Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

2016

Total Articles : 244

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 ભાગવત કથા

    બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ

    ✍🏻 એક સેવક

    october 2016

    Views: 5300 Comments on ભાગવત કથા : બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ : એક સેવક

    મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન[...]

  • 🪔 પ્રેરક કથા

    શાશ્વતની શોધ

    ✍🏻 જયશ્રીબહેન પી. અંજારિયા

    october 2016

    Views: 4850 Comments on પ્રેરક કથા : શાશ્વતની શોધ : જયશ્રીબહેન પી. અંજારિયા

    જ્યારે આપણે દુ :ખમાં કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી શોધવા છતાં પણ પરમાત્મા આપણને ક્યાંય મળતા નથી. પરંતુ આપણે જ્યારે આનંદમગ્ન હોઈએ[...]

  • 🪔 વિવેચના

    સ્વામી વિવેકાનંદ - નૂતન ભારતના પ્રતીક

    ✍🏻 શ્રી ભરત ના. ભટ્ટ

    october 2016

    Views: 5390 Comments on વિવેચના : સ્વામી વિવેકાનંદ – નૂતન ભારતના પ્રતીક : શ્રીભરતભાઈ ના. ભટ્ટ

    સ્વામી વિવેકાનંદ એ રેને'સાં (Renaissance) પછી આરંભાયેલા આધુનિક વિશ્વના મહામાનવ કહેવાય છે. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં ચીનથી ગ્રીસ સુધીના પટ્ટામાં વિશ્વે એક સાથે ૬-૭ યુગપુરુષોને[...]

  • 🪔 પ્રાસંગિક

    મહામાયા અને તેનું રાજ્ય

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    october 2016

    Views: 4410 Comments on પ્રાસંગિક : મહામાયા અને તેનું રાજ્ય : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ,[...]

  • 🪔 ચિંતન

    શાંતિ કેવી રીતે મળે?

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    october 2016

    Views: 4760 Comments on ચિંતન : શાંતિ કેવી રીતે મળે? : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।।[...]

  • 🪔 આરોગ્ય

    લોક જાગૃતિ - ચરક સંહિતા

    ✍🏻 વૈદ્ય શ્રી અમિત તન્ના

    october 2016

    Views: 5660 Comments on આરોગ્ય : લોક જાગૃતિ – ચરક સંહિતા : વૈદ્ય શ્રી અમિત તન્ના

    તબીબી વિજ્ઞાનના પાયામાં મૂળભૂત રીતે આઠ સિદ્ધાંતો રહેલા છે. જે વિજ્ઞાનમાં આ આઠેય સિદ્ધાંતોનું મૂળભૂત સ્થિતિમાં નિરૂપણ કરેલું હોય તેને જ તબીબી વિજ્ઞાન હોવાનો દરજ્જો[...]

  • 🪔 પ્રાસંગિક

    દુર્ગાપૂજા

    ✍🏻 સ્વામી વિનિર્મુક્તાનંદ

    october 2016

    Views: 4250 Comments on પ્રાસંગિક : દુર્ગાપૂજા : સ્વામી વિનિર્મુક્તાનંદ

    (અનુ. કુસુમબહેેન પરમાર) આસો માસના શરદ પ્રભાતે શિશિરથી ભીંજાયેલ નીલપદ્મનું શ્વેત સ્મિત લઈને પ્રત્યેક બંગાળીના દ્વારે આનંદમયી અસુરનાશિની દુર્ગાદેવી પ્રગટ થાય છે. દુર્ગાેત્સવ બંગાળીઓની સર્વશ્રેષ્ઠ[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના

    ✍🏻 સ્વામી પ્રભાનંદ

    october 2016

    Views: 4670 Comments on સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ

    (અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    october 2016

    Views: 4130 Comments on સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

    ૧૧ ત્યાર પછી એકવાર હું જયરામવાટી ગયો. મારી સાથે મોક્ષદા બાબુ હતા. મેં કહ્યું, "મા, હું તમારી પાસેથી જ દીક્ષા લઈશ.' શ્રીશ્રીમાએ કહ્યું, "બેટા, તમારા[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    october 2016

