈની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    પોરબંદર પાસેના બોખીરા ગામે વિક્રમ સંવતની ચૌદમી સદીમાં વીરાજી આંબાજી નામે પીઠવા શાખાના લુહાર રહેતા હતા, એમને ત્યાં મીણલદેની કૂખે લીરલબાઈ કે નીરલદે નામની દીકરીનો[...]

  • 🪔 અધ્યાત્મ

    કબીર સાહેબની અવળવાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    june 2018

    Views: 35070 Comments on અધ્યાત્મ : કબીર સાહેબની અવળવાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ઈતના ભેદ ગુરુ : હમકો બતા દો, હમકો બતા દો, સમજ પકડો ગુરુ મોરી બૈયાં રે... હો... હો... જી... જલ કેરી મછિયાં જળમાં વિયાણી... જલ[...]

  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    june 2018

    Views: 6070 Comments on અધ્યાત્મ : અવતારની લીલા અગમ્ય છે ! : શ્રી ભાણદેવ

    અવતારની આત્મગોપનલીલા પોતાના સ્વરૂપને ગુપ્ત રાખવાની ઘટના એટલે આત્મગોપન. ભગવાન જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવે ત્યારે તેઓ પોતાના ભગવત્ સ્વરૂપને ગુપ્ત રાખે છે,[...]

  • 🪔 અધ્યાત્મ

    ખલક દરિયા ખીમસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    may 2018

    Views: 990 Comments on અધ્યાત્મ : ખલક દરિયા ખીમસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ‘રવિભાણ સંપ્રદાય’ના તેજસ્વી સંતકવિ ખીમસાહેબનો જન્મ ઈ.સ.1734માં ચરોતરના શેરખી મુકામે પિતા ભાણસાહેબ અને માતા ભાણબાઈની કૂખે લોહાણા જ્ઞાતિમાં થયો હતો. ભાણસાહેબને ત્યાં ઈ.સ.17ર9માં એક પુત્રનો[...]

  • 🪔 અધ્યાત્મ

    અવતારની લીલા અગમ્ય છે !

    ✍🏻 શ્રી ભાણદેવ

    may 2018

    Views: 5510 Comments on અધ્યાત્મ : અવતારની લીલા અગમ્ય છે ! : શ્રી ભાણદેવ

    અવતારનો કેટલોક વ્યવહાર એવો હોય છે, કે જેને આપણે બુદ્ધિથી સમજી શકતા નથી. અવતારના વ્યવહારમાં ખાંચા જણાય છે. અવતાર એવો વ્યવહાર કરે છે કે જે[...]

  • 🪔 અધ્યાત્મ

    દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    april 2018

    Views: 6380 Comments on અધ્યાત્મ : દૂધરેજ વડવાળા ધામના ષષ્ટમસ્વામી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગરથી માત્ર બે કિલોમિટરના અંતરે દૂધરેજ ગામ આવેલું છે. માલધારી જાતિના પૂજનીય સ્થાન તરીકે આવેલું ‘વડવાળા[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણ અને બુદ્ધ

    ✍🏻 શ્રી ભાણદેવ

    april 2018

    Views: 6500 Comments on અધ્યાત્મ : શ્રીકૃષ્ણ અને બુદ્ધ : શ્રી ભાણદેવ

    ભગવાન શ્રીકૃષ્ણ અને ભગવાન બુદ્ધ એ બન્ને આપણા આ પરમપ્રિય ભારત દેશના દિગ્ગજ પુરુષો છે. બન્ને ભગવદ્-અવતાર છે. દશાવતાર અને ચોવીશ અવતારની આપણી પરંપરાગત ગણનામાં[...]

  • 🪔 અધ્યાત્મ

    ભજનિક સૂફી સંત સતાર શાહ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    february 2018

    Views: 32200 Comments on અધ્યાત્મ : ભજનિક સૂફી સંત સતાર શાહ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    નાંદોદના મુસ્લિમ કુટુંબમાં પઠાણ (ક્ષત્રિય) ખેસ્ત ગુલખાન અને માતા જાનબેગમને ત્યાં ઈ.સ.1892માં જન્મ. પિતા રાજપીપળા રાજ્યના જમાદાર હતા. નાની ઉંમરમાં પિતાનો સ્વર્ગવાસ થયો, માતાએ ઉછેરીને[...]

