• 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    वैदेहीसहितं सुरद्रुमतले हैमे महामंडपे मध्ये पुष्पकमासने मणिमये वीरासने संस्थितम्। अग्रे वाचयति प्रभंजनसुते तत्त्वं मुनीन्द्रैः परं व्याख्यातं भरतादिभिः परिवृतं रामं भजे श्यामलम्।। શ્રી સીતાજી સહિત કલ્પવૃક્ષ[...]

  • 🪔 સમાચાર-દર્શન

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    રામકૃષ્ણ મિશનના કાર્યકારિણી સમિતિનાં અહેવાલનો સારાંશ (૧૯૯૪-૯૫) રામકૃષ્ણ મિશનની ૮૬ મી સાધારણ સભા, બેલૂરમઠમાં ૩૧ ડિસેમ્બર, ૧૯૯૫ ના રોજ બપોરે ૩.૩૦ વાગે યોજાઈ ગઈ. આ[...]

  • 🪔 બાળ વિભાગ

    જડભરતની કથા

    ✍🏻 સંકલન

    બાળ વિભાગ જડભરતની કથા ભરત નામનો એક મહાન રાજા હતો. આપણો દેશ એના નામ ઉપરથી ભારતવર્ષ તરીકે ઓળખાય છે. દરેક હિંદુની હિંદુ તરીકે ફરજ છે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    बहुलरजसे विश्वोत्पत्तौ भवाय नमो नमः प्रबलतमसे तत्संहारे हराय नमो नमः।। जनसुखकृते सत्त्वोद्विक्तौ मृडाय नमो नमः प्रमहसि पदे निस्त्रैगुण्ये शिवाय नमो नमः॥ વિશ્વના સર્જન માટે રજોગુણની[...]

  • 🪔

    સમાચાર-દર્શન

    ✍🏻 સંકલન

    વડોદરામાં યુવા શિબિરો રામકૃષ્ણ વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના સંયુક્ત ઉપક્રમે શ્રેયસ હાઈસ્કૂલ, માંજલપુર ખાતે તા.૨૪-૧૧-’૯૫ અને ૨૫-૧૧-’૯૫ના રોજ ‘‘યુવાનોમાં રહેલી આંતરિક શક્તિઓનો[...]

  • 🪔

    યુવા-વિશેષાંકના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    વિવિધ વિષયોના લેખો ઉપરાંત કેટલાંક કાવ્યો સંખ્યાબંધ ફોટાઓ વગેરેથી શોભતો આ અંક યુવાનોને માટે પ્રેરણારૂપ અને અન્ય વાચકોને પણ ગમી જાય એવો છે. - ફૂલછાબ[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૩)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્નઃ મનુષ્યમાત્રમાં ઈશ્વરત્વ છે, છતાં એ દિવ્યજ્યોતને વ્યક્ત કરવા કેમ અસમર્થ છે? (યાત્રા એચ. નાણાવટી, પોરબંદર) ઉત્તરઃ સંત કબી૨નું એક સુંદર ગીત છેઃ[...]

  • 🪔 દિવ્યવાણી

    સરસ્વતી સ્તોત્ર

    ✍🏻 સંકલન

    श्वेतपद्मासना देवी श्वेतपुष्पोपशोभिता। श्वेताम्बरधरा नित्या श्वेतगन्धानुलेपना॥१॥ श्वेताक्षसूत्रहस्ता च श्वेतचन्दनचर्चिता। श्वेतवीणाधरा शुभ्रा श्वेतलङ्कारभूषिता॥२॥ वन्दिता सिद्धगन्धर्वैरर्चिता सुरदानवैः। पूजिता मुनिभिः सर्वैऋषिभिः स्तूयते सदा॥३॥ स्तोत्रेणानेन तां देवीं जगद्धात्रीं सरस्वतीम्।[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો (૨)

    ✍🏻 સંકલન

    (ગતાંકથી આગળ) પ્રશ્ન (૫) ગમે તેવી મુશ્કેલીઓ વચ્ચે પણ ખુશ રહેવાની ચાવી કઈ ? (દીપ્તિ યાદવ, પોરબંદર) બે વાતો યાદ રાખવાથી આપણે મુશ્કેલીઓ વચ્ચે પણ[...]

