Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Vireshwarananda Swami

Total Articles : 32

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રાસંગિક

    આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    May 2025

    Views: 3100 Comments on પ્રાસંગિક : આધુનિક યુગમાં શ્રીરામકૃષ્ણદેવની પ્રાસંગિકતા : સ્વામી વીરેશ્વરાનંદ

    (રાજકોટમાં ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નૂતન મંદિરના તા. ૧૬મી ઑગસ્ટ, ૧૯૭૧ના રોજ થયેલ ભૂમિપૂજન પ્રસંગે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે કરેલ સંબોધનના[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    March 2024

    Views: 3010 Comments on શ્રીરામકૃષ્ણ મંદિરનું માહાત્મ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

    (વિવેકાનંદ આશ્રમ, રાયપુરમાં ૩ ફેબ્રુઆરી, ૧૯૭૬ના રોજ શ્રીરામકૃષ્ણદેવના નવનિર્મિત શ્રીમંદિરનો સમર્પણવિધિ આયોજિત થયો હતો, તેમાં તત્કાલીન પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે આશીર્વાદાત્મક પ્રવચન આપ્યું હતું.[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    november 2017

    Views: 4130 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા : સ્વામી વીરેશ્વરાનંદ

    જેમણે વિદેશી હોવા છતાં ભારતને પોતાની માભોમ બનાવી અને આ ભૂમિની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દીધું, એવા એક મહાન આત્માની જન્મજયંતીના શતાબ્દીમહોત્સવની આજે આપણે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મંદિર

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    december 2014

    Views: 4690 Comments on શ્રીરામકૃષ્ણ મંદિર : સ્વામી વીરેશ્વરાનંદ

    રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના તત્કાલીન પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજીએ આપેલું વ્યાખ્યાન.- સં. મંદિર દરેક સંસ્કૃતિમાં જીવનનું અંગ[...]

  • 🪔

    કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    june 2014

    Views: 4030 Comments on કામારપુકુર અને જયરામવાટીની મારી પહેલી મુલાકાત : સ્વામી વીરેશ્વરાનંદ

    અદ્વૈત આશ્રમ, કોલકાતાથી પ્રકાશિત થતા અંગ્રેજી સામયિક ‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૪ના અંકમાં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનું સુરમ્ય યશસ્વી મહેતાએ કરેલું ગુજરાતી ભાષાંતર અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 2004

    Views: 2760 Comments on પ્રાસંગિક : સ્વામી તુરીયાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    હરિ મહારાજ - સ્વામી તુરીયાનંદજી વિશે મને જે કંઈ યાદ છે તે અહીં કહું છું. લગભગ ૧૯૨૦-૧૯૨૧ માર્ચ સુધી હું તેમની સાથે હતો. કલકત્તાના બાગબજારના[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 2004

    Views: 7120 Comments on પ્રાસંગિક : સ્વામી બ્રહ્માનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    સ્વામી બ્રહ્માનંદજીના જીવનની જે ઘટનાઓ મારા સ્મૃતિપટ પર છે માત્ર તેટલું જ અહીં કહીશ. ઘટનાઓ સાંઠ કે તેથી વધુ વર્ષ પહેલાની છે. શ્રીરામકૃષ્ણને જો ગ્રંથાકાર[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 2003

    Views: 4120 Comments on પ્રાસંગિક : સ્વામી પ્રેમાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાઘ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’માંથી શ્રીકુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી શ્રીમા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 2002

    Views: 2660 Comments on સંસ્મરણ : શ્રી શ્રીમા : સ્વામી વીરેશ્વરાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી શ્રી શ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. તેમના બંગાળી પુસ્તક ‘અમૃતેર સંધાને’નો શ્રીકુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે[...]

  • 🪔 પ્રાસંગિક

    ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    August 2000

    Views: 2810 Comments on પ્રાસંગિક : ભારતના નવનિર્માણમાં આપણું પ્રદાન : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીરામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા આયોજિત શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના  દ્વિતીય વિશ્વ સંમેલન ૧૯૮૦ના[...]

  • 🪔 સાંપ્રત સમાજ

    ગૃહસ્થો અને સેવા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    February 2000

    Views: 5440 Comments on સાંપ્રત સમાજ : ગૃહસ્થો અને સેવા : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. ઈ.સ.૧૯૮૦માં રામકૃષ્ણ મઠ અને મિશનના દ્વિતીય મહાસંમેલનના ઉદ્‌ઘાટન પ્રસંગે તેમણે કરેલ પ્રેરક ઉદ્‌બોધન વાચકોના[...]

