• 🪔 દીપોત્સવી

    ગરીબો પ્રત્યે સહાનુભૂતિ

    ✍🏻 સંકલન

    બાલિકા શારદાનાં માબાપ કંઈ શ્રીમંત ન હતાં. પણ હતાં સુખી અને સંતોષી. શારદા સ્વભાવે ગંભીર અને કામઢી છોકરી હતી. તે માતાને રસોઈમાં મદદ કરતી. નાનાં[...]

  • 🪔 દીપોત્સવી

    પંડિતોના પ્રશ્નનો ઉકેલ

    ✍🏻 સંકલન

    ગદાઈ દશ વર્ષનો હતો. એક દિવસ કામારપુકુરમાં લાહાબાબુને ત્યાં શ્રાદ્ધના પ્રસંગે પંડિતો ભેગા થયા હતા. ભોજન પછી એમની વચ્ચે ધાર્મિક બાબત વિશે ચર્ચા ચાલી. સામસામી[...]

  • 🪔 દીપોત્સવી

    ગદાઈએ વચન પાળ્યું

    ✍🏻 સંકલન

    ગદાઈ નવ વર્ષનો હતો. બ્રાહ્મણનો છોકરો એટલે જનોઈ દેવી જોઈએ. બધાં તૈયારીમાં પડ્યાં. બ્રાહ્મણનો દીકરો જનોઈ લે એટલે પહેલી ભિક્ષા આપવાનો અધિકાર તો બ્રાહ્મણ સ્ત્રીને[...]

  • 🪔 દીપોત્સવી

    સાધુસંતોની સેવા

    ✍🏻 સંકલન

    ગદાઈ (બાળક શ્રીરામકૃષ્ણ) જ્યારે સાત વર્ષનો હતો ત્યારે એના પિતાજીનું અવસાન થયું હતું. પિતાના વિયોગથી ખૂબ દુ :ખી થઈ ગદાઈ ગંભીર અને અંતર્મુખ થઈ ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનું દર્શન

    ✍🏻 સંકલન

    એક વખત શ્રીરામકૃષ્ણ શ્રીરામના સેવકભક્ત હનુમાનજીની જેમ દાસ્યભાવની સાધના કરતા હતા. તે વખતે થયેલ દર્શનનું વર્ણન કરતાં તેઓ કહે છે : ‘એક વખત હું પંચવટીમાં[...]

  • 🪔 દીપોત્સવી

    અભૂતપૂર્વ શ્રદ્ધા

    ✍🏻 સંકલન

    નદીની સામે પાર રહેતા એક બ્રાહ્મણને એક દૂધવાળી દૂધ દેવા જતી. નિયમિત નાવ મળવાના અભાવે તે દરરોજ સમયસર દૂધ પહોંચાડી શકતી નહીં. મોડું થવા બદલ[...]

  • 🪔 દીપોત્સવી

    સંસારમાં કેવી રીતે રહેવું ?

    ✍🏻 સંકલન

    બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત સગાઓ[...]

  • 🪔 દીપોત્સવી

    પૈસાનો આવો અહંકાર

    ✍🏻 સંકલન

    એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી બહાર આવી[...]

  • 🪔 દીપોત્સવી

    તીવ્ર વૈરાગ્ય કોને કહે ?

    ✍🏻 સંકલન

    એક દેશમાં દુકાળ પડ્યો. એટલે ખેડૂતો બધા ધોરિયા ખોદીને દૂરથી (નદીમાંથી) પાણી લાવવા લાગ્યા. એક ખેડૂતના મનમાં ખૂબ જોર. તેણે એક દિવસ પ્રતિજ્ઞા લીધી કે[...]

  • 🪔 દીપોત્સવી

    ‘મહાવત નારાયણ’

    ✍🏻 સંકલન

    ઈશ્વર પ્રાણી માત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવું મળવું ચાલે; જયારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે; એટલે[...]

