Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Ramakrishna Dev

Total Articles : 275

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2004

    Views: 2200 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણની મા જગદંબાને પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ

    * ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ![...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભાવ-અવસ્થામાં દેવી-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2004

    Views: 2130 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભાવ-અવસ્થામાં દેવી-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ

    વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણનો રાધાભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2004

    Views: 2200 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણનો રાધાભાવ : શ્રીરામકૃષ્ણદેવ

    સવારના સાડાનવ થયા છે. પ્રાણકૃષ્ણે પ્રણામ કરીને રજા લીધી, કલકત્તાવાળે ઘેર પાછા જવા માટે. એક વૈરાગી ગોપીયન્ત્ર (એક જાતનું તંતુવાદ્ય)ની સાથે ઠાકુરના ઓરડામાં ગીત ગાય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કામબંધન, સિદ્ધિ અને મન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2004

    Views: 2160 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કામબંધન, સિદ્ધિ અને મન : શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર અમર લોકના કલ્પવૃક્ષ જેવો છે. જે માગીએ તે એ આપે છે. એટલે ધર્મ સાધના કરી મન વિશુદ્ધ થાય ત્યારે બધી સાંસારિક તૃષ્ણાઓનો ત્યાગ કરતાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસાર અને નિષ્કામ કર્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2004

    Views: 1960 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસાર અને નિષ્કામ કર્મ : શ્રીરામકૃષ્ણદેવ

    બ્રાહ્મ-ભક્ત- મહાશય, તે જો ધારે તો સહુને મુક્તિ આપી શકે. તો પછી શા માટે આપણને સંસારમાં બદ્ધ કરી રાખ્યા છે? શ્રીરામકૃષ્ણ- માની ઇચ્છા. માની એવી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2004

    Views: 1800 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તોના અધ્યાત્મભાવનો પરિચય : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ બલરામના મકાનના દીવાનખાનામાં ભક્તો સાથે બેઠેલા છે. અષાડ સુદ એકમ; સોમવાર, ૧૩મી જુલાઈ, ૧૮૮૫. સમય સવારના નવ. આવતી કાલે રથોત્સવ. એ પ્રસંગે બલરામ ઠાકુરને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરદર્શનના ઉપાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2004

    Views: 1810 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરદર્શનના ઉપાય : શ્રીરામકૃષ્ણદેવ

    ‘‘સાથે સાથે વિચાર કરવાની બહુ જરૂર છે. કામ - કાંચન અનિત્ય, ઈશ્વર જ એક માત્ર નિત્ય વસ્તુ. રૂપિયાથી શું મળે? રોટલા, દાળ, કપડાં, રહેવાની જગ્યા,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિનો ઉપાય - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2004

    Views: 2170 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિનો ઉપાય – ૧ : શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર (વિનયપૂર્વક) - ઈશ્વરમાં કેવી રીતે મન જાય? શ્રીરામકૃષ્ણ - ઈશ્વરનાં નામ, ગુણગાન, કીર્તન હંમેશાં કરવાં જોઈએ, અને સત્સંગ. ઈશ્વરના ભક્ત કે સાધુ, એવાની પાસે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિ જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2004

    Views: 1890 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

    મનમોહનના દીવાનખાનામાં ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2004

    Views: 1820 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિશુદ્ધમન અને દિવ્યચક્ષુ : શ્રીરામકૃષ્ણદેવ

    ‘‘બાળકમાં આસક્તિ હોય નહિ. તેણે રમતમાં માટીનો કૂબો બનાવ્યો હોય. જો કોઈ તેને હાથ લગાડે તો થેઈ થેઈ કરીને નાચી ઊઠે ને જોરથી રડવા માંડે.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નરેન્દ્રમાં નારાયણ-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2004

    Views: 1790 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નરેન્દ્રમાં નારાયણ-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ નરેન્દ્રને પાસે બેસાડીને એક નજરે જોઈ રહ્યા છે. અચાનક તેની નજીક હતા એથીયે વધુ નજીક જઈને બેઠા. નરેન્દ્ર અવતારને માને નહિ. તેમાં શું થઈ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2003

    Views: 3020 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાકાર રૂપ ઈશ્વર માયા અને શક્તિ તરીકે પણ ઓળખાય છે : શ્રીરામકૃષ્ણદેવ

    * સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસાર શા માટે?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2003

    Views: 2600 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસાર શા માટે? : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને)- બંધન અને મુક્તિ, એ બંનેની કરનારી મા. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય. એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આદ્યાશક્તિનું ઐશ્વર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2003

    Views: 2270 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આદ્યાશક્તિનું ઐશ્વર્ય : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ- વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્‌, બ્રહ્મ જ ખરી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2003

