Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

1999

Total Articles : 161

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 મૅનૅજમૅન્ટ

    શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ

    ✍🏻 જી. નારાયણ

    September 1999

    Views: 3220 Comments on મૅનૅજમૅન્ટ : શ્રીકૃષ્ણ : જાહેર માનવીય સંબંધોનું પૂર્ણરૂપ : જી. નારાયણ

    ૧. જાહેર-માનવીય સંબંધોને સમૃદ્ધ કરવા, વિકસિત કરવા, નિભાવવા, સુધારવા, વાસ્તવિકતાઓને સમજવી અને સદ્વર્તનને નક્કી કરવાં જોઈએ. ૨. જરૂરતના આધારે પ્રદાન, મૂલ્યોની વૃદ્ધિ કરતાં પ્રયાસો અને[...]

  • 🪔 સાધના

    જપ—સાધના

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    September 1999

    Views: 2320 Comments on સાધના : જપ—સાધના : સ્વામી યતીશ્વરાનંદ

    બ્રહ્મલીન સ્વામી યતીશ્વરાનંદજીનો હિન્દીમાં પ્રકાશિત ગ્રંથ ‘धर्मजीवन तथा साधना’માંથી સાભાર -સં. જપ એટલે શું? પરમાત્માના નામને વારંવાર રટ્યા કરવું - તે જપ કહેવાય છે. નામ[...]

  • 🪔 પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે

    શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    September 1999

    Views: 5550 Comments on પ્રાસંગિક : શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે : શ્રીકૃષ્ણ અને શ્રીરામકૃષ્ણ : દુષ્યંત પંડ્યા

    મત્સ્યથી શ્રીકૃષ્ણ સુધીના અવતારોનો મેળ વૈજ્ઞાનિક દૃષ્ટિવાળા કેટલાક લોકો ઉત્ક્રાંતિના વૈજ્ઞાનિક સિદ્ધાંત સાથે બેસાડે છે. એમ માનીએ તો, બુદ્ધ અને કલ્કિ અવતારોમાં એ ઉત્ક્રાંતિ કેમ[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 સુરેન્દ્રનાથ સરકાર

    September 1999

    Views: 6350 Comments on વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સુરેન્દ્રનાથ સરકાર

    ૧૯૧૦ની નાતાલની રજાઓમાં, કોઠારમાં મેં પ્રથમ વાર પૂજ્ય માને જોયાં. શિલોંગના બે ભક્તો, શ્રી હેમંત મિત્ર અને શ્રી વીરેંદ્ર મજુમદાર મારી સાથે આવ્યા હતા. એ[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૮

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    September 1999

    Views: 8510 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૮ : સ્વામી રંગનાથાનંદ

    ઈશ ઉપનિષદ — ૧ બધાં ઉપનિષદોમાં હંમેશાં પ્રથમ ગણાતા ઈશ ઉપનિષદનું ખાસ મહત્ત્વ છે. તે એ છે કે, આ ઉપનિષદના આદિ શ્લોકનું કથન બીજા દરેક[...]

  • 🪔 સંપાદકીય

    ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    September 1999

    Views: 2470 Comments on સંપાદકીય : ‘ધ્યાન કરવું મનમાં, વનમાં ને ખૂણામાં’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માં શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરપ્રાપ્તિના ઉપાયો બતાવતી વખતે કહે છે: ‘ધ્યાન કરવું ‘મનમાં, વનમાં અને ખૂણામાં’. વનમાં કે ખૂણામાં ધ્યાન કરતી વખતે ધ્યાન તો મન દ્વારા[...]