  • 🪔 દીપોત્સવી

    ત્યાગનો મહિમા

    ✍🏻 સંકલન

    એક બહુરૂપીએ ‘ત્યાગી સાધુ’નો સ્વાંગ લીધો. તેનો સ્વાંગ આબેહૂબ જોઈને કાલી-મંદિરના માલિકોએ એક રૂપિયો આપવા માંડ્યો. પેલાએ તે લીધો નહિ, ‘ઉં હું’ કહીને ચાલ્યો ગયો.[...]

  • 🪔 દીપોત્સવી

    તો પછી માર્ગ શો છે ?

    ✍🏻 સંકલન

    માર્ગ છે અભ્યાસ-યોગ ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંવા ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી સાંબેલું એક સરખી રીતે પડ્યા કરે છે. બાઈ[...]

  • 🪔 દીપોત્સવી

    બિલ ગેટ્સ અને વોરેન બફેટ - પરગજુ મિત્રો

    ✍🏻 સંકલન

    એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. આ વાત છે વિશ્વના[...]

  • 🪔 દીપોત્સવી

    જે.આર.ડી. ટાટા

    ✍🏻 સંકલન

    વિમાન ઉડ્ડયનની ઉત્કટ ઇચ્છાએ ‘ઍર ઈન્ડિયા’નું નિર્માણ કર્યું એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં[...]

  • 🪔 દીપોત્સવી

    નીલ આર્મસ્ટ્રાઁગઃ ચંદ્રની સપાટી પર ચાલનાર પ્રથમ માનવ

    ✍🏻 સંકલન

    એ.આર. કે શર્માના અંગ્રેજી પુસ્તક 'Swami Vivekananda & Success of Students' માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નીલ એડવિન આર્મસ્ટ્રાઁગ ચંદ્રની[...]

  • 🪔 દીપોત્સવી

    ડૉ. જગદીશચંદ્ર બોઝ

    ✍🏻 સંકલન

    ભૌતિકશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્રમાં સંશોધન અને શોધ કરીને જેમણે સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે એવા જગદીશ ચંદ્ર બોઝ બાળપણથી જ વિલક્ષણ જિજ્ઞાસુવૃત્તિ ધરાવતા હતા.[...]

  • 🪔 દીપોત્સવી

    ડૉ. હોમીભાભાનું બાળપણ

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ - સં. પિતા જહાંગીરજી ભાભા અને માતા મહેરબહેનને ત્યાં ૩૦ ઓક્ટોબર, ૧૯૦૯ના રોજ ભારતના મહાન અણુ વૈજ્ઞાનિક હોમી ભાભાનો જન્મ[...]

  • 🪔 દીપોત્સવી

    જવજ્રદેહ, પુષ્પસમ હૃદય

    ✍🏻 સંકલન

    મૂલ્યલક્ષી શિક્ષણ પ્રકલ્પના પુસ્તક ‘અરુણોદય’માંથી સંકલન. - સં. સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હૈ. આ[...]

  • 🪔 દીપોત્સવી

    ચંદ્રશેખર આઝાદ

    ✍🏻 સંકલન

    કાશીની અદાલતમાં એક પારસી મેજિસ્ટ્રેટની સામે સોળ વર્ષનો તરુણ ઊભો છે. સુંદર સોહામણું શરીર અને પ્રભાવક ચહેરો ! મેજિસ્ટ્રેટ પૂછે છે : ‘બોલ, તારું નામ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વાતંત્ર્ય વીર અશફાક ઉલ્લાખાન

    ✍🏻 સંકલન

    ૧૮ ડિસેમ્બર, ૧૯૨૭ના રોજ કાળકોટડીનો દરવાજો ખુલ્યો. જેલનો અધિકારી તેને લેવા આવ્યો હતો. તેણે કહ્યું, ‘હું તૈયાર છું.’ કુરાને શરીફની કલમા પઢતો તે ફાંસીના માચડા[...]

