🪔
શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે
✍🏻 શ્રી વિનોબા ભાવે
November 2003
ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી સંપાદિત ‘ભૂદાન યજ્ઞ’ પત્રિકાના ૨૭[...]
🪔 પ્રાસંગિક
જીવન અને શિક્ષણ
✍🏻 વિનોબા ભાવે
September 2001
(૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય[...]
🪔
‘દુર્લભં ભારતે જન્મ’
✍🏻 વિનોબા ભાવે
October-November 1999
જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે માતાના દૂધ સાથે જ પીધો[...]
🪔
સેવા વ્યક્તિની : ભક્તિ સમાજની
✍🏻 વિનોબા ભાવે
October-November 1998
વીસ વરસથી મેં સાર્વજનિક કામ જ કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પણ મારી પ્રવૃત્તિ સાર્વજનિક સેવાની જ હતી. એમ કહી શકાય કે, સાર્વજનિક સેવા[...]
🪔 આત્મ-વિકાસ
મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો
✍🏻 વિનોબા ભાવે
September 1998
હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય. સંત એકનાથના જીવનનો[...]

🪔
શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ
✍🏻 વિનોબા ભાવે
October-November 1997
વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન - પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ[...]
🪔
પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના
✍🏻 વિનોબા ભાવે
October-November 1996
ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા.[...]
🪔
વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય
✍🏻 વિનોબા ભાવે
October-November 1995
વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા[...]
🪔
માત્ર શિક્ષણ
✍🏻 વિનોબા ભાવે
October-November 1994
‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું[...]
🪔 દિપોત્સવી
વર્તમાન યુગના મહાન આચાર્ય
✍🏻 શ્રી વિનોબા ભાવે
October-November 1993
આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી - જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું. ૪૦ વર્ષ પૂરાં નહોતાં થયાં[...]
🪔
મત અને મતપ્રચાર
✍🏻 વિનોબા ભાવે
October-November 1991
આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર[...]



