🪔
સર્વની માતા-૨
✍🏻 સ્વામી આત્મસ્થાનંદ
March 1993
(ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે[...]
🪔
આધુનિક વિજ્ઞાનમાં મન, મસ્તિષ્ક અને ચેતના
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
March 1993
આઈન્સ્ટાઈનના ગુરુ અર્ન્સ્ટમેકે, એને વૈજ્ઞાનિક સંશોધનમાં મન, ચેતના, લાગણીઓ વગેરેને લક્ષમાં ન લેવાનું કહ્યું હતું. એ વખતે તો વિજ્ઞાન વિષયલક્ષી જ હતું. વિષયી તો વિષયોની[...]
🪔
શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?
✍🏻 શ્રી યશવંત શુક્લ
March 1993
(૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]
🪔
માનવ-પ્રકૃતિ સંબંધ પરત્વે ભારતીય દૃષ્ટિ અને અભિગમ
✍🏻 સ્વામી રંગનાથાનંદ
March 1993
(૧ ઑક્ટોબર, ૧૯૯૦ના રોજ હૈદરાબાદની ઍકૅડમી ઑફ ગાંધિયન સ્ટડીઝના ઉપક્રમે પર્યાવરણીય અધિકારો અને ઉત્તરદાયિત્વ પરના રાષ્ટ્રીય વર્કશોપના સમાવર્તન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]
🪔
સ્વામી વિવેકાનંદની ભારત પરિક્રમા અને શિકાગો ખાતે ૧૮૯૩માં મળેલી વિશ્વધર્મ પરિષદમાં તેમનું યોગદાન
✍🏻 ડૉ. શંકર દયાલ શર્મા
March 1993
(ભારતના સન્માન્ય રાષ્ટ્રપતિનું આ રોચક વક્તવ્ય રાષ્ટ્રીય કાયાકલ્પ અને પુનઃનિર્માણની પ્રક્રિયાને વેગવંત કરનાર સ્વામી વિવેકાનંદનાં ચૂંબકીય વ્યક્તિત્વ અને તેમના હૃદયસ્પર્શી સંદેશની પ્રભાવક રજૂઆત કરે છે.[...]
🪔 સંપાદકીય
આવે નવચેતનાની લહેર
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
March 1993
ભારતમાતાના અંતિમ છેડા ૫૨, ત્રણ સમુદ્રોના મિલન સ્થળ પર જ્યાં માતા કન્યાકુમારીનું ભવ્ય સુંદર મંદિર આવ્યું છે તે સ્થળે એક સંન્યાસી સમસ્ત ભારતનું પરિભ્રમણ સમાપ્ત[...]
🪔 વિવેકવાણી
ભારતનું ભાવિ
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1993
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે; બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે.[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
March 1993
मधु वाता ऋतायते। मधु क्षरन्ति सिन्धवः। माघ्वीर्नः सन्तवोषधीः। मधु नक्तमुतोषसि। मधुमत्पाथिवं रजः। मधु द्यौरस्तु नः पिता। मधुमान्नो वनस्पतिः। मधुमानस्तु सूर्यः| माध्वीर्गावो भवन्तु नः। સુખદ વાયુ[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
February 1993
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે યુવ-સંમેલન યોજાયું ૧૯૮૫થી સ્વામી વિવેકાનંદજીના જન્મદિનને ભારત સરકારે રાષ્ટ્રીય યુવા દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. આ નિમિત્તે[...]
🪔 પુસ્તક સમીક્ષા
બાંધો સમય મુઠ્ઠીમાં
✍🏻 ડૉ. ચેતના માંડવિયા
February 1993
બાંધો સમય મુઠ્ઠીમાં. લેખક: ડૉ. મધુભાઈ કોઠારી: પ્ર. આર. અંબાણી ઍન્ડ સન્સ, રાજકોટ, દ્વિતીય આવૃત્તિ: એપ્રિલ ’૯૦. કિંમત રૂ. ૧૮ આજનો યુગ તીવ્ર સ્પર્ધાનો યુગ[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ
શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૫ : ભક્તિમાર્ગ
✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય
February 1993
ભગવાન શ્રીરામકૃષ્ણ પોતાના એક શિષ્યને આ પ્રમાણે સમજાવવા લાગ્યા: ‘હું તારી સામે બેઠો છું. હવે હું જો મારા મોંની સામે એક કપડું આડું કરી લઉં[...]