  • 🪔 વિવેકવાણી

    ઊભા થાઓ અને સબળ બનો

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    September 1999

    Views: 4390 Comments on વિવેકવાણી : ઊભા થાઓ અને સબળ બનો : સ્વામી વિવેકાનંદ

    અસહાયતાની લાગણી અનુભવવી એ ભયંકર ભૂલ છે. કોઈની પાસે સહાય માગો નહીં. આપણે જ આપણા પોતાના સહાયક છીએ. આપણે જો આપણી જાતને સહાય ન કરી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 1999

    Views: 2300 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ

    ૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    September 1999

    Views: 1890 Comments on દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

    श्रीरामकृष्ण - चरितस्य तु बिन्दुमात्रं यस्संपिबेत् सकृदपि स्पृहया पुनस्सः । मूर्खोऽपि नान्यचरितं मनसापि भुङ्ते तत्तादृशी तदनुपाधिक- वश्यशक्तिः ॥ २५ ॥ શ્રીરામકૃષ્ણ ચરિતામૃત બિંદુમાત્ર, જે એકવાર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    August 1999

    Views: 1940 Comments on સમાચાર દર્શન

    રાહત સેવા કાર્ય પશ્ચિમ બંગાળ : રામકૃષ્ણ મિશન મનસાદ્વિપ કેન્દ્ર દ્વારા સાગર દ્વિપના કચુબેરિયાના ફૂલબારી ગામના પૂર અને વાવાઝોડાગ્રસ્ત લોકો માટે પ્રાથમિક રાહત સેવકાર્ય શરૂ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    August 1999

    Views: 3640 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) શ્રી રઘુવીરની માળાધારણ જય જય રામકૃષ્ણ વાંછા કલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી એ સહુને[...]

  • 🪔 સંસ્થા પરિચય

    સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    August 1999

    Views: 3540 Comments on સંસ્થા પરિચય : સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું : મનસુખભાઈ મહેતા

    રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન[...]

  • 🪔 વ્યક્તિત્વ-વિકાસ

    પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    August 1999

    Views: 3880 Comments on વ્યક્તિત્વ-વિકાસ : પુરુષાર્થ માનવને અલૌકિક માનસશક્તિ બક્ષે છે : સ્વામી જગદાત્માનંદ

    વિશ્વના ઇતિહાસ પર નજર નાખો અને તમને ખ્યાલ આવશે કે જેમણે મહાન સિદ્ધિ હાંસલ કરી છે તેમણે એ બધું સ્વપુરુષાર્થથી જ હાંસલ કર્યું છે. એ[...]

  • 🪔 દેશપ્રેમ

    રાષ્ટ્રીયતાને આહ્વાન

    ✍🏻 ભગિની નિવેદિતા

    August 1999

    Views: 3740 Comments on દેશપ્રેમ : રાષ્ટ્રીયતાને આહ્વાન : ભગિની નિવેદિતા

    ‘Complete works of Sister Nivedita' Vol. 4, Pg. No. 295’પરથી આ લખાણ લીધું છે. શ્રી દુષ્યંત પંડ્યાનું આ ગુજરાતી અનુસર્જન સૌ ભારતવાસીઓને સાચી દેશદાઝ માટે[...]

  • 🪔 ચરિત્રકથા

    ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર

    ✍🏻 સ્વામી પૂર્ણાત્માનંદ

    August 1999

    Views: 7570 Comments on ચરિત્રકથા : ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદનું વજ્ર : સ્વામી પૂર્ણાત્માનંદ

    સ્વામી પૂર્ણાત્માનંદજી રામકૃષ્ણ મઠની બંગાળી માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના સંપાદક છે. વજ્રસમા ભગિની નિવેદિતાની ચરિત્રકથા આ અંકના મુખપૃષ્ઠ પર આપેલ વજ્રની વ્યાખ્યા સુપેરે પ્રગટ કરે છે.[...]