  • 🪔 ‘ક્રિસમસ ઈવ’ પ્રસંગે

    ભગવાન ઈશુને પગલે પગલે

    ✍🏻 સંકલન

    (થૉમસ એ. કેમ્પીસ (૧૩૮૦-૧૪૮૧) દ્વારા રચાયેલ ગ્રંથ "Immitation of Christ" આધ્યાત્મિક જ્ઞાનથી સભર છે. સ્વામી વિવેકાનંદજી પોતાના પરિવ્રાજક જીવનમાં બે જ ગ્રંથો સાથે રાખતા: ભગવદ્[...]

  • 🪔 કાવ્ય

    પ્રબુદ્ધ ભારતને

    ✍🏻 સંકલન

    (ઈ. સ. ૧૮૯૮ના ઑગસ્ટમાં “પ્રબુદ્ધ ભારત” (AWAKENED INDIA) માસિકને ઉદ્દેશીને લખાયેલ કાવ્ય) જાગો, પુનરપિ! નિદ્રામાં તું હતી, હતી ના મૃત્યુ વિષે તું, થાક્યાં તારાં કમલનયનને[...]

  • 🪔 કાવ્ય

    લૂંટ

    ✍🏻 સંકલન

    ભવના ભર્યા હાટની વચ્ચે, હું તો આજ અરે! લૂંટાયો! સંતન! કરજો મારી વહાર! તસ્કર લૂંટે એમ જાણું કે દુનિયા છે તસ્ક૨ની, લશ્કર લૂંટે એમ ગણું[...]

  • 🪔 શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે

    શ્રીશ્રીમા શારદાદેવીની અભયવાણી

    ✍🏻 સંકલન

    - જો કોઈ ભગવાનનો આશરો લે તો વિધિના લેખ પણ ભૂંસાઈ જાય છે. એવા માણસના સંબંધમાં વિધિએ જે લખ્યું હોય છે, તે પોતાને હાથે ભૂંસી[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    कृपां कुरु महादेवी, सुतेषु प्रणतेषु च। चरणाश्रयदानेन कृपामयि नमोऽस्तु ते॥ लज्जापटावृते नित्यं सारदे ज्ञानदायिके। पापेभ्यो नः सदा रक्ष कृपामयि नमोऽस्तु ते॥ पवित्र चरितं यस्याः पवित्रं[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    October-November 1995

    પંચમહાલ જિલ્લામાં રાહતકાર્ય દુષ્કાળથી પીડિત લોકો માટે પંચમહાલ જિલ્લાના ઝાલોદ તાલુકાના મધાનીસર, ચાસિયા અને હડમતકુઠા ગામોના ૧૬૦ પરિવારોમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૧,૪૦૦ કિ. ઘઉં[...]

  • 🪔

    એક અનેરો જ્ઞાન યજ્ઞ

    ✍🏻 સંકલન

    સ્વામી વિવેકાનંદ શિકાગો વિશ્વધર્મસભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા એક અનેરા જ્ઞાનયજ્ઞનું આયોજન થયું છે. રાષ્ટ્રના યુવા વર્ગને સ્વામી વિવેકાનંદજીના ચારિત્ર્ય[...]

  • 🪔

    યુવા વર્ગના પ્રશ્નો

    ✍🏻 સંકલન

    (પ્રશ્નોત્તરી વિભાગ માટે અનેક સારા સારા પ્રશ્નો મળ્યા છે. બધાને આ વિશેષાંકમાં સમાવી લેવા શક્ય નથી. માટે બાકીના ચૂંટેલા પ્રશ્નો ક્રમશઃ આગળના અંકોમાં પ્રકાશિત કરીશું[...]

  • 🪔

    પ્રેરણાની સરવાણી

    ✍🏻 સંકલન

    (યુવા ભાઈ બહેનોને પોતાનાં જીવનમાં મળેલ સફળતાની વાતો તેમ જ પ્રેરણાના સ્રોતની વાતો લખી મોકલવા નિમંત્રણ આપ્યું હતું, તેના પ્રતિભાવરૂપે જે રચનાઓ પ્રાપ્ત થઈ તેમાંની[...]

  • 🪔 કાવ્ય

    ભોમિયા વિના

    ✍🏻 સંકલન

    ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા, જંગલની કુંજકુંજ જોવી હતી જોવાં’તાં કોતરો ને જોવી’તી કંદરા, રોતાં ઝરણાંની આંખ લ્હોવી હતી. સૂના સરવરિયાની સોનેરી પાળે હંસોની હાર[...]