🪔 શ્રીરામકૃષ્ણ ગાથા
શ્રીરામકૃષ્ણ ગાથા : દક્ષિણેશ્વર-મંદિર-પ્રતિષ્ઠા
✍🏻 અક્ષયકુમાર સેન
February 1993
(શ્રી અક્ષયકુમાર સેન શ્રીરામકૃષ્ણના ગૃહસ્થ શિષ્ય હતા. પદ્યમાં લખાયેલ તેમના બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’ ઘણો પ્રસિદ્ધિ પામ્યો છે. સ્વામી વિવેકાનંદજીએ આ ગ્રંથ વાંચીને ૧૮૯૫માં પેાતાના[...]
🪔
શિવતત્ત્વ અને શિવરાત્રિ
✍🏻 શ્રી કાંતિલાલ કાલાણી
February 1993
ભગવતી પાર્વતી ભગવાન શિવને પતિ તરીકે પ્રાપ્ત કરવા ઘોર તપશ્ચર્યા કરી રહ્યાં હતાં. તપશ્ચર્યા ઉગ્ર બનાવવા તેઓ આહાર માટેની એક પછી એક વસ્તુનો ત્યાગ કરી[...]
🪔 જીવન પ્રસંગ
અક્ષય સેનના જીવન પ્રસંગો
✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી
February 1993
“મહાશય! તે દિવસે આપ ધીરેન્દ્રબાબુને પરમહંસદેવની વાત કરતા હતા, તો એ પરમહંસદેવ કોણ છે? એમના વિષે મને કહેશો?” દેવેન્દ્ર મઝુમદાર પ્રશ્ન પૂછનારની સામે એવી રીતે[...]
🪔
યુવાનો ‘આસ્તિક’ બને
✍🏻 ડૉ. કુમારપાળ દેસાઈ
February 1993
(રાજકોટના શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૧૯૯૧ની ૧૨મી જાન્યુઆરીએ પ્રસિદ્ધ સાહિત્યકાર અને અધ્યાપક ડૉ. કુમારપાળ દેસાઈએ “આજના યુવાનોના પ્રશ્નો અને સ્વામી વિવેકાનંદ” વિશે માર્મિક વક્તવ્ય આપ્યું હતું. એ[...]
🪔 સંકલન
શ્રીરામકૃષ્ણ વિશે શ્રી અરવિંદ
✍🏻 સંકલન
February 1993
(‘મધર ઈન્ડિયા’ના માર્ચ ૧૯૯૨ના અંકમાં પ્રગટ થયેલા લેખનો અનુવાદ) સંકલનકારની નોંધ: કોઈ બહુ વંચાયેલી કિતાબની જેમ, શ્રી અરવિંદ યુગોને અને મહાપુરુષોને માપી લેતા. એમની આધ્યાત્મિક[...]
🪔
યુગાવતાર શ્રીરામકૃષ્ણ
✍🏻 સ્વામી ભૂતેશાનંદ
February 1993
શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે. રામકૃષ્ણ મઠ, પૂના કેન્દ્રમાં તેમણે હિન્દીમાં આપેલ પ્રવચનનું ગુજરાતી રૂપાંતર શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું[...]
🪔 સંપાદકીય
જેટલા મત તેટલા પથ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
February 1993
એક દિવસ સાંજે શ્રીરામકૃષ્ણદેવના એક ભક્ત (શ્રી મન્મથનાથ ઘોષ) કલકત્તામાં જરતલા મસ્જિદ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યાં તેમણે એક અદ્ભુત દૃશ્ય જોયું. એક ફકીર[...]
🪔 વિવેકવાણી
વિશ્વધર્મ
✍🏻 સ્વામી વિવેકાનંદ
February 1993
ભાઈઓ! હિંદુઓના ધાર્મિક વિચારો આ રીતે ટૂંકમાં તમારી સમક્ષ મેં રજૂ કર્યા છે. હિંદુઓ એમની સર્વ યોજનાઓ સફળ રીતે પાર પાડવામાં કદાચ નિષ્ફળ નિવડ્યા હશે;[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
February 1993
तव तत्त्वं न जानामि कीद्दशोऽसि महेश्वर। याद्दशोऽसि महादेव तादृशाय नमो नमः॥ હે મહેશ્વર! તમે કેવા છો, એમ તમારું તાત્ત્વિક સ્વરૂપ હું જાણતો નથી; માટે હે[...]
🪔 સમાચાર દર્શન
સમાચાર દર્શન
✍🏻 સંકલન
January 1993
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવ ૨૦ નવેમ્બરથી ૨૩ નવેમ્બર ૧૯૯૨ શ્રીરામકૃષ્ણ આશ્રામ, રાજકોટમાં સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ શતાબ્દી મહોત્સવનો મંગળ પ્રારંભ તા.[...]