  • 🪔 પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે

    સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    August 1999

    Views: 3670 Comments on પ્રાસંગિક : સ્વાધીનતાદિન પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : ભારતની રાષ્ટ્રીયતાના પયગંબર : સ્વામી જિતાત્માનંદ

    સ્વામી વિવેકાનંદે રામનદમાં પહેલી વાર પગ મૂક્યો અને નટરાજ શિવના તાંડવના તાલમાં ભારતની પુનર્જાગૃતિનું ગીત લલકાર્યું તે પળથી, ભારતની હજારો વર્ષની નિદ્રા દૂર થઈ અને[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    August 1999

    Views: 7230 Comments on વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી શાંતાનંદ

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૭

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    August 1999

    Views: 7640 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૭ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) વિસ્તૃત પાયે કેળવણીની જરૂર ભારતીય સંસ્કૃતિ આજે પણ સમર્થ હોય તો, તે એ કારણે કે વિજ્ઞાન અને ટૅક્નોલૉજીના આજના ખૂબ આગળ વધેલા યુગમાં[...]

  • 🪔 સંપાદકીય

    વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    August 1999

    Views: 2240 Comments on સંપાદકીય : વર્તમાન ભારતને સ્વામી વિવેકાનંદનો સંદેશ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ભારતે તેની સ્વતંત્રતાની સુવર્ણજયંતિ તો ઊજવી. હવે આ પંદરમી ઑગસ્ટે તે પોતાનો સ્વતંત્રતાનો બાવનમો જન્મોત્સવ મનાવી રહ્યું છે, પણ લોકોમાં નથી ઉમંગ કે નથી ઉલ્લાસ[...]

  • 🪔 વિવેકવાણી

    ભારતનું ભાવિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    August 1999

    Views: 3920 Comments on વિવેકવાણી : ભારતનું ભાવિ : સ્વામી વિવેકાનંદ

    શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે; ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે;[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 1999

    Views: 2720 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બંધનમાં માનવી : શ્રીરામકૃષ્ણદેવ

    ૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. ૨૯. દરેક ઉપાધિના વધારા[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    August 1999

    Views: 1950 Comments on દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

    घ्रात्वा सकृत्तव पदांबुज - दिव्यगन्धं नारायण प्रभृतयो बुधसार्वभौमाः । सद्यस्समुज्झित- गृहादिसमस्त बन्धाः प्रव्रज्य घोरतपसे विपिनं प्रजग्मुः ॥२२॥ સૂંઘી પદામ્બુજ સુગંધ જ એકવાર, નારાયણાદિ સુજનો બહુ[...]

  • 🪔

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    July 1999

    Views: 2260 Comments on સંકલન : પ્રતિભાવો

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’નો જાન્યુ. ’૯૯નો અંક રસપૂર્વક વાંચી ગયો. આધ્યાત્મિક જ્ઞાનપ્રદ કૃતિઓ વિશેષ ગમી. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સતત ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી હાર્દિક શુભેચ્છા પાઠવું છું. મુખપૃષ્ઠ[...]

  • 🪔 સમાચાર દર્શન

    ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ

    ✍🏻 સંકલન

    July 1999

    Views: 2080 Comments on સંકલન : સમાચાર દર્શન : ઉદ્ઘાટન-અનાવરણ-સમારોહ

    * રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજે ૧૫મી એપ્રિલે નવેસરથી મરામત થયેલા બેલુર મઠમાં આવેલા લૅગૅટ હાઉસનું ઉદ્‌ઘાટન કર્યું હતું. અહીં શ્રી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    July 1999

    Views: 3220 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) સાધુ વેશ ધારણ અને ઐશ્વર્ય પ્રદર્શન જય જય રામકૃષ્ણ વાંછાકલ્પતરુ, જય જય ભગવાન જગતના ગુરુ; જય જય રામકૃષ્ણ તણા ભક્તગણ, યાચું રજ ચોંટેલી[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 1999

    Views: 8190 Comments on તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) આ રાજયોગના વ્યવસ્થાપક સૂત્રકાર પતંજલિના જીવન વિશે આપણે તો ફક્ત એટલું જ જાણીએ છીએ કે તેઓ યોગસૂત્રોના પ્રણેતા હતા. એથી વિશેષ માહિતી આપણી[...]