  • 🪔

    સફળતાપૂર્વક ભણવા માટેના સૂચનો

    ✍🏻 સંકલન

    ૧. આત્મ-શ્રદ્ધા રાખો. ‘દરેક વ્યક્તિમાં દિવ્યતા-અનંત શક્તિ સુપ્તપણે રહેલી જ છે’ આ યાદ રાખવાથી અને વિધેયાત્મક વલણ કેળવવાથી આત્મ-શ્રદ્ઘા જાગૃત થશે. ૨. કર્મનો સિદ્ધાંત કહે[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    October-November 1995

    तेजोऽसि तेजो मयि धेहि। वीर्यमसि वीर्यं मयि धेहि। बलमसि बलं मयि धेहि। ओजोऽसि ओजो मयि धेहि। मन्युरसि मन्युं मयि धेहि। सहोऽसि सहो मयि धेहि। હે[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા દ્વારા બાળકો અને માતાઓ માટે નિદાન શિબિરનું આયોજન રામકૃષ્ણ-વિવેકાનંદ કેન્દ્ર, વડોદરા છેલ્લાં પચીસ વર્ષથી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાના પ્રસાર-પ્રચારનું કાર્ય કરી રહેલ છે. સ્વામીજીના[...]

  • 🪔

    એક અનેરી ઉજવણીનો અનેરો સમાપન સમારોહ

    ✍🏻 સંકલન

    ૧૧મી સપ્ટેમ્બ૨ ૧૮૯૩ના રોજ સ્વામી વિવેકાનંદજીએ શિકાગોની વિશ્વધર્મ સભામાં, કોલંબસ હૉલમાં (આ હૉલનો ફોટો મુખપૃષ્ઠ પર છપાયો છે) ભાષણ આપ્યું અને વિશ્વના ઈતિહાસમાં એક નવું[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શિકાગોના સો વર્ષો પછી

    ✍🏻 સંકલન

    Swami Vivekananda- A Hundred Years since Chicago A commemorative volume પ્રકાશક: રામકૃષ્ણ મઠ અને મિશન, બેલુ૨ મઠ ૭૧૧૨૦૨ (૫.બં.) મૂલ્ય: રૂ. ૪૦૦ પ્રાપ્તિસ્થાન: શ્રીરામકૃષ્ણ આશ્રમ,[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    अजं निर्विकल्पं निराकारमेकं निरानन्दमानन्दमद्वैत पूर्णम्। परं निर्गुणं निर्विशेषं निरीहं परब्रह्मरूपं गणेशं भजेम।। જન્મરહિત, પૂર્ણ, આકારરહિત, આનંદાતીત હોવા છતાં પરમાન્દસ્વરૂપ, એક અદ્વૈત, નિર્ગુણ, અનંત પરબ્રહ્મ સ્વરૂપ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻

    સ્વામી રંગનાથાનંદજી મહારાજ રાજકોટની મુલાકાતે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી રંગનાથાનંદજી મહારાજ ૨૩મી જૂને હૈદ્રાબાદથી મુંબઈ થઈને રાજકોટ આવ્યા અને ૨૭મી એ મુંબઈ[...]

  • 🪔

    મારી અમરનાથ યાત્રા ‘મુસાફિર’

    ✍🏻 સંકલન

    કડકડતી ઠંડી હતી. અમરગંગાનું પાણી બરફ જેવું ઠંડું હતું. તેમાં સ્નાન કરી ફક્ત કૌપીન પહેરીને, સમસ્ત દેહમાં ભભૂત ચોળીને સ્વામી વિવેકાનંદજીએ અમરનાથની ગુફામાં પ્રવેશ કર્યો.[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મડદાનો ખેલ મેદાનમાં

    ✍🏻 સંકલન

    જ્યાં રે જોઉં ત્યાં નર જીવતા, મરેલા ન મળે કોઈ, પણ મરેલાને જો મરેલા મળે, તે એને આવાગમન ન હોય. મડદું પડ્યું મેદાનમાં, કોઈના કહ્યામાં[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्। उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात्।। અમે ત્રણ નેત્રવાળા, ઈન્દ્રિયાતીત, જ્ઞાનસ્વરૂપ, માધુર્યમય, સર્વને સમૃદ્ધિ આપનાર પરમાત્માને પૂજીએ છીએ કે જેથી તે અમને વૃક્ષ પરથી[...]

