🪔
આધુનિક જગતને સ્વામી વિવેકાનંદનું પ્રદાન
✍🏻 ડો. એ. એલ. બાશામ
December 2002
ભારતીય ઇતિહાસના ક્ષેત્રમાં ડો.બાશામનું નામ સુપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ૧૯૪૮માં લંડન વિશ્વવિદ્યાલયમાં ભારતીય ઇતિહાસ વિષયના વ્યાખ્યાતા હતા. તેમની નિમણૂક ઈ.સ. ૧૯૬૫માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રિય વિશ્વવિદ્યાલયમાં એશિયાઈ[...]
🪔
સ્વામીજીની મહાનતા
✍🏻 ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
November 2002
(સ્વામી વિવેકાનંદની જન્મશતાબ્દિ પ્રસંગે કોલકાતામાં દેશપ્રિય પાર્કમાં તા. ૨૦ જાન્યુઆરી ૧૯૬૩ના રોજ એક જાહેર સભા યોજાઈ હતી. તેના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના તે વખતના રાષ્ટ્રપતિ ડો.[...]
🪔 સમાચાર વિવિધા : મધુસંચય
સેવા-રૂરલ ઝઘડિયાનું નવું સોપાન : શારદા મહિલા વિકાસ સોસાયટી
✍🏻 ડો. લતા દેસાઈ
October 2002
‘જે કુટુંબમાં કે દેશમાં સ્ત્રીઓની કશી કીમત કરવામાં આવતી નથી, જ્યાં તેઓ ઉદાસીનતામાં જીવન વિતાવે છે તે પરિવાર કે દેશની ઉન્નતિ થઈ શકતી નથી.’ સ્વામીજીની[...]
🪔 વ્યાખ્યાન
એક જ લક્ષ્ય - વિકસિત મહાન ભારત
✍🏻 ડો. એ.પી.જે. અબ્દુલ કલામ
April 2002
અહીં આ મહાન શહેરમાં આવતાં મને ખૂબ જ આનંદ થયો છે. ગઈકાલે રાજકોટમાં હતો. થોડા સમય પહેલાં જ્યારે રાજકોટ આવ્યો હતો, ત્યારે મહાત્મા ગાંધી, આ[...]
🪔
ત્રણ આળવાર ભક્ત
✍🏻 ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરા
March 1991
‘આળવાર’ એટલે ભગવાનની ભક્તિમાં નિમગ્ન, ડૂબી ગયેલા; નિરંતર ભગવદ્ – જાપ કરનાર. દક્ષિણ હિન્દુસ્તાનમાં આવા બાર આળવાર ભક્તો થઈ ગયા. તેમાંના પ્રથમ ત્રણ આળવારની આ[...]



