• 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    સમાચાર-દર્શન વિભાગમાંથી નવાં નવાં ગામોના સમાચાર જાણવા મળે છે. આ વિભાગ માટે જગ્યા થોડી વધારે આપવી જોઈએ. - રમેશ એચ. કોટડિયા (ગોંડલ) ઓગસ્ટ-’૯૭ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા નેત્રયજ્ઞનું આયોજન રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ મૅમોરિયલ, પોરબંદર દ્વારા ૧૭મી જુલાઇના રોજ એક નેત્રયજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ૧૩૩ દર્દીઓને સારવાર આપવામાં[...]

  • 🪔 બાળ-વિભાગ

    શુકદેવજીનો સંયમ

    ✍🏻 સંકલન

    આપણા દેશમાં વ્યાસ નામના એક મહર્ષિ થઈ ગયા. વ્યાસ મુનિએ પોતાના પુત્ર શુકદેવને જ્ઞાનનો બોધ કર્યો. એમને સત્ય જ્ઞાન આપીને રાજા જનકના દરબારમાં મોકલ્યા. જનક[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    મહાસિદ્ધિ

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    કૉસ્મો - અર્ટોરા કેન્દ્ર પ્રેરિત - શ્રેષ્ઠ જીવન - ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર : વિજયકૃષ્ણ અર્ટોરા, સામાન્ય[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનની ‘કાલ’ અને ‘આજ’

    ✍🏻 ફાધર વાલેસ

    યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ[...]

  • 🪔 પ્રેરક -પ્રસંગ

    દુષ્ટ દેવો ભવ

    ✍🏻 સંકલન

    સંત રાબિયા પવિત્ર ધર્મગ્રંથો વાંચે છે અને ભાવિકો પાસે પણ વંચાવે છે. આવા એક ગ્રંથનું વાચન કરતાં કરતાં એમની આંખે આ શબ્દો પડ્યા : ‘દુષ્ટને[...]

  • 🪔 આનંદ-બ્રહ્મ

    આનંદ-બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 સાધના

    શ્રીમા શારદાદેવીના ઉપદેશો

    ✍🏻 સંકલન

    ભગવાનનાં પાદપદ્મમાં મન સ્થિર રાખવું અને તેમના ચિંતનમાં ડૂબી જવું, એનું નામ સાધના. એકાંત જગ્યામાં સાધના કરવાની ખાસ જરૂર છે. છોડ નાના હોય, ત્યારે આસપાસ[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔 ચિંતન

    પ્રેમ

    ✍🏻 રમણલાલ જોશી

    ‘પ્રેમ’ વિશે કવિઓ અને સાહિત્યસર્જકો લખતાં થાકતા નથી. કોઈએ કહેલું કે વિશ્વભરના સાહિત્યમાં મુખ્યત્વે બે જ વિષયો ઉપર લખાય છે : એક પ્રેમ અને બીજો[...]

  • 🪔 ચરિત્ર-કથા

    વિજ્ઞાન અને અધ્યાત્મનું અદ્ભુત રસાયન-મૅરી ક્યૂરી

    ✍🏻 દર્શના ધોળકિયા

    ‘સઘળી વિખ્યાત વ્યક્તિઓમાં કીર્તિએ જેમને કલુષિત ન કરી હોય એવી વ્યક્તિ મૅરી ક્યુરી એક જ છે.’ આ સદીના મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈને, તેમના જેવાં જ સમર્થ[...]

  • 🪔 સ્વાસ્થ્ય

    સર્વગ્રાહી ચિકિત્સા

    ✍🏻 ડૉ. જ્યોતિ કોઠારી અને ડૉ. મનુ કોઠારી

    સર્વગ્રાહી ચિકિત્સા (રુડયાર્ડ કિપ્લિંગનો અભિગમ) ડૉ. જ્યોતિ કોઠારી, (એમ.ડી., ડી.જી.ઓ) સાન્તાક્રુઝ, મુંબઈના સંજીવની નર્સિંગહોમનાં સ્ત્રીરોગનાં કન્સલ્ટિંગ ડૉક્ટર છે. ડૉ. મનુ કોઠારી (ઍમ.ઍસ. ઍમ ઍસ. સી)[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જીવંત નારાયણ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    તમારી ભીતરે જે છે, વળી તમ બહાર તે, સર્વ હાથે કરે કામ, ચાલે જે સર્વ પાયથી, જેના દેહ તમો સર્વ તેની કરો ઉપાસના, ને તોડો[...]