    Views: 4680 Comments on ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

    "મિસ્ટિસિઝમ' અર્થાત્ "અપરોક્ષ અનુભૂતિ' અને એના સાધનપથને ખ્રિસ્તી ધર્મ તથા ઇસ્લામ ધર્મનાં આવશ્યક તથા મહત્ત્વપૂર્ણ અંગ ક્યારેય માનવામાં આવ્યાં નથી. અનેક ખ્રિસ્તી અધ્યાત્મવાદીઓને ખ્રિસ્તીધર્મ સંઘ[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    october 2016

    Views: 4490 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો; તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે,[...]

  • 🪔 સંપાદકીય

    શિવતત્ત્વ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    october 2016

    Views: 9661 Comment on સંપાદકીય : શિવતત્ત્વ : સ્વામી સર્વસ્થાનંદ

    શિવતત્ત્વ ત્રણ નામોથી હિંદુશાસ્ત્રોમાં નિર્દિષ્ટ કરાયું છે- શિવ, શંકર અને શંભુ. આ ત્રણેયનો અર્થ થાય છે- કલ્યાણોનું ઉદ્ગમ, પૂર્ણત : મંગલકારક, પરમ કલ્યાણકારી. આગમ-નિગમમાં ભગવાન[...]

  • 🪔 વિવેકવાણી

    ત્યાગમૂર્તિ હિમાલય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    october 2016

    Views: 5080 Comments on વિવેકવાણી : ત્યાગમૂર્તિ હિમાલય : સ્વામી વિવેકાનંદ

    આપણા પૂર્વજોની આ સ્વપ્નભૂમિ છે, જ્યાં ભારતમાતા પાર્વતીનો જન્મ થયો હતો. આ તે પવિત્ર ભૂમિ છે, જ્યાં આવીને ભારતનો પ્રત્યેક મુમુક્ષુ આત્મા પોતાના જીવનનો અંતિમ[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    october 2016

    Views: 4480 Comments on માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : જેમ જેમ દિવસ ચઢતો ગયો તેમ તેમ ત્યાં એકઠી થયેલી સ્ત્રીઓ એક પછી એક રજા લેવા લાગી. ધીમે ધીમે સાંજ પડી. શ્રીમાએ[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2016

    Views: 4310 Comments on અમૃતવાણી : બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો[...]

  • 🪔 દિવ્યવાણી

    શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    october 2016

    Views: 3830 Comments on દિવ્યવાણી : શ્રીવિવેકાનંદ-કર્મયોગ-સૂત્રશતકમ્ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

    પ્રથમ અધ્યાય : પ્રથમ અંશ योगस्त्वं योगसिद्धिश्च योगगब्यस्त्वमेव हि। योगराड्योगिराट् चैव रामकृष्ण नमोऽस्तु ते।। 1।। હે રામકૃષ્ણ, તમે યોગ છો, યોગસિદ્ધિ પણ તમે જ છો.[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    september 2016

    Views: 4530 Comments on સમાચાર દર્શન : સંકલન

    ગુજરાતના સમાચાર શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા.૧૫ જુલાઈ, ૨૦૧૬, શુક્રવારના રોજ ધો. ૧૦ અને ૧૨ના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં લગભગ ૧૦૦૦ જેટલા[...]

  • 🪔 પ્રેરક કથા

    અસીમ આત્મશ્રદ્ધા

    ✍🏻 શ્રી નલિનભાઈ મહેતા

    september 2016

    Views: 3980 Comments on પ્રેરક કથા : અસીમ આત્મશ્રદ્ધા : શ્રી નલિનભાઈ મહેતા

    આઠ વર્ષની ઉંમરે શાળામાં લાગેલી આગને કારણે સખત રીતે દાઝી ગયેલ રમતવીર ગ્લેન કનિંગહામ. ડાૅક્ટરે ભવિષ્ય ભાખ્યું હતું કે તે હવે ક્યારેય પોતાના પગથી ચાલી[...]

