🪔 અમૃતવાણી
અહંકારના અનિષ્ટો
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 2000
૯૯. આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ વાદળાં એનાં કિરણો આડાં આવે ત્યારે એ એમ કરી શક્તો નથી. એ જ રીતે,[...]
🪔 અમૃતવાણી
સાચો ધર્મગુરુ કોણ હોઈ શકે?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 2000
૧૭૬. સમ્યક્ જ્ઞાનનો પ્રકાશ જેને લાધ્યો છે તે જ સાચો ગુરુ છે. ૧૭૭. ઘણા લોકોએ બરફ વિશે સાંભળ્યું છે પણ બરફ જોયો નથી તે રીતે,[...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 2000
૯૨. પૈસો ખૂબ મોટી ઉપાધિ છે. માણસ પાસે પૈસો આવે કે તરત એનામાં પરિવર્તન આવે છે. એક ખૂબ વિનયી અને નમ્ર સ્વભાવનો બ્રાહ્મણ અગાઉ અવાર-નવાર[...]
🪔 અમૃતવાણી
કાંચન અને સાધક
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 2000
૮૮. સાપ ઝેરી પ્રાણી છે. એમને પકડવાનો પ્રયાસ કરો તો એ તમને કરડે. પણ એની પર મંત્રેલી ધૂળ નાખતાં આવડતું હોય તો, સાપ પકડવો આસાન[...]
🪔 અમૃતવાણી
વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય?
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 2000
૮૩. ઝેરી સર્પો ખૂબ હોય તેવા ઘરમાં રહેનારે સદા જાગ્રત રહેવું જોઈએ તે રીતે, કામકાંચનથી ભરેલા સંસારમાં રહેનાર સૌએ સદા જાગ્રત રહેવું જોઈએ. ૮૪. સાપને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિષય વાસના અને આધ્યાત્મિક પ્રગતિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
March 2000
૭૫. ઈશ્વરને પામવા ઇચ્છનારે કે ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ. નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે. ૭૬. નિત્યાનંદે શ્રીચૈતન્યને[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
વિદ્યા માયા અને કામિની-કાંચન માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
February 2000
૬૨. ઈશ્વરમાં વિદ્યામાયા અને અવિદ્યામાયા બંને રહેલી છે. વિદ્યામાયા માણસને ઈશ્વર ભણી લઈ જાય છે ત્યારે, અવિદ્યામાયા એને ઈશ્વરથી દૂર લઈ જાય છે. જ્ઞાન, વૈરાગ્ય,[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
મોહમાં નાખનારી અવિદ્યા માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
January 2000
૫૫. રામ, સીતા અને લક્ષ્મણ વનવાસ નિમિત્તે વનમાં જતાં હતાં. રામ આગળ ચાલતા હતા, વચમાં સીતા હતાં અને, લક્ષ્મણ એમની પાછળ હતો. રામના પૂર્ણ દર્શન[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
December 1999
૪૮. માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળુંવળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા, ગુપચુપ, શાંત શક્તિ તે બ્રહ્મ. ૪૯. સમુદ્રનાં જળ ઘડીક[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
મૃત્યુ અને પુનર્જન્મ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October-November 1999
૪૩. બદ્ધ જીવો મૃત્યુ સમયે પણ સાંસારિક બાબતોની વાતો કરે છે. તીર્થાટનની, ગંગાસ્નાનની કે માળા ફેરવવાની કંઈ જરૂર નથી; અંતરમાં સંસારનો મોહ હોય તો, મરણની[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
September 1999
૩૭. લોકો ઓશિકાની ખોળ જેવા છે. એક લાલ હોય, બીજી વાદળી હોય અને ત્રીજી પીળી હોય પણ, અંદર એક સરખું જ રૂ હોય. માણસનું પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બંધનમાં માનવી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
August 1999
૨૮. જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાય છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. ૨૯. દરેક ઉપાધિના વધારા[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીનું સાચું સ્વરૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 1999
૨૨. પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવીનું સાચું સ્વરૂપ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
June 1999
૧૬. એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંઓની કશી કીમત નથી. એ જ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવી : માનવીનું ભાવિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
May 1999
૯. અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે એટલે એની સુગંધથી આકર્ષાઈ, ઉંદરો તેમાં પકડાઈ[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
માનવી : માનવીનું ભાવિ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
April 1999
૧. રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે પણ, સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી[...]
🪔 સમન્વય
બધા ધર્મોની એકતા
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
March 1998
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]
🪔
અમૃતવાણી
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
March 1997
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
✍🏻
October-November 1996
સાધુનો સંગ કેવો જાણવો? ચોખાના ધોવાણ જેવો. જેને ઘણો કેફ ચડ્યો હોય તેને ચોખાનું ધોવાણ પાઈએ તો તેનો કેફ ઊતરી જાય. તેવી રીતે જે સંસારરૂપી[...]
🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
બધા ધર્મોની એકતા
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
July 1996
૧. જેમ ગૅસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી જુદી જાતના ધર્મગુરુ[...]
🪔 અમૃતવાણી
અમૃતવાણી
✍🏻
June 1996
સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહિ. પણ[...]
🪔 શ્રીરામકૃષ્ણ ઉપદેશ
શ્રીરામકૃષ્ણ ઉપદેશ
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
April-May 1996
પ્રથમ અવસ્થામાં નિર્જન જગ્યાએ બેસી મનને સ્થિર કરવું. તેમ ન કરીએ તો ઘણું ઘણું દેખીએ-સાંભળીએ તેથી મન ચંચળ થઈ જાય. જેમ દૂધ ને પાણી ભેળાં[...]
🪔
હું યુવાનોને આટલા કેમ ચાહું છું?
✍🏻 શ્રીરામકૃષ્ણ પરમહંસ
October-November 1995
કેરી, જામફળ વગેરે ફળો આખાં હોય તો જ ઠાકોરજીને ધરી શકાય; બધા કામમાં લઈ શકાય. પણ એક વાર કાગડો ચાંચ મારી જાય તો તે ઠાકોરજીને[...]
🪔 અમૃતવાણી
શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
October-November 1991
બધા ધર્મોની એકતા ૧. જેમ ગેસનો પ્રકાશ એક ઠેકાણેથી આવીને ગામમાં જુદે જુદે ઠેકાણે જુદા જુદા રૂપમાં મળે છે તેમ જુદા જુદા દેશ અને જુદી[...]
🪔 અમૃતવાણી
શ્રીરામકૃષ્ણ પરમહંસ
✍🏻 શ્રીરામકૃષ્ણદેવ
october 1989
અમૃતવાણી સંસાર જાણે કે પાણી અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે[...]