  • 🪔 સમાચાર દર્શન

    લાતૂર જિલ્લાના ભૂકંપગ્રસ્ત હરેગાંવના નવનિર્મિત સ્વરૂપનું ઉદ્ઘાટન

    ✍🏻 સંકલન

    લાતૂર જિલ્લાના ઔસા તાલુકાનું હરેગાંવ ૧૯૯૩ના સપ્ટેમ્બર માસના ધરતીકંપથી ધ્વસ્ત થઈ ગયું હતું. એનું રામકૃષ્ણ મિશન, મુંબઈના તત્ત્વાવધાનમાં નવનિર્માણ કરવામાં આવ્યું. ભૂકંપ અસર ન કરે[...]

  • 🪔 યુવ વિભાગ

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સંકલન

    (શ્રીરામકૃષ્ણ મિશન, ચંડીગઢના સેક્રેટરી સ્વામી પીતાંબરાનંદજીની યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી) પ્રશ્ન: તમે યુવાનીની વ્યાખ્યા શું કરો છો? ઉત્તરઃ બાળકો વિચારી શકતાં નથી અને વૃદ્ધોએ કાર્ય[...]

  • 🪔 કાવ્ય

    સતગુરુ સાથે રે

    ✍🏻 સંકલન

    સગુરુ સાથે રે બાઈ, મારે પ્રીતડી રે, સમજાવી સાન પૂરણ બ્રહ્મભેદ, કારજ ને કા૨ણ રે બાઈ, મારે સમ થયાં રે, કીધો કાંઈ કરમ ભરમનો ઉચ્છેદ.[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    काशीक्षेत्रं निवासश्च जाह्नवी चरणोदकम्। गुरुर्विश्वेश्वरः साक्षात् तारकं ब्रह्मनिश्चयः।। નિશ્ચિતરૂપે ગુરુદેવનું નિવાસસ્થાન કાશીક્ષેત્ર છે, શ્રી ગુરુનું ચરણામૃત એ ગંગાજી છે, ગુરુદેવ પોતે ભગવાન વિશ્વનાથ છે અને[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં વાર્ષિકોત્સવ ઉજવાયો તા ૫ થી ૭ મે દરમિયાન શ્રીરામકૃષ્ણ આશ્રમના વાર્ષિકોત્સવની ઉજવણીના ભાગરૂપે રાજકોટમાં વિભિન્ન કાર્યક્રમો યોજાયા હતા. તા. ૫મી મેના રોજ[...]

  • 🪔

    યુવ-વિભાગ

    ✍🏻 સંકલન

    વૅકેશનનો સદુપયોગ ‘‘હાશ! પરીક્ષા પતી ગઈ!” “તો હવે શું કરશો?’’ ‘‘હવે તો મજા જ મજા કરવાની.” મોટા ભાગના વિદ્યાર્થીઓ આવો જ જવાબ આપશે. તેમાં કાંઈ[...]

  • 🪔

    સંપાદકીય

    ✍🏻 સંકલન

    પ્રાણાર્પણ જગત તારણ... ૧૪મી માર્ચ ૧૮૮૬. શ્રીરામકૃષ્ણદેવ કાશીપુરના બગીચામાં સારવાર લઈ રહ્યા છે. ભક્તો વિષાદના સાગરમાં ડૂબેલા છે. શ્રીરામકૃષ્ણદેવ ઉપરના હૉલમાં સૂતા છે. બહુ જ[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    हर त्वं संसारं द्रुततरमसारं सुरपते, हर त्वं पापानां विततिमपरां यादवपते। अहो दीनेऽनाथे निहितमचलं निश्चितपदं, जगन्नाथस्वामी नयनपथगामी भवतु मे।। હે દેવાધિદેવ, આ અસાર સંસાર તરફના મારા[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન 

    શ્રીરામકૃષ્ણદેવની ૧૬૦મી જન્મતિથિ પ્રસંગે ૩ માર્ચના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિશેષ પૂજા, ભજન, હવન, પ્રવચનો વગેરે કાર્યક્રમો આયોજિત ક૨વામાં આવ્યા હતા. આ પ્રસંગે એક[...]

  • 🪔

    બુદ્ધ જયંતી પ્રસંગે

    ✍🏻 સંકલન

    ભગવાન બુદ્ધના ઉપદેશો * ક્રોધને છોડી દેવો. અહંકારને છોડી દેવો. તમામ બંધનોને દાબી દેવાં. જે મનુષ્ય આ નામરૂપ અને રૂપમય જગતમાં કોઈ પ્રકારે લાલચ રાખતો[...]

