• 🪔 દિપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો સંદેશ

    ✍🏻 શ્રી જયપ્રકાશ નારાયણ

    સ્વામી વિવેકાનંદ સમર્થ સત્યદ્રષ્ટા હતા. એમની બુદ્ધિપ્રતિભા અસાધારણ હતી. પરંતુ એથી પણ ઉચ્ચતર એમનું હૃદય હતું. એમણે એક વખત બેલુરમઠના શિષ્યવૃંદને કહેલું કે કવચિત્ જો[...]

  • 🪔 દિપોત્સવી

    યુગપુરુષ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    સ્વામી વિવેકાનંદ આજના યુગના એક અદ્ભુત પ્રભાવશાળી ધર્મ-પુરુષ હતા. તેઓ જીવ્યા જ કેટલું? ચાળીસ વર્ષ પૂરા કરી ન શક્યા. છતાં એમણે ભારતની સંસ્કૃતિ ઉપર યુગાનુકૂલ[...]

  • 🪔 દિપોત્સવી

    વર્તમાન યુગના મહાન આચાર્ય

    ✍🏻 શ્રી વિનોબા ભાવે

    આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી - જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું. ૪૦ વર્ષ પૂરાં નહોતાં થયાં[...]

  • 🪔 દિપોત્સવી

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    (૧૯મી સપ્ટેમ્બર, ૧૮૯૩ના રાજ શિકાગા વિશ્વધર્મ મહાસભામાં સ્વામી વિવેકાનંદે રજૂ કરેલ નિબંધમાંથી સંકલિત અંશો.) ઇતિહાસકાળ પહેલાંથી ચાલ્યા આવતા ત્રણ ધર્મો આજે જગતમાં પ્રચલિત છે -[...]

  • 🪔 સંપાદકીય

    જ્યારે ઇતિહાસમાં એક સોનેરી પાનું ઉમેરાયું

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ’ આ સંબોધન સાથે સ્વામી વિવેકાનંદજીએ ૧૧ સપ્ટેમ્બર, ૧૮૯૩ના રોજ શિકાગોની વિશ્વધર્મ-મહાસભામાં પોતાનું ભાષણ પ્રારંભ કર્યું અને તુરત જ મંચ પર બેઠેલા[...]

  • 🪔 વિવેકવાણી

    સ્વાગતનો પ્રત્યુત્તર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિશ્વધર્મ પરિષદ: સ્થળ: શિકાગો, ૧૧મી સપ્ટેમ્બર, ૧૮૯૩ અમેરિકાવાસી બહેનો અને ભાઈઓ, તમે આપેલા ભાવભર્યા અને સહૃદય સ્વાગતનો પ્રત્યુત્તર આપવા ઊભા થતાં મારા હૃદયમાં આજે અવર્ણનીય[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻

    October-November 1993

    श्रृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः। वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय॥ શ્વેતાશ્વતર ઉપનિષદ (૨-૫, ૩-૮) “ઓ શાશ્વત[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ચિંતન-પુષ્પોની છાબ

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    ચિંતન-પુષ્પો અને પરિમલ: લે. લાલજી મૂળજી ગોહિલ, પ્રકાશક કનુભાઈ લા. ગોહિલ, પુણે (૧૯૯૧) મૂલ્ય: રૂ. ૪૦ મુંબઈ સિવાયનાં મહારાષ્ટ્રનાં લગભગ દરેક શહેરમાં નાની-મોટી ગુજરાતી વસાહતો[...]