  • 🪔 સાંપ્રત-સમાજ

    જડતા અને દૃઢતા

    ✍🏻 ઈન્દિરા બેટીજી

    જીજીના લાડીલા નામે દેશ-વિદેશમાં પ્રખ્યાત એવા પૂ.પા. ગો. ઇન્દિરા બેટીજી શ્રીમદ્‌ ભાગવત કથાકાર તરીકે લોકાદર પામ્યાં છે. તેમની લેખન શૈલી પણ નિરાળી છે. ‘વિવેક ધૈર્યાશ્રય’[...]

  • 🪔 કાવ્ય

    બાઇ મીરાંના દિવસો

    ✍🏻 રતુભાઇ દેસાઈ

    દિવસો કેમ કપાય? અરે! આ દિવસો કેમ કપાય? ઘડી વીતે તે વરસ સમાણી, વરસ વીતે યુગ જાય! છીણી છેદે અંગ અંગને, રુધિર રંગ વહી જાય![...]

  • 🪔 સંસ્મરણ

    શ્રીરામકૃષ્ણની પહેલવહેલી આરસપ્રતિમા

    ✍🏻 સ્વામી નિર્વાણાનંદ

    સ્વામી નિર્વાણાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના પ્રથમ ઉપાધ્યક્ષ હતા. આદરભાવને કારણે લોકો તેમને સૂર્ય મહારાજ કહેતા હતા. બંગાળી પત્રિકા ‘ઉદ્‌બોધન’ ૬૭મું વર્ષ, ૬૬-૬૭માં પ્રકાશિત લેખના હિંદીમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    મિચ્છા મિ દુક્કડમ્

    ✍🏻 કુમારપાળ દેસાઈ

    પર્યુષણ પ્રસંગે મિચ્છા મિ દુક્કડમ્ પર્યુષણ એટલે મનનું પ્રદૂષણ દૂર કરનાર પર્વ. મનની અંદર ચાલતાં રાગ, દ્વેષ, કામ અને કષાયના મહાભારતને જીતવાનો સંદેશ આપે તે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન-ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) અંત્યજો પ્રત્યે કરુણા સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધી બંનેનું હૃદય અંત્યજો પ્રત્યેની કરુણાથી ભરપૂર હતું. આ કરુણાથી દ્રવિત થઈને સ્વામીજીએ એકવાર કહ્યું હતું:[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વદેશ-મંત્ર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઓ ભારતવાસી! તું ભૂલતો નહીં કે સ્ત્રીત્વનો તારો આદર્શ સીતા, સાવિત્રી અને દમયંતી છે; તું ભૂલતો નહીં કે તારો ઉપાસ્ય-દેવ મહાન, તપસ્વીઓના તપસ્વી, સર્વસ્વ-ત્યાગી ઉમાપતિ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    स्तोष्ये भक्त्या विष्णुमनादिं जगदादिं यस्मिन्नेतत्संसृतिचक्रं भ्रमतीत्थम् । यस्मिन् दृष्टे नश्यति तत्संसृतिचक्रं तं संसारध्वान्तविनाशं हरिमीडे॥ આદિ૨હિત અને જગતના આદિ શ્રીવિષ્ણુભગવાનની હું સ્તુતિ કરું છું; જેમના વિષે[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આપનું માસિક ધર્મ પ્રવર્તક અને જીવનોપયોગી છે. આવું સુંદર માસિક પ્રગટ કરી રહ્યા છો તે સમાજ ઉપર મોટો ઉપકાર છે. ડી. આર. બુદ્ધ, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશનની શતાબ્દી અને સ્વામી વિવેકાનંદના ભારત પ્રત્યાગમનની શતાબ્દી ઉજવણી રામકૃષ્ણ મઠ અને મિશનના દેશ-વિદેશનાં વિભિન્ન શાખા કેન્દ્રો દ્વારા ઉપરોક્ત બન્ને શતાબ્દીની ઉજવણીના અહેવાલો મળી[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    પૌરાણિક કાળગણનાનુસાર વંશાનુક્રમ : લેખક (મૂળ) ડોલરરાય માંકડ, ગુજરાતી અનુવાદ : તરલિકા આચાર્ય, પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, પૃ. ૩૫૬, મૂલ્ય : ૧૬૦-૦૦ આચાર્ય શ્રી[...]

  • 🪔 બાળ-વિભાગ

    સતી સાવિત્રીની કથા

    ✍🏻 સંકલન

    અશ્વપતિ નામનો એક રાજા હતો. તેને સાવિત્રી નામની એક સમજુ અને સુંદર પુત્રી હતી. જ્યારે સાવિત્રી ઉંમરલાયક થઈ, ત્યારે તેના પિતાએ તેને પોતાનો પતિ પસંદ[...]