  • 🪔 પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન - રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે

    કરીએ પુનર્નિર્માણ ભારતનું

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 2000

    Views: 4670 Comments on પ્રાસંગિક : સ્વામી વિવેકાનંદ જન્મદિન – રાષ્ટ્રીય યુવા દિન પ્રસંગે : કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ

    સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસે મંત્રદીક્ષા મેળવી હતી. — સં. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી સમગ્ર દેશમાં,[...]

  • 🪔

    માનવરૂપી ઈશ્વરની સેવા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    October-November 1998

    Views: 2420 Comments on માનવરૂપી ઈશ્વરની સેવા : સ્વામી વીરેશ્વરાનંદ

    ૧ જાન્યુઆરી ૧૯૭૯ના રોજ શ્રીરામકૃષ્ણ મિશન સેવા પ્રતિષ્ઠાન કલકત્તાના ‘ઈન્ટેસિવ કેય્‌ર યુનિટ’ના ઉદ્‌ઘાટન પ્રસંગે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે[...]

  • 🪔 પ્રાસંગિક

    રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે - રામકૃષ્ણ મિશનનો મંત્ર - ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 1997

    Views: 3570 Comments on પ્રાસંગિક : રામકૃષ્ણ મિશન શતાબ્દી પ્રસંગે – રામકૃષ્ણ મિશનનો મંત્ર – ‘આત્મનો મોક્ષાર્થમ્ જગદ્ધિતાય ચ’ : સ્વામી વીરેશ્વરાનંદ

    બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી. – સં. આપણા દેશમાં ઈશ્વરના[...]

  • 🪔

    આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 1997

    Views: 1840 Comments on આધુનિક નારીનો આદર્શ શ્રીમા શારદાદેવી : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમા શારદાદેવીની ૧૪૪મી જન્મતિથિ (૧ જાન્યુઆરી) પ્રસંગે શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી.[...]

  • 🪔

    પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 1996

    Views: 2990 Comments on પ્રવર્તમાન વિષમ પરિસ્થિતિમાં આપણું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યાક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે ૭મી સપ્ટે. ‘૮૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, બઁગ્લોરમાં સ્વામી વિવેકાનંદ શતાબ્દી સભાગૃહના ઉદ્ઘાટન પ્રસંગે અંગ્રેજીમાં આપેલ[...]

  • 🪔

    કરીએ પુનર્નિર્માણ ભારતનું

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    October-November 1995

    Views: 2190 Comments on કરીએ પુનર્નિર્માણ ભારતનું : સ્વામી વીરેશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. મહાન ભારતના નિર્માણ કરવાની મહેચ્છા ધરાવનાર આપણા યુવા વર્ગના માર્ગદર્શન માટે સ્વામી વિવેકાનંદજીના ગ્રંથોમાંથી[...]

  • 🪔

    કાર્યને પૂજામાં પરિણત કરો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    September 1995

    Views: 2710 Comments on કાર્યને પૂજામાં પરિણત કરો : સ્વામી વીરેશ્વરાનંદ

    માત્ર ભારત માટે જ નહિ પરંતુ સમસ્ત વિશ્વ માટે સ્વામી વિવેકાનંદનો એક સંદેશો છે જેના ઉપર નવા યુગનું અને નવી સંસ્કૃતિનું મંડાણ થવાનું છે. જેઓ[...]

  • 🪔

    શિક્ષણની ભારતીય પ્રણાલી

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    October-November 1994

    Views: 3320 Comments on શિક્ષણની ભારતીય પ્રણાલી : સ્વામી વીરેશ્વરાનંદ

    (રામકૃષ્ણ મિશન સ્ટુડન્ટ્સ હોમ, મદ્રાસમાં તા. ૧૫-૨-૧૯૮૧ને દિવસે રામકૃષ્ણ મઠ અને મિશનના દશમા પરમાઘ્યક્ષ શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે અંગ્રેજીમાં આપેલ ભાષણનો ગુજરાતી અનુવાદ) આપણે રામકૃષ્ણ[...]

  • 🪔

    ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 1994

    Views: 3391 Comment on ઈશ્વર-સાક્ષાત્કારને પંથે-3 : સ્વામી વીરેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) હું એક બીજી વાત[...]

  • 🪔

    ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૨)

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 1993

    Views: 690 Comments on ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૨) : સ્વામી વીરેશ્વરાનંદ

    (ગતાંકથી ચાલુ) (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) આ જપ એ શું[...]