  • 🪔

    સંચાલનમાં નેતૃત્વના ગુણો

    ✍🏻 પ્રો. ડૉ. જે. એમ. મહેતા

    કોઈપણ કંપનીમાં કે વ્યવસ્થાતંત્રમાં અથવા કોઈપણ સામાજિક સંસ્થામાં યોગ્ય નેતૃત્વ જરૂરી છે. નેતૃત્વ વિના વિકાસ શક્ય નથી, એટલા માટે નેતૃત્વને એક જવાબદારી સાથેની બાબત ગણવામાં[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ (૭) : નારીત્વ અને માતૃત્વ

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચારી

    ‘ચિત્તશુદ્ધિ’ના પ્રકરણમાં કહેવામાં આવ્યું હતું તેમ શ્રીરામકૃષ્ણ પરમહંસ વારંવાર કહ્યા કરતા કે નારી ઈશ્વરસ્વરૂપ દેવીનો અવતાર હોય છે. ગમે તે સ્ત્રી હોય અને તેનું ચારિત્ર્ય[...]

  • 🪔

    “આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૧

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૮ પ્રત્યેક હિન્દુ માટે આદર્શ દૈનિક કાર્યક્રમ શો હોઈ શકે? ઉ. આદર્શ દૈનિક કાર્યક્રમ આ પ્રમાણે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    અનુભૂતિ

    ✍🏻 હરીન્દ્ર દવે

    લીલ લપાઈ બેઠી જળને તળિયે, સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીએ! કંપ્યું જળનું રેશમ પોત કિરણ તો ઝૂક્યું થઈ કપોત, વિધવિધ સ્વરની રમણા જંપી[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૪)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔

    ઝઘડો કરવાની કલા

    ✍🏻 લાલજી મૂળજી ગોહિલ

    કેટલાંક પશુઓ અને કેટલાક લોકો સ્વભાવે જ ઝઘડાખોર હોય છે. પરાઈ શેરીનું કૂતરું નજરે પડતાં પોતાની શેરીની અસ્મિતા ધરાવતાં કૂતરાં કેવા ઝનૂનથી ભસી ઊઠે છે?[...]

  • 🪔

    સર્વની માતા (૭)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્‌બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં[...]

  • 🪔

    પરથમ પહેલા સમરીએ, ગૌરીનંદ ગણેશ જી...

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    વિદ્યુત્-શક્તિ મૂળે તો એક જ હોવા છતાં આપણે આપણી વિવિધ અપેક્ષાઓની પૂર્તિ માટે વિધવિધ યંત્ર માધ્યમો દ્વારા એ એક જ શક્તિના વિવિધ સ્વરૂપો પામીએ છીએ.[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સાધના (૨)

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (ગતાંકથી ચાલુ) (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક માનવ શાંતિની શોધમાં (૨)

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    (ગતાંકથી આગળ) ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદે શિકાગો વિશ્વધર્મ -મહાસભામાં પોતાનું પહેલું વ્યાખ્યાન આપ્યું અને એક જ દિવસમાં તેઓ વિશ્વપ્રસિદ્ધ થઈ ગયા. વિશ્વધર્મ-મહાસભા સમાપ્ત[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી : શિકાગો વિશ્વધર્મ પરિષદ : છેલ્લી બેઠકમાં આપેલું ભાષણ : ૨૭મી સપ્ટેમ્બર, ૧૮૯૩

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    વિશ્વધર્મ પરિષદ એ વાસ્તવિકતા બની છે. એને અસ્તિત્વમાં લાવવાની મહેનત કરનારાઓને પરમકૃપાળુ પરમાત્માએ સહાય કરી છે અને એમના પરમ નિ:સ્વાર્થ શ્રમને સફળતા મળી છે. આવું[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैतपूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, વિકલ્પરહિત-પૂર્ણ, આકારરહિત, આનંદથીય પર, પરમાનંદસ્વરૂપ, અદ્વૈત, પૂર્ણ, સર્વથી પર, નિર્ગુણ, નિર્વિશેષ, કામનારહિત અને[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદનું ભારત પરિભ્રમણ આધુનિક ઇતિહાસની એક મહત્ત્વપૂર્ણ ઘટના છે. ભારતના આધ્યાત્મિક સંદેશનો પ્રચાર કરવા સ્વામીજી પશ્ચિમના દેશોમાં ગયા હતા. એમનું પશ્ચિમનું પ્રયાણ આ ભારત[...]

