• 🪔

    શ્રીરામકૃષ્ણ અને એમનાં ઉપદેશ-કથનો વિશે

    ✍🏻 શ્રી વિનોબા ભાવે

    ભૂદાન યજ્ઞના ઋષિ શ્રી વિનોબા ભાવેએ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુરમાં જઈને એમના પોતાના કર્મયજ્ઞના એક પર્વનું પૂર્ણાહુતિદાન કર્યું હતું, ચારુચંદ્ર ભંડારી સંપાદિત ‘ભૂદાન યજ્ઞ’ પત્રિકાના ૨૭[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવન અને શિક્ષણ

    ✍🏻 વિનોબા ભાવે

    (૫ સપ્ટેમ્બર, શિક્ષકદિન નિમિત્તે નવજીવન પ્રેસ દ્વારા પ્રકાશિત ‘મધુકર’માંથી આ લેખ સાભાર પ્રસ્તુત કરીએ છીએ.- સં.) હાલની વિચિત્ર શિક્ષણપદ્ધતિને લીધે જીવનના બે ભાગલા પડી જાય[...]

  • 🪔

    ‘દુર્લભં ભારતે જન્મ’

    ✍🏻 વિનોબા ભાવે

    જનતાનો આ ગુણ આપણો કમાયેલો નથી. આપણા મહાન, પુણ્યવાન, વિશાળ દૃષ્ટિવાળા પૂર્વજોની એ ભેટ છે. જાણે કે આ ગુણ આપણે માતાના દૂધ સાથે જ પીધો[...]

  • 🪔

    સેવા વ્યક્તિની : ભક્તિ સમાજની

    ✍🏻 વિનોબા ભાવે

    વીસ વરસથી મેં સાર્વજનિક કામ જ કર્યું છે. વિદ્યાર્થી અવસ્થામાં હતો ત્યારે પણ મારી પ્રવૃત્તિ સાર્વજનિક સેવાની જ હતી. એમ કહી શકાય કે, સાર્વજનિક સેવા[...]

  • 🪔 આત્મ-વિકાસ

    મરણનું સ્મરણ રાખી જીવનવ્યવહાર કરો

    ✍🏻 વિનોબા ભાવે

    હંમેશાં મરણનું સ્મરણ રાખી જીવનનો વ્યવહાર કરો. મરણનું સ્મરણ રાખીને જીવવાની વધારે જરૂર એટલા માટે છે કે મરણની ભયાનકતાનો સામનો કરી શકાય. સંત એકનાથના જીવનનો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 વિનોબા ભાવે

    વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન - પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ[...]

  • 🪔

    પરમ શાંતિ માટે રોજની પ્રાર્થના

    ✍🏻 વિનોબા ભાવે

    ॐ असतो मा सद् गमय । तमसो मा ज्योतिर्गमय । मृत्योर्मा अमृतं गमय । હે પ્રભુ, મને અસત્યમાંથી સત્યમાં લઈ જા. અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા.[...]

  • 🪔

    વિધાર્થીઓનાં ચાર કર્તવ્ય

    ✍🏻 વિનોબા ભાવે

    વિદ્યાર્થીનું પહેલું કર્તવ્ય એ છે કે, તેઓ પોતાનાં મગજ અત્યંત સ્વતંત્ર રાખે. પરિપૂર્ણ સ્વતંત્રતાનો જો કોઈને અધિકાર હોય તો તે સૌથી વધારે વિદ્યાર્થીઓને છે. શ્રદ્ધા[...]

  • 🪔

    માત્ર શિક્ષણ

    ✍🏻 વિનોબા ભાવે

    ‘કેમ ભાઈ તમે ક્યું કામ સરસ રીતે કરી શકો એમ તમને લાગે છે? એક દેશસેવેચ્છુને કોકે પ્રશ્ન પૂછ્યો.’ ‘મને લાગે છે કે હું માત્ર શિક્ષણનું[...]

  • 🪔 દિપોત્સવી

    વર્તમાન યુગના મહાન આચાર્ય

    ✍🏻 શ્રી વિનોબા ભાવે

    આજે સ્વામી વિવેકાનંદની શતાબ્દી - જન્મ જયંતી છે. એમના જન્મને આજે સો વર્ષ પૂરાં થયાં. તેઓ જીવ્યા તો બહુ ઓછું. ૪૦ વર્ષ પૂરાં નહોતાં થયાં[...]

  • 🪔

    મત અને મતપ્રચાર

    ✍🏻 વિનોબા ભાવે

    આપણામાં આજકાલ મતભેદો ઘણા છે. મતભેદ હોય તેમાં કશો દોષ નથી. પણ વાસ્તવિક મતભેદ અને દેખાતો મતભેદ એ બેનો ભેદ જાણવો જોઈએ. મત એટલે સ્વતંત્ર[...]