• 🪔 અધ્યાત્મ

    જપમાળાનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા[...]

  • 🪔 દીપોત્સવી

    લય યોગ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર[...]

  • 🪔 ધ્યાન

    સાગર અને મોજાં : બ્રહ્મલક્ષી ધ્યાન

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    વેદાંત - સાહિત્યમાં ‘બ્રહ્મ’ (અર્થાત્ ઈશ્વરના પરમ સત્ય સ્વરૂપ)ને સમજાવવા માટે સાગર અને મોજાંના રૂપકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થયો છે. વાસ્તવમાં, બૃહદારણ્યક ઉપનિષદ ‘બ્રહ્મ’નો ‘સમુદ્ર’[...]