  • 🪔

    દિવ્ય ચેતનાનું ફૂલ

    ✍🏻 ભૂપતરાય ઠાકર

    પ્રાર્થના એ વ્યક્તિનું આત્યંતિક ઝૂરણનું શબ્દસ્વરૂપ કે ધ્વનિ છે. ઈશ્વરતત્ત્વ કે પરમ તત્ત્વ સાથેનો નીરવ સંવાદ કે હૈયાની ગૂફતેગુ છે. સ્વયંના દોષનો સ્વીકાર, સ્વયંનાં પાપોનો[...]

  • 🪔 સમીક્ષાલેખ

    રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    ‘અકિંચન જીવન’ : જીવન જીવવાની જડીબુટ્ટી

    ✍🏻 સંકલન

    જીવનમાં સુખ-દુ:ખ સાપેક્ષ છે. જુવાર બાજરાનો રુખ્ખો-સૂક્કો રોટલો ખાનાર મિષ્ટાન્ન જમનારની થાળી તરફ નજર કરે તો રોટલો નિ:સ્વાદ અને દુ:ખદ લાગે. પણ એ જ નજર[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૪)

    ✍🏻 સ્વામી આનંદ

    (ગતાંકથી ચાલુ) તપતિતિક્ષાવાળામાં દિગંબર કેશવાનંદ અવધૂતને ગંગોત્રીના વીંછી ડંખે એવા કમ્મરપૂર બરફીલા ગંગાપ્રવાહમાં રોજ બ્રાહ્મમુહૂર્તેથી મધ્યાહ્ન સુધી ઊભા રહી અઢારે અધ્યાય ગીતા વિષ્ણુસહસ્રનામ, દુર્ગા- સપ્તશતી,[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૩) : (મથુરાનાથ વિશ્વાસના જીવન પ્રસંગો)

    ✍🏻 પ્રૉ. જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) મથુરબાબુ શ્રીરામકૃષ્ણને પોતાના પૈતૃક ગામમાં પણ લઈ ગયા હતા. ત્યાં મથુરબાબુની જમીનદારી હસ્તકના એક ગામડામાં સ્ત્રી પુરુષોની દુર્દશા જોઈને શ્રીરામકૃષ્ણ દ્રવિત થઈ ગયા[...]

  • 🪔

    સર્વની માતા (૬)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

    ✍🏻 સુરેશ દલાલ

    કાનુડાને બાંધ્યો છે હીરના દોરે બાળુડાને બાંધ્યો છે હીરના દોરે. કોમળ આ અંગ પર કાપા પડે છે જેવા આંગળીથી માખણમાં આંક્યા નાનકડાં નેણ થકી ઝરમર[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    હિન્દુ ધર્મ વિષે પ્રશ્નોત્તરી-૧૦

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    (સ્વામી હર્ષાનંદજી, રામકૃષ્ણ મઠ, બેંગ્લાર આશ્રમના અધ્યક્ષ છે.) પ્રશ્ન: ૩૫. હિન્દુધર્મના આજ દિવસ સુધીના વિકાસ પર દૃષ્ટિપાત કરતાં એવું લાગે છે કે અનેક આઘાતો સંઘર્ષો[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૩)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક ‘The Spiritual Heritage of India’માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔

    ધર્મનો મર્મ

    ✍🏻 પુષ્કર ચંદરવાકર

    પીઢ અને પક્વ વયના ને વિચારે પણ પક્વ તેવા એક જૂના મિત્રનો બસપ્રવાસમાં સંગાથ થઈ ગયો. ખાસ્સી પૂરા એક કલાકની યાત્રા હતી. તેઓ અનુભવી ને[...]

  • 🪔

    ૧૫મી ઑગસ્ટ સ્વાતંત્ર્યદિન પ્રસંગે : ઝંડા અજરઅમર રહેજે, વધ વધ આકાશે જાજે...