    Views: 2320 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુસ્તકીયું જ્ઞાન નિરર્થક છે : શ્રીરામકૃષ્ણદેવ

    શાસ્ત્રોમાંથી તમે કેટલું વાંચી શકો? માત્ર તર્ક કરવાથી તમને શું મળશે? બીજું કંઈ કરતાં પહેલાં ભગવાનને પામવાનો પ્રયત્ન કરો. ગુરુનાં વચનોમાં શ્રદ્ધા રાખો અને કામ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરનો પ્રેમ અને ષડ્‌રિપુનાં મોઢાં ફેરવવાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2003

    Views: 2560 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરનો પ્રેમ અને ષડ્‌રિપુનાં મોઢાં ફેરવવાં : શ્રીરામકૃષ્ણદેવ

    ઘણા બ્રાહ્મ-ભક્તો નીચેના મોટા આંગણામાં અથવા ઓસરીમાં ફરી રહ્યા છે. શ્રીયુત જાનકી ઘોષાલ વગેરે કોઈ કોઈ ઠાકુર શ્રીરામકૃષ્ણની પાસે ઉપાસનાના ઓરડામાં આવીને બેઠા છે, તેમના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુની વિભાવના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2003

    Views: 3970 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ

    * કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. * પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દિવ્યકૃપા અને પ્રયત્ન - ૨

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2003

    Views: 2620 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્યકૃપા અને પ્રયત્ન – ૨ : શ્રીરામકૃષ્ણદેવ

    * એક ગૃહસ્થ ભક્ત: ‘મહાશય, આપે ઈશ્વરદર્શન કર્યું છે એમ અમે સાંભળ્યું છે. તો કૃપા કરી અમને એનાં દર્શન કરાવો. એનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દિવ્યકૃપા અને પ્રયત્ન - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2003

    Views: 2290 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્યકૃપા અને પ્રયત્ન – ૧ : શ્રીરામકૃષ્ણદેવ

    * આપણને ભોજન આપે છે માટે ઈશ્વર દયાળુ છે એમ કહેવું બરાબર નથી. દરેક બાપની ફરજ છે કે પોતાનાં બાળકોનું ભરણપોષણ એ કરે. પણ આપણને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર અને એના ભક્તો - ૩

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2003

    Views: 2271 Comment on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૩

    ૬૫૯. બાળકની સરળતા કેટલી મધુર છે! જગતની બધી સમૃદ્ધિને બદલે એ પોતાના ઢીંગલાને વધારે પસંદ કરે છે. સંનિષ્ઠ ભક્તનું પણ તેવું જ છે. બધાં માનપાનને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર અને એના ભક્તો - ૨

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2003

    Views: 2110 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૨ : શ્રીરામકૃષ્ણદેવ

    * સાચો ભક્ત ઈશ્વરને કઈ દૃષ્ટિથી જુએ છે? વૃંદાવનની ગોપીઓ શ્રીકૃષ્ણમાં જગન્નાથને નહીં પણ ગોપીનાથને જ જોતી હતી તેમ, સાચો ભક્ત ભગવાનને નિકટતમ અને પ્રિયતમ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર અને એના ભક્તો - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2003

    Views: 2610 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો – ૧ : શ્રીરામકૃષ્ણદેવ

    * જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાચા ભક્તનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2003

    Views: 2120 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચા ભક્તનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

    * કરોડો વરસ સુધી ચકમક પાણીમાં રહે પણ એની અંદરનો અગ્નિ નાશ પામતો નથી. તમે ગમે ત્યારે એને લોઢા સાથે ઘસો અને તરત તણખા ઝરશે.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઠાકુરની પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2002

    Views: 2400 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુરની પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ

    ‘હું જગદંબાને આ રીતે પ્રાર્થના કરતો: ‘હે કૃપામૂર્તિ મા! તારે મને દર્શન દેવાં જ જોઈએ.’ અને કેટલીક વાર કહેતો, ‘હે દીનાનાથ! હે દીન બંધુ! હું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2002

    Views: 2120 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હું જાઉં છું, તમારે મારી સાથે આવવું પડશે : શ્રીરામકૃષ્ણદેવ

    ‘એક દિવસ જોઉં છું કે મન સમાધિપથે જ્યોતિર્મય માર્ગે ઊંચે ચઢતું જાય છે, ચંદ્ર-સૂર્ય તારામંડિત સ્થૂળ જગતને સહજપણે વટાવી જઈને પહેલાં તો એ સૂક્ષ્મ ભાવજગતમાં[...]