  • 🪔 દીપોત્સવી

    સરદાર વલ્લભભાઈની દૃઢતા

    ✍🏻 સંકલન

    નડિયાદના મહાનંદ નામના એક શિક્ષક મ્યુનિસિપાલિટીની ચૂંટણીમાં ઊભા રહ્યા. સજ્જન તરીકે ચૂંટણીમાં જીતવાની પૂરી શક્યતા, પણ નડિયાદના દેસાઈ કુટુંબના એક નબીરા તેમની વિરુદ્ધ ઊભા રહ્યા[...]

  • 🪔 દીપોત્સવી

    ગોપાલકૃષ્ણ ગોખલેની સત્યપ્રિયતા

    ✍🏻 સંકલન

    ગોપાલકૃષ્ણ ગોખલે નાના હતા ત્યારે એક શાળાની અંદર અભ્યાસ કરતા હતા. એકવાર એમના શિક્ષકે શાળાના વિદ્યાર્થીઓને ઘેરથી થોડા દાખલા ગણી લાવવા આપ્યા. ગોખલે ઘેર આવ્યા.[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્રઃ બાળ રાખાલ

    ✍🏻 સંકલન

    એક દિવસે શ્રીરામકૃષ્ણે માતાજીને આર્જવપૂર્વક પ્રાર્થના કરી : ‘ઈશ્વર પ્રત્યે સાચી ભક્તિવાળો એક બાળક મારી પાસે સદા રહે તેવું કરો.’ થોડા દિવસ પછી દક્ષિણેશ્વરમાં તેઓ[...]

  • 🪔 દીપોત્સવી

    ભુવનેશ્વરીદેવીઃ સ્વામી વિવેકાનંદનાં માતા

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદની એક પ્રબળ અને સ્પષ્ટ સંકલ્પના હતી કે કોઈ પણ બાળક પોતાનાં માતપિતાને એમાંય વિશેષ કરીને માતાને માન-આદર આપ્યાં વિના સાચી મહત્તા મેળવી ન[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યનિષ્ઠઃ શેખ અબ્દુલ કાદીર

    ✍🏻 સંકલન

    શેખ અબ્દુલ કાદીરની માતાએ તેને પરમ સત્યનિષ્ઠ બનાવી દીધો : હજારો વર્ષો પહેલાં જ્ઞાનની શોધમાં અબ્દુલ કાદીરને મક્કા જવાની પ્રેરણા થઈ. આ દિવ્ય આહ્‌વાનને જાણીને[...]

  • 🪔 દીપોત્સવી

    બાળક ગોવિંદસિંહ

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. પિતા ગુરુ તેગબહાદુર અને માતા ગુજરીજીના પુત્ર ગુરુ ગોવિંદસિંહજી બાળપણમાં પિતા પાસેથી રામાયણ,[...]

  • 🪔 દીપોત્સવી

    સંત એકનાથ

    ✍🏻 સંકલન

    ‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. - સં. જનાર્દન સ્વામી પવિત્ર અને પરમ ધર્માનુરાગી હતા. એકનાથના પિતા પોતાના પુત્રને એમની પાસે અભ્યાસ કરાવવા લઈ ગયા.[...]

  • 🪔 દીપોત્સવી

    સંત જ્ઞાનેશ્વર

    ✍🏻 સંકલન

    ‘સચિત્ર બાળવાર્તાઓ’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ સંકલન. - સં. પુણેને નજીક આણંદીમાં કુકમા બાઈ રહેતાં હતાં. એક દિવસ તેઓ ભક્તિભાવથી વટવૃક્ષની પ્રદક્ષિણા કરતાં હતાં. એ સમયે[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલક અંક, કલ્યાણ, ગીતાપ્રેસ’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. સર્વશાસ્ત્ર નિષ્ણાત શ્રી શિવગુરુ નામના એક અત્યંત પવિત્ર, ધર્મનિષ્ઠ બ્રાહ્મણ હતા. તેમનાં[...]

  • 🪔 દીપોત્સવી

    જડભરતની કથા

    ✍🏻 સંકલન

    ‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. ભરત નામના એક મહાન રાજા હતા. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક[...]