  • 🪔 અધ્યાત્મ

    સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    january 2018

    Views: 930 Comments on અધ્યાત્મ : સ્વામી વિવેકાનંદનો જીવનસંદેશ : શ્રી ભાણદેવ

    દરેક મહાપુરુષ સમાજ કે રાષ્ટ્ર માટે આવશ્યક એવા વિશિષ્ટકાર્ય માટે જન્મે છે અને તે દેશકાળને આવશ્યક એવું કાર્ય કરે છે. દરેક મહાપુરુષનાં જીવનકાર્ય અને સંદેશનું[...]

  • 🪔 અધ્યાત્મ

    દીન-દુ:ખિયાના બેલી - દવારામ

    ✍🏻 ડૉ. નિરંજન રાજ્યગુરુ

    january 2018

    Views: 4530 Comments on અધ્યાત્મ : દીન-દુ:ખિયાના બેલી – દવારામ : ડૉ. નિરંજન રાજ્યગુરુ

    ગુજરાતની ધરતી ઉપર અનેક ધર્મ-પંથ-સંપ્રદાયની સાથે જોડાયેલા તથા કેટલાક કોઈપણ ધર્મ-પંથ-સંપ્રદાયની કંઠી બાંધ્યા વિના મુક્ત રીતે જ અધ્યાત્મસાધના કરીને પોતાનો આગવો નીતિ-મૌલિક સાધનપરંપરાનો પ્રવાહ શરૂ[...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    december 2017

    Views: 5320 Comments on અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રી ભાણદેવ

    ૨૬. અધ્યાત્મપથ પર ચાલતાં ક્યારેક ઠોકર વાગે તો ? ક્યારેક પડી જવાય તો ? પડી જવાય તો ઊભા થઈને ચાલવા માંડવું જોઈએ. પડી જવાય તો[...]

  • 🪔 અધ્યાત્મ

    વહાલપનું રેશમ

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    october 2017

    Views: 5140 Comments on અધ્યાત્મ : વહાલપનું રેશમ : શ્રી ભક્તિબહેન પરમાર

    એક વખત કેટલાક યાત્રીઓ પર્વત પર ચડતા હતા.  ચઢાણ ઘણું આકરું હતું. બધાનાં મોં પર થાકનાં ચિહ્નો દેખાતાં હતાં. બધાની સાથે દશેક વરસની એક છોકરી[...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    october 2017

    Views: 4940 Comments on અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રીભાણદેવ

    ઘણા સાધકો માનસિક કલ્પનાઓ દ્વારા કાલ્પનિક અનુભૂતિઓ ઊભી કરે છે, તેમાં રાચે છે અને આવી મનગઢંત કાલ્પનિક અનુભૂતિઓને સાચી અનુભૂતિઓ માની બેસે છે. આવી મનોકલ્પિત[...]

  • 🪔 અધ્યાત્મ

    મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    october 2017

    Views: 8150 Comments on અધ્યાત્મ : મહાસંત ગાવે મૂળદાસ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    જી રે તારો જનમ પદારથ જાય, વટાવડા વીરા ! વાટના રે, વાટે ને ઘાટે રે વિલંબ નવ કીજિયે રે.... સપનામાં સૂતા રે , જન તમે[...]

  • 🪔 અધ્યાત્મ

    વિજય કોનો ?

    ✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ

    september 2017

    Views: 9980 Comments on અધ્યાત્મ : વિજય કોનો ? : શ્રીનાનાભાઈ ભટ્ટ

    હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા.[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ

    ✍🏻 શ્રી ઇલાબહેન શેઠ

    september 2017

    Views: 5030 Comments on અધ્યાત્મ : શ્રીકૃષ્ણનો વ્રજવાસીઓને સંદેશ : શ્રીઇલાબહેન શેઠ

    (ગતાંકથી આગળ) આમ, સંધ્યા સમયે રથ નંદરાયના આંગણામાં આવીને ઊભો રહ્યો. સંધ્યાના આછા અંધકારમાં ઉદ્ધવને રથમાંથી ઉતરીને નંદજીના ઘરમાં જતા કોઈએ જોયા નહીં. તેમણે ઘરમાં[...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    september 2017

    Views: 5230 Comments on અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રીભાણદેવ

    દરેક સંપ્રદાયને પોતાની સાધનપદ્ધતિ હોય છે. સાધક પોતાની સાધનપરંપરાનું અનુસરણ કરે તે ઇષ્ટ છે, પરંતુ સાંપ્રદાયિક જડતામાં બદ્ધ ન બની જાય તેવી કાળજી પણ રાખવી[...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2017