  • 🪔 અધ્યાત્મ

    માતપિતા અને ઇચ્છાશક્તિથી નામ કાઢતો ‘ઉત્તમ’

    ✍🏻 ભગિની નિવેદિતા

    september 2016

    Views: 4310 Comments on અધ્યાત્મ : માણિક્ક વાચક (વાચગર) અને શિયાળવાં : ભગિની નિવેદિતા

    (અનુ. હર્ષદભાઈ પટેલ) આ સંતનો જન્મ મદુરા નજીક થયો હતો. તેના સોળમા વર્ષે તેણે તત્કાલીન બ્રાહ્મણલક્ષી સર્વ ધર્મગ્રંથોનું, ખાસ કરીને શૈવશાસ્ત્રોનું અધ્યયન પૂરું કરી લીધું[...]

  • 🪔 પ્રેરક કથા

    સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    september 2016

    Views: 4350 Comments on પ્રેરક કથા : સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો : શ્રી મનસુખભાઈ મહેતા

    ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી છે. બરાબર એ જ સમયે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    દે તાલ્લી !

    ✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    september 2016

    Views: 4140 Comments on બાલ ઉદ્યાન : દે તાલ્લી ! : પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે

    એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા. ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા કરે. મિત્રોને કહે, ‘ભઈલા આજે[...]

  • 🪔 બાલ જગત

    રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે !

    ✍🏻 શ્રી નિકુંજભાઈ વાગડીયા

    september 2016

    Views: 4210 Comments on બાલ જગત : રમકડાં બાળકોના જીવનની દિશા બદલી શકે ! : શ્રી નિકુંજભાઈ વાગડીયા

    આપણને સાંભળીને ખૂબ જ આશ્ચર્ય થાય કે શું બાળકોનાં રમકડાં તેઓના જીવનને નવી દિશા અને દર્શન આપી શકે છે ? જવાબ ચોક્કસપણે ‘હા’માં જ મળે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન - પ્રત્યાયનની દૃષ્ટિએ

    ✍🏻 ડાંકૃતિ ધોળકિયા

    September 2016

    Views: 4290 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદનું ભાષાપ્રયોજન – પ્રત્યાયનની દૃષ્ટિએ : ડાંકૃતિ ધોળકિયા

    માત્ર થોડાં કદમ આગળ... અને સ્વામી વિવેકાનંદ પોતાના શ્રોતાજનોની સામે ઊભા છે. એક ટાંકણી પડે તો પણ અવાજ આવે એવી નીરવ શાંતિ છવાયેલી છે. વિશાળ[...]

  • 🪔 અધ્યાત્મ

    સંગીતયોગ

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    September 2016

    Views: 6150 Comments on અધ્યાત્મ : સંગીતયોગ : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં[...]

  • 🪔 યુવજગત

    નહીં માફ નીચું નિશાન

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    september 2016

    Views: 5790 Comments on યુવજગત : નહીં માફ નીચું નિશાન : શ્રી ઈશ્વર પરમાર

    મહાકવિ રવીન્દ્રનાથ ઠાકુરનું મંતવ્ય છે કે પ્રત્યેક બાળક એવો સંદેશો લઈને આવે છે કે ભગવાને હજુ માનવીને વિશે આશા ગુમાવી નથી. ખરી વાત છે, ભગવાન[...]

  • 🪔 સંત કથા

    સંત કવિ દાસી જીવણસાહેબ

    ✍🏻 શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    september 2016

    Views: 4920 Comments on સંત કથા : સંત કવિ દાસી જીવણસાહેબ : શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુ

    સતનો મારગ છે શૂરાનો ગામડે ગામડે અને ટીંબે ટીંબે જ્યાં સંત શૂરા અને સતિયુંનાં બેસણાં છે, એવી ગુણીયલ ગુજરાતી ધરતી છે. આ ધરતીને માથે ગામડે[...]