  • 🪔 દીપોત્સવી

    મૈત્રેયી

    ✍🏻 સંકલન

    મૈત્રેયી વિદેહ રાજા જનકના અમાત્ય મિત્રની પુત્રી હતાં. તેમનું અધ્યયન પોતાનાં માસી બ્રહ્મવાદિની ગાર્ગી પાસે થયું હતું. ગાર્ગીને ત્યાં અધ્યયન પૂરું કરીને તેઓ પિતા પાસે[...]

  • 🪔 દીપોત્સવી

    ગુરુભક્ત બાળક ઉપમન્યુ

    ✍🏻 સંકલન

    સૌજન્ય : ‘બાલભારતી ટ્રસ્ટ પ્રેસ.’ : ગુજરાતી અનુવાદ શ્રીમનસુખભાઈ મહેતા - સં. મહર્ષિ આયોદધૌમ્ય વિદ્યા, તપસ્યા, ઉદારતા, વિચિત્ર અને કઠોર કસોટી લેવા માટે પ્રસિદ્ધ હતા.[...]

  • 🪔 દીપોત્સવી

    સત્યકામ જાબાલ

    ✍🏻 સંકલન

    સ્વામી રાઘવેશાનંદજીએ લખેલ ‘જજ્ઞિંશિયત જ્ઞર ઉશદશક્ષય ઈવશહમયિક્ષ’ પુસ્તકનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ‘દિવ્યબાળકોની વાર્તા’માંથી આ લેખ અહીં પ્રસ્તુત છે. - સં. આપણી પ્રાચીન શિક્ષણ[...]

  • 🪔 દીપોત્સવી

    નચિકેતા

    ✍🏻 સંકલન

    ‘ચાલો, સાંભળીએ સ્વામીજી વાર્તા કહે છે’ માંથી - સં. આજે હું તમને કઠોપનિષદની એક કથા કહીશ. વેદો એ હિંદુઓનાં પવિત્ર શાસ્ત્રો છે અને સાહિત્યનો વિશાળ[...]

  • 🪔 દીપોત્સવી

    બુદ્ધિશાળી બાલ-ગણેશ

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણદેવની બોધકથાઓ’માંથી સંકલિત - સં. જીવનમાં બાળસ્વરૂપ એ ખરેખર ભગવાનનું રૂપ છે. એમાંય દેવસંતાનોની લીલા કંઈક અનન્ય જ છે. એમનાં બાળજીવનમાંથી આપણને ઘણો બોધપાઠ મળે[...]

  • 🪔 દીપોત્સવી

    વામન

    ✍🏻 સંકલન

    ભગવાન વિષ્ણુએ દશ અવતાર લીધા હતા. વામનદેવ એમાંના પાંચમા અવતાર હતા. અસુરોના ગુરુ શુક્રાચાર્યની સહાયથી અસુર રાજા મહાબલિ શક્તિશાળી બન્યા હતા. સ્વર્ગના ભવ્ય રાજ્ય પર[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, લીંબડી તા.૫ ઓગસ્ટ, ૨૦૧૪ ના રોજ રામકૃષ્ણ મિશન લીંબડીમાં તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ ઉજવાયો, જેના અધ્યક્ષ સ્થાને શ્રીપ્રકાશભાઈ સોની (સેક્રરેટરી કેળવણી મંડળ, લીંબડી)[...]

  • 🪔 પત્રો

    ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર

    ✍🏻 સંકલન

    ૐ નમો ભગવતે રામકૃષ્ણાય તારીખ : ૧૨ જુલાઈ, ૨૦૧૪, ગુરુ પૂર્ણિમા મારા પ્રિય મિત્રો, જય સ્વામી વિવેકાનંદ. અમારી વિવેકાનંદ રથયાત્રા વિશે આપને મંે પહેલો પત્ર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    અવધૂત અને એના ઉપગુરુઓ

    ✍🏻 સંકલન

    ગુરુ તો એક જ હોય પણ, ઉપગુરુઓ અનેક હોઈ શકે. જેની પાસેથી કશુંક પણ શીખવાનું મળે તે ઉપગુરુ. મહાન અવધૂતને આવા ચોવીસ ઉપગુરુઓ હતા એમ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    આજની નકલ તે આવતી કાલની પ્રેરણા છે

