Santibahen Dighe Dr.
🪔
હિમાલયની ગોદમાં વસેલાં આધુનિક શાંતિધામો
✍🏻 ડૉ. શાંતિબહેન દીઘે
October-November 1996
નગાધિરાજ હિમાલયને ખોળે અનેક પ્રસિદ્ધ તીર્થસ્થળો - શાંતિધામો અવસ્થિત છે - કેદારનાથ, બદ્રીનાથ, અમરનાથ, કૈલાસ, માનસરોવર વગેરે. તે સિવાય સ્વર્ગની સુંદરતા અને આધ્યાત્મિક શાંતિથી વ્યાપ્ત[...]