    Views: 5040 Comments on અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    ભજન ભેેદ હે ન્યારા કબીરસાહેબ... એક એવું નામ, જે સમસ્ત વિશ્વમાં મરમી સાધક-સંતો માટે કાયમ આદરણીય બની રહ્યું છે. એમની વાણી ભાષા-પ્રાન્તના સીમાડાઓ ઓળંગીને સર્વદેશીય-[...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ

    ✍🏻 શ્રી ભાણદેવ

    august 2017

    Views: 5070 Comments on અધ્યાત્મ : અધ્યાત્મયાત્રીને પથનિર્દેશ : શ્રી ભાણદેવ

    અધ્યાત્મનું પણ એક શાસ્ત્ર છે, એક વિજ્ઞાન છે. હજારો વર્ષથી હજારો અધ્યાત્મયાત્રીના અનુભવોનું એક ભાથું આપણી પાસે એકઠું થયું છે. ભૂતકાળના અનુભવી પુરુષોના અનુભવોનો સદુપયોગ[...]

  • 🪔 અધ્યાત્મ

    સંતકવિ અખૈયાની વાણી

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    august 2017

    Views: 7450 Comments on અધ્યાત્મ : સંતકવિ અખૈયાની વાણી : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ગુજરાતી સાહિત્યના સુખ્યાત વેદાંતી કવિ અખો અને ભજનવાણીના સર્જક કવિ અખૈયા બન્ને જુદા છે. જેની ભજનવાણીમાં ગુરુમહિમા અને ભક્તિ-જ્ઞાનની ઉપાસનાનો સમન્વય[...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મનાં સોપાન

    ✍🏻 શ્રી ભાણદેવ

    july 2017

    Views: 5600 Comments on અધ્યાત્મ : અધ્યાત્મનાં સોપાન : શ્રીભાણદેવ

    અધ્યાત્મવિદ્યાના રહસ્યવિદોએ અધ્યાત્મપથના સ્વરૂપને સમજવાનો પ્રયત્ન ખૂબ ઊંડાણપૂર્વક કર્યો છે. જેમ આપણી વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, મનોવિજ્ઞાન આદિ વિદ્યાઓ છે તેમ અધ્યાત્મપથની પણ એક વિદ્યા છે. અધ્યાત્મવિદ્યા[...]

  • 🪔 અધ્યાત્મ

    વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    july 2017

    Views: 12590 Comments on અધ્યાત્મ : વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ

    (સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) વિક્રમ સંવત 1950ના ફાગણ સુદિ આઠમ ગુરુવાર તારીખ 15 માર્ચ 1894ના દિવસે જેમણે આત્મત્યાગ ર્ક્યો એવાં અર્વાચીન સમયનાં સંત ક્વયિત્રી[...]

  • 🪔 અધ્યાત્મ

    અધ્યાત્મનું સ્વરૂપ

    ✍🏻 શ્રી ભાણદેવ

    june 2017

    Views: 5720 Comments on અધ્યાત્મ : અધ્યાત્મનું સ્વરૂપ : શ્રી ભાણદેવ

    જીવન સુખની શોધ નથી, સત્યની શોધ છે. જીવનની કૃતાર્થતા સુખપ્રાપ્તિમાં નથી, સત્યપ્રાપ્તિમાં છે. છતાં જાણ્યે અને અજાણ્યે માનવીમાત્ર અરે ! જીવમાત્ર સુખ શોધે છે અને[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીજગન્નાથ રથયાત્રા

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    june 2017

    Views: 7260 Comments on અધ્યાત્મ : શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ

    શ્રીજગન્નાથ રથયાત્રા : સ્વામી પ્રભુસેવાનંદ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ઓરિસાનું પ્રાચીન જગન્નાથ મંદિર જગન્નાથ પુરી હિંદુઓનાં ચાર ધામોમાંનું એક ધામ છે અને મુક્તિદાયિની સપ્ત નગરીઓમાંની એક[...]