    ✍🏻 સંકલન

    એક રાજાના મહેલમાં એક મધરાતે એક ચોર દાખલ થયો. એણે રાજાને રાણીને કહેતાં સાંભળ્યો : ‘નદીતટ પર રહેતા સાધુઓમાંથી એકને હું મારી કુંવરી પરણાવીશ.’ ચોરે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    એક બાળકે ખરેખર ઈશ્વરને ખવડાવ્યું

    ✍🏻 સંકલન

    ‘એક બ્રાહ્મણને ઘેર દેવ-સેવા હતી. એક દિવસ કંઈક કામ પ્રસંગે તેને પરગામ જવું પડ્યું. જતી વખતે તે પોતાના નાના દીકરાને કહી ગયો કે ‘આજે તું[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ રાજકોટના હેમુ ગઢવી હોલમાં ૩ માર્ચ, ૨૦૧૪ના રોજ રાજ્ય સરકાર દ્વારા સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, તે કાર્યક્રમમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના[...]

  • 🪔

    ગુરુને સંપૂર્ણ સમર્પિત શશી

    ✍🏻 સંકલન

    ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્‌બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી શિવાનંદ સ્વામી રામકૃષ્ણાનંદ (શશી મહારાજ) પ્રેમ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશન, પોરબંદર સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે રામકૃષ્ણ મિશન, પોરબંદર દ્વારા છેલ્લા એક મહિનાથી ચાલતી બાળ સંસ્કાર શિબિરનો સમાપન સમારોહ તા.૩૧.૫.૧૪ને રવિવારના રોજ યોજાયેલ.[...]

  • 🪔 પત્ર

    સ્વામી પ્રેમાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાજકોટ : રામકૃષ્ણ મઠ તેમજ રામકૃષ્ણ મિશન, બેલુર મઠના સહાયક સચિવ ૫ુજનીય બલભદ્રાનંદજી મહારાજે દિનાંક ૯ થી ૧૪ મે દરમિયાન રાજકોટ આશ્રમની મુલાકાત લીધી હતી.[...]

  • 🪔 પત્ર

    સ્વામી પ્રેમાનંદના પત્રો

    ✍🏻 સંકલન

    શ્રીઠાકુરના ૧૬ શિષ્યમાંના સ્વામી પ્રેમાનંદજીનું નામ રામકૃષ્ણ મિશન તથા આધ્યાત્મિક વિકાસના ઇતિહાસમાં સ્વર્ણ અક્ષરમાં લેખાયેલું છે. તેમના લખેલા મૂળ બંગાળી પત્રોના પુસ્તક ‘શ્રીપ્રેમાનંદ પત્રાવલી’માંથી શ્રીમનસુખભાઈ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    હોંગકોંગ, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી સિંગાપોરથી હોંગકોંગ આવ્યા. આગળનું વર્ણન એમના જ શબ્દોમાં... પછી આવ્યું હોંગકોંગ. તમને એમ જ લાગે કે આપણે ચીનમાં આવી[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્ર દ્વારા ૧,૪૨,૫૯૯ રોગીનારાયણની સેવા શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના આરોગ્ય કેન્દ્રના વિવેકાનંદ આઈ કેર સેન્ટર, સેરેબ્રલ પાલ્સી, આયુર્વેદિક, હોમિયોપથી, ફિઝિયોથેરાપી વગેરે સેવાઓ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    ચાલો, સ્વામીજી સાથે ફરવા જઈએ

    ✍🏻 સંકલન

    સિંગાપોર, જૂન ૧૮૯૩ વહાલા મિત્રો, સ્વામીજી પેનાંગથી આવ્યા સિંગાપોર. સિંગાપોરમાં એમણે દીઠેલ દૃશ્યોનું તેઓ પોતે જ વર્ણન કરે છે. ‘સિંગાપોર એ સ્ટ્રેઈટ્સ સેટલમેન્ટ્સની (અત્યારે મલયેશિયાની)[...]