• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻

    ॐईशा वास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् । तेन त्यत्त्केन मुञ्जीथा मा गृघः कस्यस्विद्धनम् ।। ઈશ ઉપનિષદ(1-1) ॐ જગતમાં જે કાંઈ જડ-ચેતન વસ્તુ છે, તે સર્વની[...]

  • 🪔 અહેવાલ

    શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી મહારાજની મહાસમાધિ

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના અગિયારમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ગંભીરાનંદજી હૃદયરોગના ભારે હુમલાને કારણે, તા. 27 ડિસેમ્બર, 1988ના રોજ, સાંજના 7-27 કલાકે રામકૃષ્ણ મિશન સેવા[...]

  • 🪔 સંકલન

    સ્વામી વિવેકાનંદનું ગુજરાતમાં પરિભ્રમણ

    ✍🏻 સંકલન

    [સ્વામી વિવેકાનંદ એક આખું વર્ષ કે કદાચ એથીય થોડુંક વધારે ધરતીના આ ભાગમાં, સૌરાષ્ટ્રમાં રહ્યા, એ કોઈ ઓછા મહત્ત્વની બાબત નથી. શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી સ્વામી[...]

  • 🪔 સંકલન

    મનીષિઓની દૃષ્ટિએ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સંકલન

    હું તેમનાં (સ્વામી વિવેકાનંદનાં) લખાણો સાંગોપાંગ, ઝીણવટથી વાંચી ગયો છું અને એ પૂરેપૂરાં વાંચી લીધાં પછી મારામાં રહેલો સ્વદેશપ્રેમ હજાર ગણો વધી ગયો. ઓ યુવાનો,[...]

  • 🪔 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવના કથાપ્રસંગ

    ✍🏻 સંકલન

    ભક્તિનો ઉપાય માસ્ટર (વિનયપૂર્વક) ઈશ્વરમાં કેવી રીતે મન જાય ? શ્રીરામકૃષ્ણ-ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ અને સત્સંગ. ઈશ્વરનાં ભક્ત કે સાધુ, એવાની પાસે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    शृण्वन्तु विश्वे अमृतस्य पुत्रा आ ये धामानि दिव्यानि तस्थुः । वेदाऽहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् । तमेव विदित्वाऽतिमृत्युमेति नान्यः पन्था विद्यतेऽयनाय ॥ શ્વેતાશ્વતર ઉપનિષત્ (2-5,[...]