    ✍🏻 જસબીર કૌર આહુજા

    (જસબીર કૌર આહુજા આ લેખમાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજનો ક્રમિક વિકાસ અને તેના અલગ રંગો અને પ્રતીકોનો ગૂઢાર્થ સમજાવે છે. તેઓ પંજાબના પતિયાલા શહેરમાં રહે છે.[...]

  • 🪔

    ભાગવતમાં ભક્તિની સાધના

    ✍🏻 સ્વામી તપસ્યાનંદ

    (બ્રહ્મલીન સ્વામી તપસ્યાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. શ્રીમદ્ભાગવતનો તેમનો અંગ્રેજી અનુવાદ (ચાર ભાગમાં) બહોળી પ્રસિદ્ધિ પામ્યો છે. તેના થાડા અંશો અહીં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણ ઉપનિષદ

    શ્રીરામકૃષ્ણ ઉપનિષદ-૬ : પાંડિત્ય અને આત્મજ્ઞાન

    ✍🏻 ચક્રવર્તી રાજગોપાલાચાર્ય

    એક કથાકાર રાજાની પાસે ગયો અને રાજમહેલમાં પુરાણની કથા સંભળાવવાની પોતાની ઇચ્છા દર્શાવતાં બોલ્યો: ‘હે રાજા, ભાગવત એક અતિ ઉત્તમ ગ્રંથ છે. એ આપે કોઈક[...]

  • 🪔 સંપાદકીય

    આધુનિક માનવ શાંતિની શોધમાં

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આધુનિક માનવે વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ પ્રગતિ હાંસલ કરી છે, અદ્‌ભુત કમ્પ્યૂટરોનું, રોબોટોનું નિર્માણ કર્યું છે, કેટલાય નવા ગ્રહોની શોધ કરી છે, ચંદ્રની ધરતી પર પગ[...]

  • 🪔 વિવેકવાણી

    નવજાગૃતિ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    યુગ યુગાન્તથી વ્યાપી રહેલી રાત્રિનું અવસાન થતું જણાય છે, ભારે કષ્ટદાયક એવી દુર્દશાનો આખરે અંત આવતો જણાય છે, પ્રાણરહિત લાગતો મૃતદેહ જાણે ચેતનવંત બની ઊઠતો[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुःखभाग् भवेत्॥ दुर्जनः सज्जनो भूयात् सज्जनः शान्तिमाप्नुयात्। शान्तोमुच्येत बन्धेभ्यो मुक्तश्चान्यान्विमोचयेत्॥ સૌ સુખી થાઓ, સૌ[...]

  • 🪔 પ્રસંગકથા

    નિ:સ્પૃહવૃત્તિ એ જ પરમનું શરણ

    ✍🏻 શ્રી મનસુખલાલ મહેતા

    કામિની-કાંચનનો ત્યાગ એ જ સાચું ધન. ધનના સ્પર્શે હજારો વીંછીના ડંખ જેવું દર્દ અનુભવનાર, ત્યાગ-વૈરાગ્યના રંગે રંગાયેલા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરના મધ્યમાં કાલી પાસે પ્રાર્થના કરે[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    ઉત્તમ રત્નમાલા

    ✍🏻 દુષ્યંત પંડ્યા

    શ્રીરામકૃષ્ણ - ભકતમાલિકા-દ્વિતીય ભાગ, લે. સ્વામી ગંભીરાનંદ, પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, ૧૯૯૨ અનુવાદક: શ્રીમતી જ્યોતિબહેન થાનકી, મૂલ્ય રૂ. ૫૬/- શ્રીમદ્ ભગવદ્ગીતાના ત્રીજા અધ્યાયના અંત સુધીનો[...]

  • 🪔

    તમારી સેવા એ જ મારી ભાવસમાધિ (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી ચાલુ) હવે મથુરબાબુએ શ્રીરામકૃષ્ણના મનને કાબુમાં લાવવા માટે બીજા શસ્ત્રનો ઉપયોગ કર્યો અને તે દલીલો અને તર્ક પ્રમાણો દ્ગારા સમજાવવાનો. હવે તેઓ શ્રીરામકૃષ્ણને ઘણી[...]