  • 🪔 વ્યક્તિત્વ-વિકાસ

    શક્તિની પ્રતિમૂર્તિ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    July 1999

    Views: 1980 Comments on વ્યક્તિત્વ-વિકાસ : શક્તિની પ્રતિમૂર્તિ : સ્વામી જગદાત્માનંદ

    બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં લખાયેલ ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ ના અંગ્રેજી અનુવાદ ‘Gospel[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    એ છે જગદંબાની સખી - ૩

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    July 1999

    Views: 2380 Comments on જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૩ : જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે[...]

  • 🪔 ગુરુ પૂર્ણિમા પ્રસંગે

    સ્વામી વિવેકાનંદ : પયગંબર - ગુરુ અને ત્રાતા તરીકે

    ✍🏻 સ્વામી જિતાત્માનંદ

    July 1999

    Views: 2300 Comments on ગુરુ પૂર્ણિમા પ્રસંગે : સ્વામી વિવેકાનંદ : પયગંબર – ગુરુ અને ત્રાતા તરીકે : સ્વામી જિતાત્માનંદ

    ‘નરેન જગતને બોધ આપશે ને ત્યારે, ઈશ્વરના અવાજથી એ અહીં અને પરદેશમાં ગર્જના કરશે.’ ‘જ્ઞાનની ખુલ્લી તલવાર સાથે એ ચાલે છે. એની સમીપ જે કંઈ[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી શાંતાનંદ

    July 1999

    Views: 6290 Comments on વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : સ્વામી શાંતાનંદ

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૬

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    July 1999

    Views: 8430 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૬ : સ્વામી રંગનાથાનંદ

    આપણો આધ્યાત્મિક વારસો આ ઈન્સ્ટિટયૂટ ઑફ કલ્ચરમાં અગાઉ આપેલાં પ્રવચનોને પ્રસંગે હું તમારી સમક્ષ આવ્યો છું તેના કરતાં આજે સાંજે જુદી રીતે આવું છું. એ[...]

  • 🪔 સંપાદકીય

    ધ્યાનમાં મન કેમ લાગતું નથી?

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    July 1999

    Views: 3180 Comments on સંપાદકીય : ધ્યાનમાં મન કેમ લાગતું નથી? : સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘સ્વામીજી, એક પ્રાઈવેટ વાત કરવી છે.’ ‘કહો, શી સમસ્યા છે?’ ‘જ્યારે ધ્યાન કરવા બેસું છું, ત્યારે ધ્યાનમાં મન લાગતું નથી. મન ભટકવા લાગે છે. અનેક[...]

  • 🪔 વિવેકવાણી

    ધર્મ અને તેનું આચરણ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    July 1999

    Views: 4010 Comments on વિવેકવાણી : ધર્મ અને તેનું આચરણ : સ્વામી વિવેકાનંદ

    ઇતિહાસ તરફ નજર નાખતાં આપણને જણાય છે કે જે ટુકડો ટકી રહેવા માટે યોગ્ય હશે તેજ ઊગરશે; અને ટકી રહેવાને યોગ્ય બનાવનાર ‘ચારિત્ર્ય’ સિવાય બીજું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવીનું સાચું સ્વરૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 1999

    Views: 2980 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ

    ૨૨. પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    July 1999

    Views: 2000 Comments on દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

    मूर्तस्समाधिरिव रूपवती दयेव दृश्यः प्रमोद इव सावयवा सुधेव । धर्मो वपुर्धर इव श्रुतिरंशिनीव मोक्षो घनायित इव त्वमहो विभासि ॥१९॥ આ તેજ છે વિલસતું તમ દૃશ્ય[...]