  • 🪔

    સંપાદકીય

    ✍🏻 સંકલન 

    ભંજન દુઃખ ગુંજન . . . . ભગવાન બુદ્ધ મહાપ્રસ્થાનની તૈયારી કરી રહ્યા છે. એક વૃક્ષ નીચે તેમના માટે એક કામળો પાથરવામાં આવ્યો છે અને[...]

  • 🪔 દિવ્યવાણી

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    ब्रह्म सत्यं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः। अनेन वेद्यं सच्छास्त्रमिति वेदांतडिंडिमः॥ ‘બ્રહ્મ સત્ય છે; જગત મિથ્યા છે; અને જીવ બ્રહ્મ જ છે, બીજો કોઈ નથી.’ આ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન એકસો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદજીની પ્રેરણાથી પ્રારંભ થયેલ અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ ના શતાબ્દી અંકનું વિમોચન રામકૃષ્ણ મઠ અને[...]

  • 🪔 કાવ્ય

    સત બોલો

    ✍🏻 સંકલન

    તમને ગોરાં પીરાંની આણ, સુડલા, સત બોલો! સત બોલો! સત બોલો! સત બોલો રે નંઈ તો મત બોલો રે મત બોલો! - સુડલા. અંબર વરસે[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    आपदामपहर्तारं दातारं सर्वसम्पदाम्, लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। रामाय रामचन्द्राय रामभद्राय वेधसे, रघुनाथाय नाथाय सीतायाः पतये नमः।। દુઃખોનો નાશ કરનાર, સમસ્ત ઐશ્વર્યોના દાતા, પ્રાણીમાત્રને પ્રિય[...]

  • 🪔

    વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની વર્ણાનુક્રમ સૂચિ વર્ષ: ૬ એપ્રિલ ૧૯૯૪થી માર્ચ ૧૯૯૫ અદ્વૈત (કાવ્ય) શ્રી જયંત વસોયા 70 અભણ સરસ્વતી – ડૉ. ગુણવંત શાહ 292 અર્ધનારીશ્વર શિવ[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા આયોજિત યુવ-સંમેલન સ્વામી વિવેકાનંદ - શિકાગો વિશ્વધર્મ સભા સંભાષણ શતાબ્દીની ઉજવણીના ભાગ રૂપે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૨૯ જાન્યુઆરીએ સવા૨ના ૮થી[...]

  • 🪔

    જેવા તેમને જોયા હતા

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણદેવની જન્મતિથિ (૩ માર્ચ) પ્રસંગે (અમેરિકાના મિસુરી રાજ્યના મુખ્ય શહેર સેંટ લુઈની વેદાન્ત સોસાયટીના સ્વામી ચેતનાનંદજીએ શ્રીરામકૃષ્ણના ચાળીસ સમકાલીન અને નિકટ રહેનારાં સ્વજનોએ શ્રીરામકૃષ્ણ વિશે[...]

  • 🪔

    દિવ્યવાણી

    ✍🏻 સંકલન

    परि चिन् मर्तो द्रविणं ममस्याद् ऋतस्य पथा नमसा विवासेत्। उत स्वेन क्रतुना सं वदेत श्रेयांसं दक्षं मनसा जगृभ्यात्॥ સન્માર્ગ દ્વારા સંપત્તિ માનવ સમૃદ્ધિનું સારી રીતે[...]

  • 🪔

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક સેમિનાર સ્વામી વિવેકાનંદ શિકાગો સંભાષણ શતાબ્દી મહોત્સવ અને સ્વામી વિવેકાનંદ જન્મ જયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં ૧૦મી જાન્યુઆરીએ યોજાયેલી શિક્ષણ શિબિરનો મંગલ[...]

  • 🪔

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ દીપોત્સવી અંક - ૧૯૯૪ (શિક્ષણ અંક)ના પ્રતિભાવો

    ✍🏻 સંકલન

    “શ્રીરામકૃષ્ણ જ્યોત”નો દીપોત્સવી અંક અતિ સુંદર અને મૂલ્યવાન બન્યો છે. શિક્ષણ પ્રણાલીના સર્વ પાસાંઓના તાણાવાણા લેખો દ્વારા વણી લેવાયા છે. પ્રદૂષિત જીવનનાં મૂળ કેળવણીના ઊંધા[...]