Shankarananda Swami
🪔
કર્મયોગ દ્વારા સમાધિ : સ્વામી તુરીયાનંદ
✍🏻 સ્વામી શંકરાનંદ
January 2024
(24 જાન્યુઆરી, બુધવારના રોજ સ્વામી તુરીયાનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ ઉપલક્ષે ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી તુરીયાનંદેર સ્મૃતિકથા’માંથી આ લેખ સંકલિત[...]