  • 🪔 સમાચાર દર્શન

    શ્રીરામકૃષ્ણ મિશન - પોરબંદર દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન

    ✍🏻 સંકલન

    June 1999

    Views: 2000 Comments on સંકલન : સમાચાર દર્શન : શ્રીરામકૃષ્ણ મિશન – પોરબંદર દ્વારા વાર્ષિકોત્સવનું આયોજન

    શ્રીરામકૃષ્ણ મિશન-પોરબંદરનો પ્રથમ વાર્ષિકોત્સવ તા. ૧૯, ૨૦ અને ૨૧મી એપ્રિલના દિવસોએ ઉજવવામાં આવ્યો હતો. પ્રથમ દિવસના વ્યાખ્યાનમાં ‘એકવીસમી સદી માટે શ્રીરામકૃષ્ણનો સંદેશ’ આ વિશે લીંબડી[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    June 1999

    Views: 4120 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

    (ગતાંકથી આગળ) સરીયામ વાટે હતું વિપ્ર કેરું ઘર; નીકળતા ત્યાંથી સાધુ સંતો નિરંતર. ત્યાં થઈને વાટ જગન્નાથપુરી જાય; થાક્યા પાક્યા યાત્રાળુઓ વિસામો ત્યાં ખાય. ભૂખ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    સંન્યાસીનું ગાન

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    June 1999

    Views: 6500 Comments on કાવ્યાસ્વાદ : સંન્યાસીનું ગાન : દુષ્યંત પંડ્યા

    જાગ ઓ સૂર તું! દૂરે ગાન જન્મ્યું હતું જહીં, સંસારી પાસ ઢૂકે ના; ગિરિની કંદરા મહીં, વનની વીથિકાઓમાં, જ્યાંની નીરવ શાંતિને નિશ્વાસ વાસના કેરો, વિત્તનો,[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 1999

    Views: 6390 Comments on તત્ત્વજ્ઞાન : સ્વામી વિવેકાનંદ અને પતંજલિનાં યોગસૂત્રો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ત્રણેક હજાર વરસથી ચાલી આવતી અને વિકસિત થતી રહેલી ભારતીય તત્ત્વજ્ઞાનની અનેકવિધ શાખા-પ્રશાખાઓનું હકારાત્મક સંકલન અને સમન્વય કરીને તત્ત્વજ્ઞાનનો એક અનન્ય અને ભવ્ય મહાલય, વેદાન્તના[...]

  • 🪔 વ્યક્તિત્વ-વિકાસ

    મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ

    ✍🏻 સ્વામી જગદાત્માનંદ

    June 1999

    Views: 1950 Comments on વ્યક્તિત્વ-વિકાસ : મનની એકાગ્રતા અને સમસ્યાઓનો ઉકેલ : સ્વામી જગદાત્માનંદ

    બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી યતીશ્વરાનંદજી મહારાજના શિષ્ય સ્વામી જગદાત્માનંદજી સિંગાપોર આશ્રમના અધ્યક્ષ છે. મૂળ કન્નડ ભાષામાં બે ભાગમાં પ્રસિદ્ધ થયેલા ગ્રંથ ‘બદુકલુ કલિયિરિ’ના અંગ્રેજી અનુવાદ ‘Gospel[...]

  • 🪔 જીવન-ચરિત્ર

    એ છે જગદંબાની સખી - ૨

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    June 1999

    Views: 2290 Comments on જીવન-ચરિત્ર : એ છે જગદંબાની સખી – ૨ : જ્યોતિબહેન થાનકી

    રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી[...]

  • 🪔 વાર્તાલાપ

    શ્રી શ્રીમાનાં સંસ્મરણો

    ✍🏻 ક્ષીરોદબાલા રૉય

    June 1999

    Views: 7300 Comments on વાર્તાલાપ : શ્રી શ્રીમાનાં સંસ્મરણો : ક્ષીરોદબાલા રૉય

    મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી[...]

  • 🪔 ઉપનિષદામૃત

    આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ - ૫

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    June 1999

    Views: 7570 Comments on ઉપનિષદામૃત : આધુનિક માનવ માટે ઉપનિષદોનો સંદેશ – ૫ : સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) ‘આ જ્ઞાન સ્વામી વિવેકાનંદને જ્ઞાન અને ભક્તિથી વિમુખ નહીં પણ તેમને વ્યક્ત કરતા કર્મના બોધ આપનાર મહાન ગુરુ બનાવે છે. એમની દૃષ્ટિએ સાધુને[...]