🪔
ગરવો ગઢ ગિરનાર
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
January 1993
નાથો, સિદ્ધો, શ્રમણો અને બ્રાહ્મણોની મંગલ મિલનભૂમિ સમો, કાળાન્તરે દોસ્તીને દાવે દાતારને અને અન્ય અનેક ધૂળધોયા સંતો-મહંતોને કશાય વેરાવંચા વગર અવારનવાર પોતાને આંગણે આમંત્રતો રહેતો[...]
🪔
શ્રદ્ધા, વિશ્વાસ અને શરણાગતિ
✍🏻 સ્વામી તુરીયાનંદ
January 1993
શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય સ્વામી તુરીયાનંદજી મહારાજની જન્મતિથિ (7 જાન્યુઆરી) પ્રસંગે ઈશ્વરને ચાહશો તો ઈશ્વર અવશ્ય મળશે. તેઓ તો કરુણામય પ્રભુ; તેમને મેળવવા હોય, તો ખૂબ[...]
🪔 સંસ્મરણ
સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩
✍🏻 મન્મથનાથ ગાંગુલી
January 1993
(ગતાંકથી આગળ) સ્વામીજી તો સમજી ગયા હશે કે હવે હું સહજ અવસ્થામાં આવી ગયેલો. પછી તેમણે કહ્યું, “હં... તેં બરાબર કહ્યું. હું માયા સાથે જ[...]
🪔
આજનો યુવાન-ત્રિભેટે
✍🏻 સ્વામી સોમેશ્વરાનંદ
January 1993
(સ્વામી સોમેશ્વરાનંદજી રામકૃષ્ણ મિશનના ખેતડી કેન્દ્રના સેક્રેટરી છે.) વીસમી સદીના ઉત્તરાર્ધમાં યુવાનો અને વડીલો વચ્ચેના વિચારભેદનો ગાળો વધતો જાય છે. અલબત્ત, વિશ્વમાં પેઢી અંતરની સમસ્યા[...]
🪔
જીવન અને મૃત્યુ
✍🏻 ડૉ. મનુ કોઠારી
January 1993
આપણને મૃત્યુનો ભય છે કારણ કે આપણને આપણી પ્રતિભાના સંપૂર્ણ લયનો ડર છે. જો આપણને સમજાય કે પરમાત્મા જ આત્મારૂપે સર્વમાં સમાયેલ છે તો આપણને[...]
🪔
દેશ ભક્ત સંત
✍🏻 કાકાસાહેબ કાલેલકર
January 1993
नमः परम ऋषिभ्यः ‘ભારતના દેશ ભક્ત સંત’ (The Patron Saint of India) આ શબ્દો વડે લોકમાન્ય ટિળકે સ્વામી વિવેકાનંદનું ગૌરવ કર્યું હતું. લોકમાન્યના આ શબ્દો[...]
🪔
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી રંગનાથાનંદ
January 1993
(૨૪મી એપ્રિલ ૧૯૯૧ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ ખાતે યોજાઈ ગયેલ યુવ-સંમેલનમાં યુવા પ્રતિનિધિઓને રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રી સ્વામી રંગનાથાનંદજીએ કરેલ ઉદ્બોધન) વહાલા મિત્રો,[...]
🪔 સંપાદકીય
ધ્યાનનાં પ્રથમ સોપાનો-૯
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1993
શ્રીરામકૃષ્ણ દેવના અંતરંગ શિષ્ય સ્વામી બ્રહ્માનંદજી મહારાજને પત્ર દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો - “મન ઘણીવાર જપધ્યાન કરવા ઇચ્છતું હોતું નથી. એવા સમયે જપધ્યાન છોડીને[...]
🪔 વિવેકવાણી
વર્ણવ્યવસ્થાની સમસ્યાનો ઉકેલ
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1993
વર્ણો વચ્ચેના પરસ્પરના કજિયાઓનો કશો અર્થ નથી. એથી શું દહાડો વળવાનો હતો? એથી તો આપણા વધારે ભાગલા પડશે, એથી આપણે વધુ નિર્બળ બની જઈશું અને[...]
🪔 દિવ્યવાણી
દિવ્યવાણી
✍🏻 સંકલન
January 1993
सरस्वत्यै नमो नित्यं भद्रकाल्यै नमो नमः। वेदवेदान्तवेदात् विद्यास्थानेभ्य एव च।। सरस्वती महाभागे विद्यां कमललोचने। विद्यारूपे विशालाक्षि विद्यां देहि नमो स्तुते।। સરસ્વતીદેવીને નિત્ય પ્રણામ, ભદ્રકાલીને પ્રણામ[...]



