• 🪔

    સ્વામી વિવેકાનંદ અને વિશ્વધર્મપરિષદ-૩

    ✍🏻 દુષ્યંતભાઈ પંડયા

    (ગતાંકથી ચાલુ) રાઈટ કુટુંબ પર અસર: સ્વામી વિવેકાનંદનાં આ યજમાન પત્ની, શ્રીમતી રાઈટ જે મુલાકાતથી આટલાં પ્રભાવિત થયાં હતાં તે સ્વામી વિવેકાનંદની અનિસ્કવૉમમાં રાઈટ ઘરની[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ-૩

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે.) આમ મનુષ્યના ગહન દર્શન ઉપર આધારિત માનવતાવાદ અહીં છે. સમાજને એ લાગુ પાડીએ[...]

  • 🪔

    એ તો જાણે મોગરાનાં ફૂલ!

    ✍🏻 ડૉ. પ્રજ્ઞાબેન શાહ

    “જ્યારે ધાણી ફૂટી રહી હોય ત્યારે બે-ચાર દાણા તાવડામાંથી ટપ્ ટપ્ કરતાક બહાર ઊછળી પડે. એ દાણા જાણે કે મોગરાનાં ફૂલ જેવા ઊજળા-ઊજળા, અંગે લગારે[...]

  • 🪔

    શ્રીશ્રી માતૃચરણે

    ✍🏻 પ્રવ્રાજિકા ભારતીપ્રાણા માતાજી

    (પ્રવ્રાજિકા ભારતીપ્રાણા શારદા મઠના પ્રથમ અધ્યક્ષ હતાં. નાનપણથી જ તેઓ શ્રીમા શારદાદેવીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘શ્રીશ્રી માતૃચરણે’માં[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું દેશના યુવાનોને આહ્વાન

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    ૧૨મી જાન્યુઆરી, રાષ્ટ્રીય યુવ-દિન પ્રસંગે (બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ હતા અને રામકૃષ્ણ મઠ મદ્રાસના અધ્યક્ષ હતા.) “સંન્યાસી સંઘ” ભારતના[...]

  • 🪔

    ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) હું એક બીજી વાત[...]

  • 🪔

    માનવ જાતને સ્વામી વિવેકાનંદના શબ્દો પથ દર્શાવતા રહે

    ✍🏻 ડૉ. શંકરદયાલ શર્મા

    (સ્વામી વિવેકાનંદે શિકાગોમાં વિશ્વ - ધર્મ - મહાસભાને સંબોધન કર્યું તે પ્રસંગની શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે તારીખ ૧૯મી સપ્ટેમ્બર, ૧૯૯૩ના રોજ કલકત્તામાં યાજાયેલ વિશ્વધર્મ સંમેલનને ભારતના[...]

  • 🪔 સંપાદકીય

    યુવા વર્ગ માટે પંચશીલ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વામી વિવેકાનંદજીના જન્મદિન - ૧૨ જાન્યુઆરીના રાષ્ટ્રીય યુવ-દિનના રૂપમાં ઉજવવાનો ભારત સરકારનો નિર્ણય પ્રશંસનીય છે. ચિર યુવા સ્વામી વિવેકાનંદજી યુવા વર્ગ માટે ચિર પ્રેરણાસ્રોત છે.[...]

  • 🪔 વિવેકવાણી

    સફળતાનું રહસ્ય

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સફળતાનું રહસ્ય સાચી સફળતાનું, સાચા સુખનું મહાન રહસ્ય આ છે: જે મનુષ્ય કશા બદલાની આશા નથી રાખતો, જે સંપૂર્ણપણે નિઃસ્વાર્થ છે, તે સૌથી વધુ સફળ[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    पृथिव्यां पुत्रास्ते जननि बहवः सन्ति सरलाः, परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः। मदीयोऽयं त्याग: समुचितमिदं नो तव शिवे, कुपुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति॥ હે[...]