  • 🪔 સંપાદકીય

    ‘ભજન કરો રે મનવા, દિન-રાત’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    June 1999

    Views: 2090 Comments on સંપાદકીય : ‘ભજન કરો રે મનવા, દિન-રાત’ : સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદ જ્યારે શ્રીરામકૃષ્ણદેવને મળવા દક્ષિણેશ્વર આવતા ત્યારે ઘણી વાર તેઓ તેમની પાસે ભજન ગવડાવતા. નરેન્દ્રનાથના મધુર કંઠે ગવાતાં ભજનોથી શ્રીરામકૃષ્ણ ઘણી વાર સમાધિમાં ડૂબી[...]

  • 🪔 વિવેકવાણી

    અડગ શ્રદ્ધા અને આદર્શ નિષ્ઠા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    June 1999

    Views: 4360 Comments on વિવેકવાણી : અડગ શ્રદ્ધા અને આદર્શ નિષ્ઠા : સ્વામી વિવેકાનંદ

    જે સમાજમાં નૈતિક ઉત્સાહ લગભગ બધો જ મરી પરવાર્યો છે, જે સમાજમાં પોતાના ભાવિ વિકાસની બાબતો પ્રત્યે કેવળ જડતા પ્રવર્તે છે; અને જે સમાજ પોતાના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવીનું સાચું સ્વરૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 1999

    Views: 3330 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીનું સાચું સ્વરૂપ : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંઓની કશી કીમત નથી. એ જ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    June 1999

    Views: 1930 Comments on દિવ્યવાણી : સ્વામી તપસ્યાનંદ

    महेशभावस्तव हृद्य एव मनुष्य भावस्तु ततोऽपि हृद्यः । आद्ये गभीरे हृदयं विषक्तं सौम्ये द्वितीये तु मनः प्रलीनम् ॥१४॥ મને ગમે છે તવ ઈશભાવ, તેથી ય[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    May 1999

    Views: 2010 Comments on સંકલન : સમાચાર દર્શન

    મહાત્મા ગાંધીની ૧૨૫મી જન્મજયંતીના ઉપલક્ષ્યમાં ૧૯૯૫ના વર્ષથી ગાંધીજીના આદર્શો સાથે વિશ્વના કોઈ પણ દેશમાં શાંતિ, અહિંસાને માર્ગે ચાલીને નિઃસ્વાર્થભાવે સમાજના પીડિત-દલિત લોકોમાં સામાજિક ન્યાય, શાંતિ,[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ગાથા

    ✍🏻 અક્ષયકુમાર સેન

    May 1999

    Views: 4060 Comments on અધ્યાત્મ : શ્રીરામકૃષ્ણ ગાથા : અક્ષયકુમાર સેન

    શ્રીરામકૃષ્ણ - પુરાણ (ગતાંકથી આગળ) ગર્ભાવસ્થા કેરી કથા સુંદર ભારતી; આઈ દેખે ઘણાં દેવદેવીની મૂરતિ. ત્રણ ચાર માસ તણો થયો ગર્ભ જ્યારે; એક દિન થયું[...]

  • 🪔 સ્વાસ્થ્ય

    સાગર તરફ જુઓ

    ✍🏻 સ્વામી ત્યાગાનંદ

    May 1999

    Views: 2520 Comments on સ્વાસ્થ્ય : સાગર તરફ જુઓ : સ્વામી ત્યાગાનંદ

    સ્વામી ત્યાગાનંદજી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંતકેસરી’ના સંપાદક હતા. હવે તેઓ વેદાંત સોસાયટી, બોસ્ટનમાં સહાયક સંચાલક તરીકે સેવા આપી રહ્યા[...]

Previous123Next

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top