  • 🪔 આરોગ્ય

    સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને?

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    september 2016

    Views: 4800 Comments on આરોગ્ય : સાંઠીકડાની સળી જેવું શરીર સુદ્રઢ કેવી રીતે બને? : ડૉ. પ્રીતિ દવે

    ‘મંકોડી પહેલવાન’ કે ‘સાંઠીકડાની સળી’ જેવા ઉપનામોથી કોઈને નવાજવામાં આવે એટલે તરત સમજી જવાય છે કે સામેવાળી વ્યક્તિનાં દુબળા-પાતળા શરીર તરફ ઈશારો છે. સુડોળ રીતે[...]

  • 🪔 સંગીત કલા

    પ્રાચીન ધ્રુવગાન

    ✍🏻 એક ભક્ત

    september 2016

    Views: 4410 Comments on સંગીત કલા : પ્રાચીન ધ્રુવગાન : એક ભક્ત

    આજે પણ પ્રાસંગિક સંગીતના ક્ષેત્રમાં જેટલી ગીત-શૈલીઓ પ્રચલિત છે તેમાં ધ્રુવગાનને સર્વાધિક પ્રાચીન ગીત-શૈલી માનવામાં આવે છે. પરંતુ ધ્રુવાઓનું સ્વરૂપ શું હતું? તેનો પ્રયોગ કેવી[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    september 2016

    Views: 5630 Comments on સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) (ગયા અંકમાં શ્રીરામકૃષ્ણ પરમહંસનું ધ્યાન કરવાની ત્રિવિધ રીતો અને કથામૃતમાં ચારેય યોગના સમન્વયના નિર્દેશની વિશિષ્ટતા વિશે વાંચ્યુંંં, હવે આગળ....) ૨૬-૫-૧૯૫૯ (સવારના[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    september 2016

    Views: 4510 Comments on ધ્યાન : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

    (ગયા અંકમાં ઇન્દ્રિય-જ્ઞાનની વ્યર્થ મહત્તા અને પુસ્તકીય જ્ઞાનની અપર્યાપ્તતા વિશે વાચ્યુંુંં, હવે આગળ....) અતિચેતન અનુભૂતિના સ્તર ઇન્દ્રિય વિષયભોગોથી મળતું સુખ અનંત દુ :ખનું જનક છે.[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2016

    Views: 5220 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ; સાધુ સંગ[...]

  • 🪔 સંપાદકીય

    નિરપેક્ષવૃત્તિ

    ✍🏻 સ્વામી સર્વસ્થાનંદ

    september 2016

    Views: 4370 Comments on સંપાદકીય : નિરપેક્ષવૃત્તિ : સ્વામી સર્વસ્થાનંદ

    ‘તો પણ એક વાત કહું છું, દીકરી ! શાંતિ જોઈતી હોય તો કોઈનો દોષ ન જોતી; પોતાનો જ દોષ જોવો, જગતને પોતાનું કરી લેતાં શીખ,[...]

  • 🪔 વિવેકવાણી

    આત્મશ્રદ્ધા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    september 2016

    Views: 5060 Comments on વિવેકવાણી : આત્મશ્રદ્ધા : સ્વામી વિવેકાનંદ

    જો હું આટલું બધું કરી શક્યો હોઉં તો તમે તો અનેકગણું વધારે કરી શક્શો ! માટે ઊઠો અને જાગો; દુનિયા તમને બોલાવી રહી છે. ભારતના[...]

  • 🪔 માતૃવાણી

    દિવ્ય આકર્ષણ

    ✍🏻 શ્રીમા શારદાદેવી

    september 2016

    Views: 4470 Comments on માતૃવાણી : દિવ્ય આકર્ષણ : શ્રીમા શારદાદેવી

    સરયૂબાલાદેવીની નોંધ : ૩ આૅગસ્ટ, ૧૯૧૧ અમે ઘેર પહોંચ્યાં. . . .ગંગા નદીએથી પાણીનો જે નાનો ઘડો તેઓ ભરી આવ્યાં હતાં તે ઘડો પ્રાર્થના ખંડમાં[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-શરણાગતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2016

    Views: 4280 Comments on અમૃતવાણી : ઈશ્વર-શરણાગતિ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે[...]

