
સ્વામી વિવેકાનંદ
સુવિચારો, પ્રેરક પ્રસંગો, રચનાઓ, જીવન ચરિત્ર, પુસ્તકો, ebooks
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ
સ્વામી વિવેકાનંદની રચનાઓ

વિવેકવાણી
ભારતનું ભાવિ
સ્વામી વિવેકાનંદ
June 1991
શું ભારત મરી જશે? તો પછી સમગ્ર જગતમાંથી બધી આધ્યાત્મિકતા મરી પરવારશે, બધી નૈતિક પરિપૂર્ણતા લુપ્ત થઈ જશે, ધર્મ માટેની બધી મધુર આત્મીયતા મરી જશે, બધા આદર્શો મૃત્યુ પામશે; અને એના સ્થાને વિષયલાલસા અને વિલાસના જોડારૂપ પુરુષ અને સ્ત્રી દેવતા[...]
વિવેકવાણી
સ્વામી વિવેકાનંદ
January 1995
યુવાવર્ગને આહ્વાન હંમેશાં આગળ ધપો! જીવનની છેલ્લી ઘડી સુધી ગરીબો અને પદદલિતો પ્રત્યે અનુકંપા, આ છે આપણો મુદ્રાલેખ. ઓ મારાં બહાદુર બાળકો, આગળ ધપો! ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ, એમાં કશું વળશે નહિ. દુ:ખી માણસો પ્રત્યે લાગણી રાખો અને[...]
વિવેકવાણી
શ્રીઠાકુરનો ત્યાગ અને અગાધ પ્રેમ
સ્વામી વિવેકાનંદ
march 2019
મારા ગુરુદેવ ત્યાગની સાક્ષાત્ મૂર્તિ હતા. અમારા દેશમાં જે માણસ સંન્યાસ લે છે, તેને બધી સાંસારિક સંપત્તિ તથા માન-યશનો ત્યાગ કરવો પડે છે. મારા ગુરુદેવે આ સિદ્ધાંતનું અક્ષરે અક્ષર પાલન કર્યું હતું. જો પોતાની કોઈ ભેટ ગુરુદેવ સ્વીકારે તો પોતાને[...]

વિવેકવાણી
સાચી ઉપાસના
સ્વામી વિવેકાનંદ
July 1991
સર્વ ઉપાસનાનો મર્મ આ છે : પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. જે મનુષ્ય દીન-દુખિયાંમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે સાચોસાચ શિવની ઉપાસના કરે છે! પણ જો તે ભગવાન શિવને માત્ર તેનાં લિંગમાં જ જુએ તો[...]
સ્વામી વિવેકાનંદ વિષે રસપ્રદ લેખો