  • 🪔 દિપોત્સવી

    ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૧)

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    October-November 1993

    Views: 860 Comments on દિપોત્સવી : ઈશ્વર-સાક્ષાત્કારને પંથે (૧) : સ્વામી વીરેશ્વરાનંદ

    (શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તેમણે શ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી.) ભગવાન શંકરાચાર્યે તેમની બ્રહ્મસૂત્રની ટીકાના પ્રારંભમાં[...]

  • 🪔

    સ્વામી બ્રહ્માનંદજીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    February 1992

    Views: 5320 Comments on સ્વામી બ્રહ્માનંદજીનાં મારાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    પૂજનીય સ્વામી બ્રહ્માનંદજી મહારાજ કે જેઓ રાજા મહારાજ તરીકે ઓળખાતા અને જેમની જન્મતિથિ ૫મી ફ્રેબુઆરીએ આવે છે, શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર હતા. સ્વામી વિવેકાનંદજી પણ તેમની આધ્યાત્મિક[...]

  • 🪔

    ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨)

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    January 1992

    Views: 3660 Comments on ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા (૨) : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal[...]

  • 🪔

    ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    December 1991

    Views: 2620 Comments on ધર્મ અને રાષ્ટ્રીય ભાવાત્મક એકતા : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (૧૮૯૨-૧૯૮૫) સમસ્ત રામકૃષ્ણમઠ અને મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. પ્રસ્તુત લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “The Spiritual Ideal for[...]

  • 🪔

    સાધના એટલે સંઘર્ષ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    October 1990

    Views: 2890 Comments on સાધના એટલે સંઘર્ષ : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. સાધકો માટે અત્યંત ઉપયોગી એવો આ લેખ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત[...]

  • 🪔

    આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    May 1990

    Views: 2860 Comments on આધ્યાત્મિક સાધના : સ્વામી વીરેશ્વરાનંદ

    શ્રીમદ્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. આ લેખ તેમના અંગ્રેજી ગ્રંથ “The Spiritual Ideal for the Present Age”માંથી[...]

  • 🪔 પ્રાસંગિક

    પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    january 1990

    Views: 5640 Comments on પ્રાસંગિક : પૂર્ણ કરો આકાંક્ષા સ્વામી વિવેકાનંદજીની : સ્વામી વીરેશ્વરાનંદ

    [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. વયોવૃદ્ધ હોવા છતાં તેઓ યુવા વર્ગના વિશેષ પ્રેરણાસ્રોત હતા. 93 વર્ષની ઉંમરે[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    december 1989

    Views: 5910 Comments on પ્રાસંગિક : શ્રીમા શારદાદેવીનાં મારાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના દસમા પરમાધ્યક્ષ હતા. તા. 14-12-1981 ના રોજ રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીમાં આપેલ આ પ્રવચનમાં તેમના સંસ્મરણો[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    september 1989

    Views: 6010 Comments on પ્રાસંગિક : સ્વામી અખંડાનંદજી મહારાજનાં સંસ્મરણો : સ્વામી વીરેશ્વરાનંદ

    29 સપ્ટેમ્બરે સ્વામી અખંડાનંદજી મહારાજની જન્મતિથિ પ્રસંગે (શ્રીમત્ સ્વામી અખંડાનંદજી મહારાજ (1864-1937) શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ સંન્યાસી શિષ્યો માંહેના એક હતા, અને રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    august 1989

    Views: 8520 Comments on પ્રાસંગિક : માતૃભૂમિ પ્રત્યે યુવાવર્ગનું કર્તવ્ય : સ્વામી વીરેશ્વરાનંદ

    15 ઑગસ્ટ સ્વાધીનતા દિવસ પ્રસંગે [શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના દશમા પરમાધ્યક્ષ હતા. તેમનું પુસ્તક ‘માતૃભૂમિ પ્રત્યે આપણું કર્તવ્ય’ આજની[...]

  • 🪔

    શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ

    ✍🏻 સ્વામી વીરેશ્વરાનંદ

    april 1989

    Views: 9800 Comments on શ્રીશ્રીમા શારદાદેવી અને વર્તમાન યુગધર્મ : સ્વામી વીરેશ્વરાનંદ

    (દસમા પરમાધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન) શ્રીશ્રીમા શારદાદેવીએ આપણને શું આપ્યું તે થોડું જોઈએ. બાહ્ય રીતે જોતાં કોઈને વિશેષતા ન દેખાય; એક સામાન્ય માનવીની[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top