  • 🪔 યુવ - વિભાગ

    સ્વામી વિવેકાનંદનું ભારત પ્રત્યાગમન

    ✍🏻 શ્રી આનંદ

    ક્વિઝ ૧. સ્વામી વિવેકાનંદે ક્યારે અને કોને ભારત પાછા આવવા વાત કહી હતી? ૧૮૯૬ની સાલમાં, નવેમ્બર મહિનામાં, લંડનમાં, મિસિસ સેવિયરને તેમણે આ વાત કહી હતી.[...]

  • 🪔 આનંદ - બ્રહ્મ

    આનંદ - બ્રહ્મ

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે.[...]

  • 🪔 મધુ-સંચય

    મધુ-સંચય

    ✍🏻 સંકલન

    ‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]

  • 🪔 ચરિત્ર-કથા

    ‘તમે ભાગ્યશાળી છો’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ઠાકુરને ગળામાં દર્દ થતું હતું. તેથી મા તેમને યુક્તિથી વધારે દૂધ પીવડાવતાં. દૂધને ખૂબ કઢાવીને એક વાટકા[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    જનગણમન-અધિનાયક જય હે

    ✍🏻 કાકા કાલેલકર

    પ્રાસંગિક : ૧૫મી ઑગસ્ટ, સ્વાધીનતા દિન પ્રસંગે : જનગણમન-અધિનાયક જય હે (રાગ-કૌરસ - તાલ ધુમાળી) જનગણમન-અધિનાયક જય હે ભારત-ભાગ્યવિધા તા! પંજાબ, સિંધુ, ગુજરાત, મરાઠા, દ્રાવિડ,[...]

  • 🪔 પ્રાસંગિક

    ભાગવતની દૃષ્ટિએ શ્રીકૃષ્ણ, મહાવિષ્ણુ અને ભગવાન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગોમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. શ્રીકૃષ્ણ[...]

  • 🪔 સાધના

    ભગવાનના નિત્ય સાથી બની જાઓ

    ✍🏻 સ્વામી બ્રહ્માનંદ

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય હતા અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ હતા. તેમણે ભક્તો સાથે વાર્તાલાપના પ્રસંગે જે મહત્ત્વપૂર્ણ પ્રેરણાદાયી ઉપદેશો આપ્યા હતા, તેનું[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામીજીનું કવન : ગાંધીજીનું જીવન

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આજથી લગભગ ૯૭ વર્ષો પહેલાં સ્વામી વિવેકાનંદજીએ દેશવાસીઓને હાકલ કરી હતી : ‘હે વીર! તું બહાદુર બન, હિંમતવાન થા અને અભિમાન લે કે તું ભારતવાસી[...]

  • 🪔 વિવેકવાણી

    સાચો દેશભક્ત

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    બધા લોકો દેશ પ્રેમની વાતો કરે છે. હું પણ દેશ પ્રેમમાં માનું છું; મારી પાસે પણ મારો પોતાનો દેશ પ્રેમનો આદર્શ છે. મહાન સિદ્ધિઓને માટે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    द्वारकाधिप दुरन्तगुणाब्धे प्राणनाथ परिपूर्ण भवारे । ज्ञानगम्य गुणसागर ब्रह्मन् श्रीपते शमय दुःखमशेषम् ॥ दुष्टनिर्दलन देव दयालो पद्मनाभ धरणीधरधारिन् । रावणान्तक रमेश मुरारे श्रीपते शमय दुःखमशेषम्[...]

  • 🪔 પ્રતિભાવો

    પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    આદરણીયશ્રી અણ્ણા હજારેજીનો સાંપ્રત સમાજ લેખ વાંચ્યો, ગમ્યો. તેમની સૂઝ અદ્‌ભુત છે. જોષી હર્ષદકુમાર, રાજકોટ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના અંકના બહુ સારા પ્રકાશનો છે મને એમના બધા[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ મિશન શતાબ્દીની ઉજવણીનો પ્રારંભ વર્ષભર ચાલનારી રામકૃષ્ણ મિશનની શતાબ્દીની ઉજવણીનું ઉદ્‌ઘાટન ૧ મે, ૧૯૯૭ના રોજ કલકત્તાના નઝરૂલ મંચ ખાતે યોજાયેલ એક ભવ્ય સમારંભમાં ભારતના[...]

  • 🪔 બાળ વિભાગ

    કૂવામાંનો દેડકો

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની બાળવાર્તા એક હતો દેડકો. તે ઘણા વખતી એક કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો ને ત્યાં જ ઊછર્યો હતો; છતાં તે[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    રામ,તારો દીવડો!

    ✍🏻 કરસનદાસ માણેક

    પુસ્તક-સમીક્ષા રામ,તારો દીવડો! લેખક - કરસનદાસ માણેક પ્રકાશક- આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી કિંમત : પાંચ રૂપિયા શ્રી કરસનદાસ માણેક એટલે સ્વાતંત્ર્ય સંગ્રામના આગળ પડતા સૈનિક, સામાજિક[...]

