🪔
સ્વામી વિવેકાનંદનો વ્યંગવિનોદ
✍🏻 બ્રહ્મચારી અમિતાભ
January 2011
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી બ્રહ્મચારી અમિતાભના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે પ્રસ્તુત છે. - સં)[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ભારતીય નારીનો આદર્શ
✍🏻 પ્ર્રવ્રાજિકા આત્મપ્રાણા
January 2011
(અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત હિંદી ગ્રંથ ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’માંથી સારદા મઠના વરિષ્ઠ સંન્યાસિની પ્રવ્રાજિકા આત્મપ્રાણાના લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો અનુવાદ અત્રે[...]
🪔
સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૧
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
January 2011
ઉન્નત પડછંદ - સંઘેડા, ઉતાર કાયા, ભેદક - ઓજસ્વી - વિશાળ નયનો અને મેઘગંભીર અવાજ, ધરાવતા સ્વામી વિવેકાનંદ રાજાધિરાજ જેવા પ્રભાવક અને શક્તિશાળી વ્યક્તિત્વથી સમ્પન્ન[...]
🪔
બુંદેલોની આનબાન
✍🏻 રામેશ્વર તાંતિયા
January 2011
૧૯૬૧ની વાત છે. ચિરગામથી રાષ્ટ્રકવિ મૈથિલીશરણજી અને સિયારામ શરણજીની સાથે ઇતિહાસ-પ્રસિદ્ધ બુંદેલાની રાજધાની ઓરછા જોવા ગયા. ત્યાંના કિલ્લામાં અને મહેલોમાં સેંકડો વર્ષ પહેલાંની તોપો અને[...]
🪔
સત્સંગનું ફળ
✍🏻 પ્રવ્રાજિકા વેદાંતપ્રાણા
January 2011
કેટલી બધી દંતકથાઓ ભારતના માર્ગે, પ્રદેશોમાં અને પ્રત્યેક મનુષ્યોના મુખમાંથી વહેતી રહી છે. તેનો કોઈ પાર નથી. બધા શિક્ષિતો પાસે પહોંચતી નહિ, પરંતુ વાર્તાના માધ્યમથી[...]
🪔 શાસ્ત્ર
કઠોપનિષદ
✍🏻 સ્વામી લોકેશ્વરાનંદ
January 2011
द्वितीय प्रश्न બીજો અધ્યાય - ત્રીજી વલ્લી ऊर्ध्वमूलोऽवाक्शाख एषोऽश्वत्थः सनातनः। तदेव शुक्रं तद्ब्रह्म तदेवामृतमुच्यते। तस्मिँल्लोकाः श्रिताः सर्वे तदु नात्येति कश्चन । एतद् वै तत् ॥[...]
🪔 સંપાદકીય
આધુનિક જગત માટે કેળવણીની કળા-૧
✍🏻 સ્વામી સર્વસ્થાનંદ
January 2011
નવા નવા યુગ પ્રમાણે નવી જ્ઞાનની વિકસતી અને વિસ્તૃત માહિતી તેમજ તેને વિદ્યાર્થીજગત સુધી પહોંચાડવાનાં ભિન્ન ભિન્ન ઉપકરણોનો વિકાસ આજના શિક્ષણજગત માટે થઈ રહ્યો છે.[...]
🪔 વિવેકવાણી
અનાસક્તિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 2011
આપણે સપડાઈ જઈએ છીએ. કેવી રીતે? આપણે જે આપીએ છીએ તેનાથી નહીં, પણ જેની અપેક્ષા રાખીએ છીએ તેનાથી. આપણા પ્રેમના બદલામાં આપણને દુ:ખ મળે છે;[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2011
નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 2011
प्रिया न्याय्या वृत्तिर्मलिनमसुभङ्गेप्यसुकरम् । असन्तो नाभ्यर्च्याः सुहृदपि न याच्यः कृशधनः ॥ विपद्युचै: स्थेयं पदमनुविधेयं च महतां । सतां केनोद्दिष्टं विषममसिधाराव्रतमिदम् ॥ આજીવિકાનો માર્ગ ન્યાયયુક્ત અને[...]



