🪔 દીપોત્સવી
વંદુ એ નવયૌવન
✍🏻 રમેશભાઇ સંઘવી
December 2012
યૌવન એટલે થનગનાટ અને તાજગી, ઊર્જા અને ઉત્સાહ, સાહસ અને પરાક્રમ, ખોજ અને મોજ. યુવાનમાં હોય તત્પરતા અને તેજસ્વિતા, ત્યાગ અને તપસ્વિતા, ક્રિયાશીલતા અને સર્જનશીલતા.[...]
🪔
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
February 2012
(ગતાંકથી આગળ) ૭. સાધનાનાં સોપાન: વ્યાકુળતા, શ્રદ્ધા અને સમર્પણ, ઈશ્વર માટે તીવ્ર ઝંખના અને અંદરની પીડા – બેચેની ન હોય તો આગળ ન વધાય. ઠાકુરની[...]
🪔
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
January 2012
(ગતાંકથી આગળ) ૫. સંસારી-વ્યવહારની ચાવીઓ ‘સંસારમાં તમે રહો, તમારામાં સંસાર ન રહે.’ ઠાકુરે આ વાત અનેક દષ્ટાંતો દ્વારા જુદી જુદી રીતે સમજાવી છે. જાગૃતિ, શરણાગતિ,[...]
🪔 બોધકથા
નિત્ય રાસ તમે નારાયણનો, દેખે તે અનંત અપાર
✍🏻 રમેશભાઈ સંઘવી
December 2011
૧. અહીં જ મુક્ત થવાનું છે શીર્ષકની પંક્તિ આપણા જ્ઞાનીકવિ અખાની છે. રામકૃષ્ણદેવ જે જીવી ગયા તેને આ બરાબર લાગુ પડે છે. ઠાકુર કહેતા: ‘હું[...]
🪔 દિપોત્સવી
મહાત્મા ગાંધી : જીવનના કલાકાર
✍🏻 રમેશભાઈ સંઘવી
November 2008
મહાત્મા ગાંધી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના પૂર્ણ વિકસિત પુષ્પ સમાન હતા. તેમના પ્રત્યેક વિચાર અને વ્યવહારમાં ધર્મ અને નીતિ, શીલ અને સદાચારની સોડમ ઊઠતી હતી.[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ રતનપર (કચ્છ)
✍🏻 શ્રી રમેશભાઈ સંઘવી
December 2007
શ્રીરામકૃષ્ણદેવ વિદ્યાસંકુલ એ ભારતની પશ્ચિમી સીમા પર સ્થિત, ગુજરાત રાજ્યનો વિશાળ ભૂભાગ ધરાવતા કચ્છ જિલ્લાના અંતરિયાળ પ્રદેશમાં આવેલું છે. કચ્છની ઓળખ તેનું રણ છે. કચ્છનું[...]