  • 🪔 અધ્યાત્મ

    श्रीजगन्नाथाष्टकम्

    ✍🏻 સંકલન

    june 2017

    Views: 4080 Comments on અધ્યાત્મ : श्रीजगन्नाथाष्टकम् : સંકલન

    कदाचित्कालिन्दीतटविपिनसङ्गीतकरवो मुदाभीरीनारीवदनकमलास्वादमधुप: । रमाशम्भुब्रह्मासुरपतिगणेशार्चितपदो जगन्नाथ: स्वामी नयनपथगामी भवतु मे ॥1॥ भुजे सव्ये वेणुं शिरसि शिखिपुच्छं कटितटे दुकूलं नेत्रान्ते सहचरकटाक्षं विलसयन् । सदा श्रीमद्वृन्दावनवसतिलीलापरिचयो जगन्नाथ: स्वामी[...]

  • 🪔 અધ્યાત્મ

    ભામતી

    ✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ

    may 2017

    Views: 5440 Comments on અધ્યાત્મ : ભામતી : શ્રી નાનાભાઈ ભટ્ટ

    (સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી[...]

  • 🪔 અધ્યાત્મ

    ધર્મનાં ત્રણ અંગ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    may 2017

    Views: 4620 Comments on અધ્યાત્મ : ધર્મનાં ત્રણ અંગ : શ્રી મનસુખભાઈ મહેતા

    એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર[...]

  • 🪔 અધ્યાત્મ

    રાધા

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    may 2017

    Views: 5080 Comments on અધ્યાત્મ : રાધા : શ્રી ભક્તિબહેન પરમાર

    વિશ્વનો કોઈપણ કૃષ્ણપ્રેમી માનવ ‘રાધા’ના નામથી અજાણ હોઈ શકે નહીં. પૌરાણિક આધારો એમ સૂચવે છે કે મથુરા નજીકના બરસાના ગામના મુખી વૃષભાનુ અને તેમનાં પત્ની[...]

  • 🪔 અધ્યાત્મ

    સાધના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    april 2017

    Views: 4680 Comments on અધ્યાત્મ : સાધના : શ્રીહર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની[...]

  • 🪔 અધ્યાત્મ

    બંસરી

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    april 2017

    Views: 5890 Comments on અધ્યાત્મ : બંસરી : શ્રી ભક્તિબહેન પરમાર

    જે પ્રેમ કરે છે એના ભાગે પીડા આવે છે. પીડા એ પ્રેમનું પ્રથમ પરિણામ છે. આ પીડા જે જીરવી શકે એને જ છેવટે અમૃત મળે[...]

  • 🪔 અધ્યાત્મ

    સદ્ગુરુ અને શિષ્ય

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    march 2017

    Views: 5000 Comments on અધ્યાત્મ : સદ્ગુરુ અને શિષ્ય : શ્રી હર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી. વળી, શુદ્ધ બુદ્ધિ પણ હોતી નથી કે[...]

  • 🪔 અધ્યાત્મ

    સપનાં જેવો સંસાર

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    march 2017

    Views: 6410 Comments on અધ્યાત્મ : સપનાં જેવો સંસાર : શ્રી ભક્તિબહેન પરમાર

    ‘જન જાગે તો જ સવાર, નહીં તો ઘોર અંધારી રાત!’ આપણું બધું આધ્યાત્મિક સાહિત્ય ‘જાગવા’ની વાત પર ભાર મૂકે છે. જાગવાની સાથે જ સંસારના અટપટા[...]

  • 🪔 અધ્યાત્મ

    નવધા ભક્તિ

    ✍🏻 શ્રી ભક્તિબહેન પરમાર

    february 2017

    Views: 6200 Comments on અધ્યાત્મ : નવધા ભક્તિ : શ્રીભક્તિબહેન પરમાર

    ઈશ્વરને પામવાના અનેક માર્ગો છે. જે માર્ગ ભક્તને ઈશ્વર તરફ દોરી જાય તેને અધ્યાત્મ સાધન કહે છે. ભક્તિ આવું જ એક સાધન છે. ભક્તિ એ[...]

  • 🪔 અધ્યાત્મ

    યોગ વિવરણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    january 2017

    Views: 6630 Comments on અધ્યાત્મ : યોગ વિવરણ : શ્રીહર્ષદભાઈ પટેલ

    ‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે[...]

  • 🪔 અધ્યાત્મ

    માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2016

    Views: 4710 Comments on અધ્યાત્મ : માણિક્ક વાચક (વાચગર) અને શિયાળવાં : ભગિની નિવેદિતા

    (અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]

  • 🪔 અધ્યાત્મ

    સંગીતયોગ

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    September 2016

    Views: 6540 Comments on અધ્યાત્મ : સંગીતયોગ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં[...]

