🪔 અહેવાલ
કિશનપુર (દહેરાદૂન)ના સાર્વભૌમિક નૂતન મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવની મૂર્તિનો પ્રતિષ્ઠા-મહોત્સવ
✍🏻 સ્વરાજ મઝુમદાર
August 1998
૧૧મી મે, ‘૯૮, બુદ્ધપૂર્ણિમાના પાવનકારી દિવસે સવારે ૭ વાગ્યે વૈદિક મંત્રોચ્ચાર, પ્રાર્થના, અધ્યાત્મ ભક્તિભાવભર્યાં ગીત-ગાન સાથે શ્રીરામકૃષ્ણસંઘના વરિષ્ઠ ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજના વરદ્ હસ્તે[...]



