Ramnarayan N. Pathak
🪔
ભક્તકવિ મીરાંબાઈ
✍🏻 રામનારાયણ ના. પાઠક
April 1997
યુગે યુગે સંક્રાન્તિ કાળ આવે જ છે. માનવજીવનને ટકાવી રાખનારાં મૂળભૂત તત્ત્વો - સત્ય, નિર્ભયતા, પ્રમાણિકતા, પરસ્પર પ્રેમ અને વિશ્વાસ ઓસરતાં જણાય છે. તેવે સમયે[...]