  • 🪔 અધ્યાત્મ

    રોમરોમમાં રામકૃષ્ણ

    ✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી

    august 2016

    Views: 5080 Comments on અધ્યાત્મ : રોમરોમમાં રામકૃષ્ણ : શ્રીપરેશભાઈ વિ. અંતાણી

    ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]

  • 🪔 અધ્યાત્મ

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    august 2016

    Views: 5530 Comments on અધ્યાત્મ : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

    (ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....)   જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    august 2016

    Views: 5290 Comments on અધ્યાત્મ : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન

    કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘અવિરત પ્રવૃત્તિના[...]

  • 🪔 અધ્યાત્મ

    તેજની તરસ

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    june 2016

    Views: 4490 Comments on અધ્યાત્મ : તેજની તરસ : ડૉ. શ્રીઈશ્વરભાઈ પરમાર

    જીવતા જીવને હવા વિના ચાલે નહીં, શ્વાસ લેવા માટે જરૂરી હવા વિના મૂંંઝારાનો પાર ન રહે, જીવતા જીવને ખોરાક વિના પણ ચાલે નહીં. ભૂખ લાગે[...]

  • 🪔 અધ્યાત્મ

    આત્મકલ્યાણનું પ્રથમ સોપાનઃ પ્રાર્થના

    ✍🏻 ડૉ. શ્રીઅરવિન્દ નંદાણિયા

    may 2016

    Views: 5000 Comments on અધ્યાત્મ : આત્મકલ્યાણનું પ્રથમ સોપાનઃ પ્રાર્થના : ડૉ. અરવિંદ એચ. નંદાણિયા

    ભારતીય સંસ્કૃતિ પાસે સંસ્કારનો ભવ્ય વારસો પડેલો છે, જેમાં વિપુલ પ્રમાણમાં ગુણયુક્ત ઉપદેશ, કર્તવ્ય-આજ્ઞા જોવા મળે છે. માનવબુદ્ધિના વિકાસની સાથે જ સંસ્કૃતિનો વિકાસ સંકળાયેલો છે.[...]

  • 🪔 અધ્યાત્મ

    પૂજાનું વિજ્ઞાન-૨

    ✍🏻 સ્વામી પ્રમેયાનંદ

    December 2010

    Views: 2130 Comments on અધ્યાત્મ : પૂજાનું વિજ્ઞાન-૨ : સ્વામી પ્રમેયાનંદ

     સર્વ વિધિઓ બાબતની શાસ્ત્રાજ્ઞાઓનો કાળજીપૂર્વક અભ્યાસ કરતાં જણાશે કે, તે દરેકની પોતાની વિશિષ્ટતા છે અને આ વિધિઓના પૂર્ણજ્ઞાન અને અર્થ સાથે કોઈ પૂજા કરે તો,[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    August 2010

    Views: 1940 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

    ચૈતન્ય તરીકે શ્રીરામકૃષ્ણ હરિસભાના એક કાર્યક્રમમાં ઠાકુરે હાજરી આપી હતી અને ત્યાં જે બન્યું હતું તેનું વર્ણન સ્વામી શારદાનંદે કર્યું છે : હરિસભાના સભ્યો પોતાની[...]

  • 🪔 અધ્યાત્મ

    મારે યુવાનોને આંબવા છે - પ્રેરવા છે

    ✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલકલામ

    August 2010

    Views: 1960 Comments on અધ્યાત્મ : મારે યુવાનોને આંબવા છે – પ્રેરવા છે : ડો. એ.પી.જે. અબ્દુલકલામ

    આપણા સન્માનનીય ભૂતપૂર્વ રાષ્ટ્રપતિશ્રી અને સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક ડો. એ.પી.જે. અબ્દુલ કલામે શ્રી આર.એમ. લાલા લિખિત અંગ્રેજી પુસ્તક ‘ફાઈન્ડીંગ એ પર્પઝ ઈન લાઈફ’માં લખેલ લેખ ‘રિચિંગ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    April 2010

    Views: 1750 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણનાં વિવિધ સ્વરૂપો : સ્વામી ચેતનાનંદ

    શીખ ગુરુ નાનક તરીકે શ્રીરામકૃષ્ણ બુદ્ધ, મહાવીર તીર્થંકર અને શંકર વિશે શ્રીરામકૃષ્ણે સાંભળ્યું હતું અને એમના સંદેશ પર પોતાના કેટલાક બોધને તેમણે આધારિત કર્યો હતો.[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top