  • 🪔 કાવ્ય

    હે, મનરાજવી

    ✍🏻 હરેશ ‘તથાગત’

    ઝાંખા રે ગઢ, પાંખા કાંગરા, એથીય ઝાંખા એના ઉંબરા, આવી ઝાંખપ છાંડો હે, મનરાજવી! તૂટ્યાં રે શમણાં, ફૂટી આંખો, ક્યમ ઊડીએ જ્યાં પ્રજળી પાંખો? પ્હાડ[...]

  • 🪔 કાવ્ય

    અસ્તિત્વ

    ✍🏻 શિલ્પીન થાનકી

    અડધી-પડધી ધરા મળે છે, અધકચરું આકાશ વસન્તમાં પણ નજરે ચડતાં પુષ્પવિહીન પલાશ સૂર્યોદયથી સૂર્યોદયનાં આવર્તન નિસ્તેજ છતાં આપણી નત આંખોને અજવાળાંની આશ હાથ-ચરણ વીંઝતાં કેવળ[...]

  • 🪔

    નવી હિન્દુ સંસ્કૃતિનો જન્મદિવસ

    ✍🏻 કાકાસાહેબ કાલેલકર

    ગયાં સો વરસોમાં જે રીતે ભારતની બધી જ મુખ્ય ભાષાઓના સાહિત્યમાં એક અપૂર્વ ક્રાન્તિ થઈ છે - ગદ્ય અને પદ્ય બન્ને વિભાગોમાં કલ્પનાતીત નવીનતા અને[...]

  • 🪔

    વિવિધ અધ્યાત્મપંથોની સંવાદિતા (૨)

    ✍🏻 સ્વામી શ્રીધરાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી શ્રીધરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, લખનૌના અધ્યક્ષ છે. તેમના પુસ્તક 'The Spiritual Heritage of India'માંથી સંકલન અને રૂપાંતરનું કાર્ય શ્રી કેશવલાલ વિ.[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઠારી દે તું દીપ નયનના

    ✍🏻 હરીન્દ્ર દવે

    ઠારી દે તું દીપ નયનના નવ દર્શનને કાજ મને એ કાચ નથી કંઈ ખપના. કર્ણપટલ તોડી દે તો પણ રહું સાંભળી સૂર; ચરણ વિના પણ[...]

  • 🪔

    મારા પિતરાઈઓ (૩)

    ✍🏻 સ્વામી આનંદ

    (*આ લેખ લગભગ ૪૫ વર્ષ પૂર્વે લખાયો હતો -સં.) (ગતાંકથી ચાલુ) ‘૧૦૦ મણ રાઈ = ૧ પિતરાઈ’વાળાં નંગનમૂના ચૂકવ્યાં. હવે બીજા, જેની જાત જુદી, પોત[...]

  • 🪔

    સર્વની માતા (૫)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક વખત પોતાને ઘેર દુર્ગા પૂજા દરમ્યાન ગિરીશને એવી તીવ્ર ઇચ્છા થઈ કે[...]

  • 🪔

    ગૃહસ્થધર્મ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે છપરા (બિહાર)માં શ્રીરામકૃષ્ણ અદ્‌ભુતાનંદ આશ્રમનું સમર્પણ તા. ૧૧ એપ્રિલ ૧૯૯૨ના રોજ કર્યું હતું.[...]

  • 🪔 સંપાદકીય

    ‘ગુરુ બિન કૌન બતાવે બાટ’

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    ચીનના પ્રસિદ્ધ દાર્શનિક લાઓત્ઝુના એક અનુયાયી એક વાર્તા કહેતા. એક યુવક ડાકુઓના એક દળમાં જોડાયો, જેના સરદારનું નામ ચી હતું. એક દિવસે તે યુવકે સરદારને[...]