  • 🪔 અમૃતવાણી

    સાકાર ઈશ્વર અને માયાશક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2002

    Views: 2310 Comments on અમૃતવાણી : સાકાર ઈશ્વર અને માયાશક્તિ : શ્રીરામકૃષ્ણદેવ

    * સૃષ્ટિ, સ્થિતિ, લય, કશું નહીં કરતા પરમતત્ત્વની ધારણા કરવામાં આવે છે ત્યારે, હું એને બ્રહ્મ કે પુરુષ કહું છું. પણ સૃષ્ટિ, સ્થિતિ, લયના કર્તા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2002

    Views: 2410 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવેક : શ્રીરામકૃષ્ણદેવ

    વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે છે.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરને સમર્પણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2002

    Views: 2270 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરને સમર્પણ : શ્રીરામકૃષ્ણદેવ

    * સરલ શ્રદ્ધા અને નિષ્કપટ પ્રેમપૂર્વક જે જાતને ઈશ્વરને સોંપી દે તે ઈશ્વરને તરત જ પામે છે. * સંસારમાં રહેવું કે સંસારનો ત્યાગ કરવો તે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુ - શિષ્ય વચ્ચેનો સંબંધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2002

    Views: 2530 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુ – શિષ્ય વચ્ચેનો સંબંધ : શ્રીરામકૃષ્ણદેવ

    * મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2002

    Views: 2370 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક મતભેદો પ્રત્યે સાચું વલણ : શ્રીરામકૃષ્ણદેવ

    * બહાર જઈ લોકોમાં હળો મળો ત્યારે, તમને બધા પર પ્રેમ હોવો જોઈએ; એમની સાથે છૂટથી હળોમળો અને એકરૂપ થાઓ. ‘આ લોકો ભગવાનના વ્યક્ત રૂપને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2002

    Views: 2060 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવિધ ધર્મો ઈશ્વરપ્રાપ્તિના પંથો : શ્રીરામકૃષ્ણદેવ

    * નીસરણી, વાંસ, પાકી સીડી કે દોરડાની મદદથી છાપરે ચડી શકાય. એ જ રીતે ઈશ્વરને પામવાના વિવિધમાર્ગો છે અને દરેક ધર્મ એવો એક માર્ગ છે.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધક અને વિભિન્ન ધર્મમત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2002

    Views: 2220 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધક અને વિભિન્ન ધર્મમત : શ્રીરામકૃષ્ણદેવ

    * એક જ પાણીને જુદા જુદા લોકો જુદાં જુદાં નામે ઓળખે છે, કોઈ એને ‘વોટર’ કહે છે, કોઈ ‘વારિ’ કહે છે, કોઈ ‘એક્વા’ કહે છે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2002

    Views: 4470 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

    બદ્ધ લોકો, સંસારીઓ કદી જાગવાના નથી. એમને કેટલી પીડા ભોગવવી પડે છે. તેઓ કેટલા છેતરાય છે, અને કેટલા ભય એમને સતાવે છે! છતાં તેઓ ‘જાગ્રત’[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2002

    Views: 2560 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

    * કબૂતરના ગળામાં દાણા ભર્યા હોય છે તેમ, સંસારી માણસના દિલમાં ખૂબ વાસના અને આસક્તિ ભરી હોય છે એમ, તેમની સાથે વાત કરનારને સ્પષ્ટ દેખાય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2002

    Views: 2300 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી બુદ્ધિવાળાનાં લક્ષણો : શ્રીરામકૃષ્ણદેવ

    * માનવીઓના બે વર્ગો છે — ‘માનુષ’ અને ‘મનહોશ’. ઈશ્વર માટે વ્યાકુળ તે ‘મનહોશ’ છે અને જે કામિનીકાંચન પાછળ પાગલ છે તે સામાન્ય માનવીઓ ‘માનુષ’[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાનનું સાચું ધ્યેય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2001

    Views: 2770 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાનનું સાચું ધ્યેય : શ્રીરામકૃષ્ણદેવ

    * ધર્મગ્રંથો માત્ર ઈશ્વરનો રાહ ચીંધે છે. એક વાર રસ્તો જાણ્યા પછી, પોથાંઓનું શું કામ? પછી ઈશ્વર સાથે એકાંત સેવન કરી, આત્માનો વિકાસ સાધવો રહ્યો.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નારીમાત્ર જગજ્જનનીના અંશરૂપ છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2001

    Views: 2960 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નારીમાત્ર જગજ્જનનીના અંશરૂપ છે : શ્રીરામકૃષ્ણદેવ

    * નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. * સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને[...]