  • 🪔 આનંદ - બ્રહ્મ

    સ્વામી વિવેકાનંદજીની વિનોદપ્રિયતા

    ✍🏻 સંકલન

    ‘તૈત્તિરીયોપનિષદ’માં ભૃગુવલ્લીમાં કહ્યું છે - आनन्दो ब्रह्मेति व्यजानात् ‘આનંદ જ બ્રહ્મ છે.’ - એવું (ભૃગુએ પોતાના પિતા વરુણનો ઉપદેશ પર વિચાર કરીને) નિશ્ચયપૂર્વક જાણ્યું છે,[...]

  • 🪔 મધુ સંચય

    મધુ સંચય

    ✍🏻 સંકલન

    ‘मक्षिका वृणमिच्छन्ति मधु भूक्तें च षट्पदः’ (સાધારણ માખી સડેલા ઘાવ પર બેસે છે પણ મધમાખી માત્ર મધ જ ગ્રહણ કરે છે.) સંસ્કૃતની આ કહેવત પ્રમાણે[...]

  • 🪔 યુવ-વિભાગ

    સફળતાના નિયમો - શબ્દની શક્તિ

    ✍🏻 ફ્લૉરેન્સ શીન

    જે માણસ શબ્દની શક્તિને ઓળખે છે, તે વાતચીતમાં ઘણો સાવધ રહે છે. પોતાના ઉચ્ચારેલા શબ્દો વડે માણસ સતત પોતાને માટે નિયમો બનાવતો રહે છે. હું[...]

  • 🪔 અધ્યાત્મ

    શ્રીરામકૃષ્ણ ઉપદેશામૃત

    ✍🏻 ઉશનસ્

    સુપ્રસિદ્ધ કવિ શ્રી ઉશનસે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોથી પ્રેરણા પ્રાપ્ત કરી પદ્યમાં એક ગ્રંથ લખ્યો છે જે હજુ અપ્રકાશિત છે. આ ગ્રંથની રચના વિશે તેઓ ભૂમિકામાં લખે[...]

  • 🪔 નારી - વિભાગ

    ભારતીય નારીની મહાનતા

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ૧૭ ડિસેમ્બર ૧૮૯૪ના રોજ કૅમ્બ્રિજ, ર્મેર્સેચુસેટ્સ (યુ.એસ.એ.)માં સ્વામીજીએ આપેલ ભાષણનું ભાષાંતર અહીં પ્રકાશિત કરીએ છીએ. ઍમ.ઍલ.બર્કના ‘સ્વામી વિવેકાનંદ ઈન અમેરિકા ન્યૂ ડિસકવરિઝ : હીઝપ્રોફેટિક મિશન’[...]

  • 🪔 સ્વાસ્થ્ય

    પાશ્ચાત્ય ચિકિત્સાશાસ્ત્ર અને આધ્યાત્મિકતા

    ✍🏻 ડૉ. વિશ્વંભર વ્યાસ

    પ્રાર્થનાનું મહત્ત્વ નિર્વિવાદ છે. પોતાનાં દુઃખ દરદોથી ગભરાઈને હેરાન પરેશાન થઈને લોકો ઈશ્વરની પ્રાર્થના કરતાં જોવામાં આવે છે. હકીકતે જીવનનું આ એક આવશ્યક પાસું થઈ[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    સુખશાંતિની શોધમાં

    ✍🏻 કાન્તિલાલ કાલાણી

    એક માણસ ઘણી સગવડો અને સુવિધાઓ વચ્ચે જીવન વિતાવી રહ્યો હતો. એને ખબર પડી કે નગરમાં કોઈ મહાજ્ઞાની પુરુષનું આગમન થયું છે; એટલે એ તેમને[...]

  • 🪔 ચરિત્ર કથા

    તમે ભાગ્યશાળી છો

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ‘તમે ભાગ્યશાળી છો’ (ગોલાપમાના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) ગોલાપમા ફરી કહેવા લાગ્યાં, ‘સહુને કહું છું આવો, આવો, મારો આનંદ જુઓ. મજૂરે લોટરીમાં એક રૂપિયો ભર્યો[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મોસમ પહેલાં ઊગેલા વાયલેટને

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    છો હોય શય્યા હિમજામી ભોમે, ને પામરી શીતળ વાયરાની; છો ન્હોય સાથી ભરવા જ હાય, ગોરંભ્યુ હોયે ખગ ભારગ્લાનિ - છો પ્રેમ પોતે નીવડ્યો વૃથા[...]