  • 🪔 દિવ્યવાણી

    માંડૂક્યોપનિષદ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    september 2016

    Views: 3350 Comments on દિવ્યવાણી : માંડૂક્યોપનિષદ : શ્રી આદિશંકરાચાર્ય કૃત

    तस्मै स होवाच। इहैवान्तःशरीरे सोम्य स पुरुषो यस्मिन्नेताः षोडशकला प्रभवन्तीति ।।6.2।। આ પૂર્વેના મંત્રમાં સુકેશા ઋષિએ સોળ કળાવાળા પુરુષ અંગેના જ્ઞાન વિષયક અલ્પજ્ઞતા અને વધુમાં[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    August 2016

    Views: 4110 Comments on સમાચાર દર્શન : સંકલન

    સ્વચ્છ ભારત અભિયાન કાંકુડગાચ્છી : આ કેન્દ્રના ૪૦ વ્યકિતઓએ માણિકકલા મેઈન રોડ અને ત્યાંની કેટલીક ગલીઓની સફાઈ ૨૬ જૂનના રોજ કરી હતી. નાગપુર : વિશ્વ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શિવભક્ત કણ્ણપ

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 2016

    Views: 4630 Comments on બાલ ઉદ્યાન : શિવભક્ત કણ્ણપ : ભગિની નિવેદિતા

    અતિ પ્રાચીન કાળમાં પોતાના દિવસો શિકારમાં વ્યતીત કરતો જંગલનો અધિનાયક રહેતો હતો. એને લીધે જંગલ તેના કૂતરાઓના ભસવાથી અને તેના સેવકોના ચિત્કારોથી ગૂંજતું રહેતું હતું.[...]

  • 🪔 યુવજગત

    તમે સર્વ શક્તિમાન છો

    ✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી

    september 2016

    Views: 5970 Comments on યુવજગત : તમે સર્વ શક્તિમાન છો : શ્રીકૌશિકભાઈ ગોસ્વામી

    સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ[...]

  • 🪔 મૂલ્યલક્ષી શિક્ષણ

    ચિલ્ડ્રન યુનિવર્સિટી

    ✍🏻 શ્રી નિકુંજભાઈ વાગડીયા

    august 2016

    Views: 5060 Comments on મૂલ્યલક્ષી શિક્ષણ : ચિલ્ડ્રન યુનિવર્સિટી : શ્રીનિકુંજ વાગડીયા

    મિત્રો ! યુનિવર્સિટી શબ્દનું શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ વિશ્વવિદ્યાલય થાય છે. વિશ્વવિદ્યાલય કે યુનિવર્સિટીને સામાન્ય રીતે ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી સંસ્થાના સ્વરૂપમાં જ જોવામાં આવે છે.[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    august 2016

    Views: 5030 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે, -ધ્રુવ :-૧ પંચ મહાભૂત પરિબ્રહ્મ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભક્તવત્સલ ભગવાન

    ✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    august 2016

    Views: 4900 Comments on પ્રાસંગિક : ભક્તવત્સલ ભગવાન : શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ

    મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં[...]

  • 🪔 પ્રેરણાં

    શિક્ષણ એટલે ?

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    august 2016

    Views: 4420 Comments on પ્રેરણાં : શિક્ષણ એટલે ? : શ્રીહરેશભાઈ ધોળકિયા

    એકવીસમી સદી જેમ જેમ આગળ વધતી જાય છે, તેમ તેમ વિશ્વનો આત્યંતિક વિકાસ થતો જાય છે. પરિણામે શિક્ષણનો પણ વિકાસ થતો જાય છે. આજે વિદ્યાર્થીઓને[...]