  • 🪔 અમૃતવાણી

    શક્તિપૂજાનું વિધાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2001

    Views: 2640 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શક્તિપૂજાનું વિધાન : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - ચૈતન્યનું ચિંતન કરવાથી અચૈતન્ય (ભ્રમિત) થાય નહિ. શિવનાથે કહ્યું કે ઈશ્વરનું નિરંતર ચિંતન કરવાથી મગજ ભ્રમિત થઈ જાય. મેં તેને કહ્યું, ‘‘ચૈતન્યનું ચિંતન[...]

  • 🪔 અમૃતવાણી

    દલીલબાજીની નિરર્થકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2001

    Views: 2700 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દલીલબાજીની નિરર્થકતા : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૫૧. ખાલી ઘડામાં પાણી ભરાય ત્યારે, ‘ભક, ભક’ અવાજ થાય છે પણ, ઘડો પૂરો ભરાઈ જાય ત્યારે, કંઈ અવાજ ન આવે. એ જ રીતે જેને[...]

  • 🪔 અમૃતવાણી

    પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2001

    Views: 2920 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુસ્તકિયા જ્ઞાનનું વાંઝિયાપણું : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૩૭. એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુની વિભાવના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2001

    Views: 2950 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની વિભાવના : શ્રીરામકૃષ્ણદેવ

    ૬૮૭. કોણ કોનો ગુરુ છે? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. ૬૮૮.પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે? આપણા ગુરુને[...]

  • 🪔 અમૃતવાણી

    સિદ્ધ પુરુષનો અહંકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2001

    Views: 2680 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સિદ્ધ પુરુષનો અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારને કેમ વશ કરવો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2001

    Views: 2580 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારને કેમ વશ કરવો : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૧૯. આપણે ‘હું’નો વિચાર કરીશું તો, ઊંડા ઊતરતાં જણાશે કે, અહંકાર નિર્દેશનો એ કેવળ એક શબ્દ છે. પણ એને ખંખેરવો ખૂબ કઠણ છે. એટલે આપણે[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2001

    Views: 2720 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકાર : શ્રીરામકૃષ્ણદેવ

    અહંકાર જીતવો કઠણ ૧૧૦. બીજા બધાનાં અભિમાન ધીમે ધીમે ઓસરે પણ, સાધુનું સાધુપણાનું અભિમાન એમ ઓસરે નહીં. ૧૧૧. જે વાટકામાં લસણ વાટ્યું હોય તેને અનેક[...]

  • 🪔 અમૃતવાણી

    નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2001

    Views: 1890 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામસેવા એ જ પ્રભુપૂજા : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતા: ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2001

    Views: 2490 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બ્રહ્મ અને સાપેક્ષ અનુભવની સત્યતા : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૪૩. કેવળ ઈશ્વર સત્ય છે; જીવજગત તરીકેનાં એનાં લીલારૂપો અસત્ય છે. ૮૪૪. જગત માયા છે એમ કહેવું સહેલું છે પણ, એનો સાચો અર્થ સમજો છો?[...]

  • 🪔 અમૃતવાણી

    અવ્યક્ત બ્રહ્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2001

    Views: 2200 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અવ્યક્ત બ્રહ્મ : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૩૫. બ્રહ્મ શું છે એ શબ્દોથી સમજાવી શકાય નહીં. જેણે કદી સમુદ્ર જોયો નથી એવા માણસને કોઈ સમુદ્રનો ખ્યાલ આપે તો એ આટલું જ કહી[...]

  • 🪔 અમૃતવાણી

    કર્મ તથા નિષ્કામ કર્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2000

    Views: 3080 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કર્મ તથા નિષ્કામ કર્મ : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૨૯. મનુષ્યમાં શુદ્ધ સત્ત્વ જાગે ત્યારે, એ કેવળ ઈશ્વરનું જ ધ્યાન કરે અને, બીજા કોઈ કાર્યમાં એને આનંદ ન આવે. પૂર્વ કર્મને લઈને કેટલાક લોકો[...]

  • 🪔 અમૃતવાણી

    નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October-November 2000

    Views: 3050 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને સેવા એ જ પૂજા : શ્રીરામકૃષ્ણદેવ

    ૮૨૪. એક દહાડો શ્રીરામકૃષ્ણ શ્રીગૌરાંગના સંપ્રદાયને નીચેના શબ્દોમાં સમજાવી રહ્યા હતાઃ ‘ઈશ્વરના નામમાં આનંદ, સૌ જીવો માટે જીવંત સહાનુભૂતિ અને, ભક્તોની સેવા - આ ત્રણ[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના અનિષ્ટો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2000

    Views: 3060 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અહંકારના અનિષ્ટો : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૦૫. ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે પણ, અભિમાની[...]

Previous456Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top