  • 🪔 પ્રાસંગિક

    ગણતંત્ર

    ✍🏻 શ્રી ઈશ્વર પરમાર

    august 2016

    Views: 5110 Comments on પ્રાસંગિક : ગણતંત્ર : શ્રીઈશ્વર પરમાર

    માનવ સામાજિક પ્રાણી છે. એ એકલો રહી શકે નહીં. એકલા રહેવાનું એને પરવડે પણ નહીં; કેમ કે એની જરૂરિયાતો ઘણી છે; એને ખોરાક જોઈએ, એને[...]

  • 🪔 સંશોધન

    શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી - પૂજા

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    august 2016

    Views: 5140 Comments on સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ દ્વારા મયૂરમુકુટધારી – પૂજા : સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ઈ.૧૮૮૪માં કોલકાતામાં આયોજિત શ્રીકૃષ્ણોત્સવમાં શ્રીરામકૃષ્ણ સહભાગી થયેલ તે પ્રસંગની વાતો લેખકે અહીં પ્રસ્તુત કરી છે.) જો તમે બડાબજારના માર્ગાે ઉપર પસાર થયા હો તો તે[...]

  • 🪔 વિજ્ઞાન

    તુલસી

    ✍🏻 ડૉ. પ્રીતિબહેન એચ. દવે

    August 2016

    Views: 3880 Comments on વિજ્ઞાન : તુલસી : ડૉ. પ્રીતિબહેન દવે

    ભગવાન શ્રીકૃષ્ણની લીલાઓથી ઓપતો પ્રદેશ એટલે વૃંદાવન. ખુદ ભગવાનના લીલાસ્થાનનું નામકરણ જે વનસ્પતિના નામના આધારે થયું એ વૃંદા એટલે કે તુલસી પોતે કેટલી બહુમૂલ્ય હશે[...]

  • 🪔 અધ્યાત્મ

    રોમરોમમાં રામકૃષ્ણ

    ✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી

    august 2016

    Views: 4770 Comments on અધ્યાત્મ : રોમરોમમાં રામકૃષ્ણ : શ્રીપરેશભાઈ વિ. અંતાણી

    ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]

  • 🪔 સંસ્મરણ

    સારગાછીની સ્મૃતિ

    ✍🏻 સ્વામી સુહિતાનંદ

    august 2016

    Views: 4020 Comments on સંસ્મરણ : સારગાછીની સ્મૃતિ : સ્વામી સુહિતાનંદ

    (અનુવાદક : કુસુમબહેન પરમાર) ( ગયા અંકમાં આપણે શ્રીરામકૃષ્ણ પરમહંસના સ્વરૂપની અનન્યતા વિષયક એક અનોખું વિશ્લેષણ જોયુંં, હવે આગળ....) ૧૯-૦૫-૧૯૫૯ સવારના ૧૦.૩૦ વાગ્યા છે. એક[...]

  • 🪔 અધ્યાત્મ

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    august 2016

    Views: 5230 Comments on અધ્યાત્મ : ધ્યાન અને આધ્યાત્મિક જીવન : સ્વામી યતીશ્વરાનંદ

    (ગયા અંકમાં આપણે દેહ- આત્મા તેમજ દર્શન, સાક્ષાત્કાર અને ધર્મનું ચિંતનાત્મક વિશ્લેષણ જોયુંં, હવે આગળ....)   જાગ્રત અવસ્થામાં આપણે અનેક બાબતો જોઈએ છીએ અને એ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 એક ચિંતન

    august 2016

    Views: 4890 Comments on અધ્યાત્મ : શ્રીમદ્ ભગવદ્ ગીતા : એક ચિંતન

    કોઈપણ વ્યક્તિ કર્મ કર્યા સિવાય ક્ષણ પણ રહી શકતી નથી. સ્વામી વિવેકાનંદ આ ખ્યાલને અત્યંત સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે, ‘અવિરત પ્રવૃત્તિના[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top