Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Ramakrishna Dev

Total Articles : 275

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આ જ તો સંસાર છે!

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2009

    Views: 1200 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આ જ તો સંસાર છે! : શ્રીરામકૃષ્ણદેવ

    હૃદયે એકવાર અહીં એક વાછડો ખરીદ્યો. મેં એક દહાડે જોયું કે એણે એ વાછડાને વાડીમાં એ દોરડાથી બાંધ્યો હતો જેથી એ ત્યાં ચરી શકે. મેં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાંસારિકતાની અસહ્ય બદલો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2008

    Views: 1530 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાંસારિકતાની અસહ્ય બદલો : શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા એક માછીમારની સ્ત્રી એક માળીને ઘેર મહેમાન બની. બધી માછલીઓ વેંચી દીધા પછી, પોતાની ખાલી સૂંડલી લઈને એ આવી હતી. ફૂલ હતાં તે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2008

    Views: 1430 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી જન શાસ્ત્રોનો નિર્બળ પ્રબોધક છે : શ્રીરામકૃષ્ણદેવ

    પોતાને ભાગવત સમજાવે તેવા ભાગવતના જાણકાર પંડિતની સેવા એક માણસ લેવા માગતો હતો. એના એક મિત્રે કહ્યું : ‘હું એક સારા પંડિતને જાણું છું પણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2008

    Views: 1470 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરમાં કાલી-મંદિરની સન્મુખે ઓટલા ઉપર બેઠેલા છે. કાલી-પ્રતિમાની અંદર જગન્માતાનાં દર્શન કરે છે. પાસે માસ્ટર વગેરે ભક્તો બેઠા છે. આજ બુધવાર, ૨૬મી સપ્ટેમ્બર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધનાની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2008

    Views: 1230 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધનાની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ

    પંડિત વેદ વગેરે શાસ્ત્રો ભણ્યા છે અને જ્ઞાન-ચર્ચા કરે. ઠાકુર નાની પાટ પર બેઠા બેઠા તેમને જુએ છે, અને વાતને મિષે તેમને વિવિધ પ્રકારનો ઉપદેશ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2008

    Views: 1410 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવિધભાવે શ્રીરામકૃષ્ણદેવ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (માસ્ટરને)- મણિ મલ્લિકના દીકરાનો જમાઈ આવ્યો હતો. તેણે કોઈ કે ચોપડીમાં (John Stuart Mill's Autobiography, Mill, 1806-1873.) વાંચ્યું છે કે ઈશ્વર એવો જ્ઞાની કે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આવા લોકો પણ હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2008

    Views: 1530 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આવા લોકો પણ હોય છે : શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર મનુષ્ય દેહ ધારણ કરી શકે એ એમના ‘સાયન્સ’માં લખ્યું નથી; પછી એ લોકો એ વાત કેમ માને. ‘આવા લોકો પણ હોય છે.’ એક કથા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારનો ખજાનો સદાયનો નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2008

    Views: 1310 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારનો ખજાનો સદાયનો નથી : શ્રીરામકૃષ્ણદેવ

    એક મોટા માણસના રખેવાળને એના શેઠની જાગીર સંભાળવાની જવાબદારી આવી. ‘આ મિલકત કોની છે?’ એમ એને કોઈએ પૂછતાં એ કહેતો : ‘અરે શેઠ, આ બધી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    એક સિદ્ધ તોફાન રોકે છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2008

    Views: 1300 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : એક સિદ્ધ તોફાન રોકે છે : શ્રીરામકૃષ્ણદેવ

    એક વાર એક સિદ્ધ સમુદ્રતટે બેઠો હતો ત્યાં મોટું તોફાન ચડી આવ્યું. એનાથી ખૂબ વ્યથિત થઈ એ સિદ્ધ બોલ્યોઃ ‘તોફાન, બંધ થઈ જા!’ અને એના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નામ-માહાત્મ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2008

    Views: 1530 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નામ-માહાત્મ્ય : શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વરપ્રાપ્તિનાં કેટલાંક લક્ષણો છે. જે ભક્તમાં ઈશ્વરાનુરાગનું ઐશ્વર્ય પ્રકાશવા લાગે, તેને ઈશ્વર-પ્રાપ્તિ થવામાં વાર નહિ. અનુરાગનું ઐશ્વર્ય કયું? વિવેક, વૈરાગ્ય, જીવો પર દયા, સાધુ-સેવા, સાધુ-સંગ,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2008

    Views: 1470 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મ અને જગત્કલ્યાણ : શ્રીરામકૃષ્ણદેવ

    ‘પૂજા હોમ, યાગ, યજ્ઞ એમાં કાંઈ નથી. જો ઈશ્વર ઉપર પ્રેમ આવે તો પછી એ બધાં કર્મોની વધારે જરૂર નહિ. જયાં સુધી હવા ન આવે[...]

  • 🪔 અમૃતવાણી

    સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2008

    Views: 2970 Comments on અમૃતવાણી : સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ન નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે, સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. ન સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને[...]

  • 🪔 અમૃતવાણી

    સારતત્ત્વ - સાધનભજન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2008

    Views: 1430 Comments on અમૃતવાણી : સારતત્ત્વ – સાધનભજન

    નરેન્દ્ર હાજરા મહાશયની સાથે બહારની ઓસરીમાં કેટલીયે વાર સુધી વાતો કરતો હતો. નરેન્દ્રના પિતાના અવસાન પછી તેને ઘેર ખૂબ મુશ્કેલીઓ ઊભી થઈ છે. હવે નરેન્દ્ર[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાચી મા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2007

    Views: 1500 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાચી મા : શ્રીરામકૃષ્ણદેવ

    એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીમા સારદાદેવી શ્રીરામકૃષ્ણનાં ચરણ તળાંસી રહ્યાં હતાં ત્યારે તેમણે પૂછ્યું: ‘તમે મને કેવી દૃષ્ટિએ જુઓ છો?’ શ્રીરામકૃષ્ણે જવાબ આપ્યો: ‘જે મા આ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારમાં જાગ્રતતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2007

    Views: 3530 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારમાં જાગ્રતતા : શ્રીરામકૃષ્ણદેવ

    આજ શનિવાર ૨૪મી મે, ઈ.સ. ૧૮૮૪. વૈશાખ વદ અમાસ. જે ગૌરવર્ણ છોકરાએ વિદ્યાનો પાઠ લીધેલો તેણે સુંદર અભિનય કરેલો. શ્રીરામકૃષ્ણ તેની સાથે આનંદથી કેટલીયે વાતો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2007

    Views: 1550 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં દુર્ગાનવમીપૂજા દિવસે ભક્તો સાથે શ્રીઠાકુર : શ્રીરામકૃષ્ણદેવ

    આજે નવમી પૂજા, સોમવાર, ૨૯મી સપ્ટેમ્બર, ઈ.સ. ૧૮૮૪. અબઘડી જ રાત્રી વીતીને પ્રભાત થયું છે. કાલી માતાજીની મંગળા-આરતી હમણાં જ થઈ. નગારખાનામાંથી શરણાઈવાળાઓ પ્રભાતી રાગ-રાગિણીના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2007

    Views: 1730 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધના : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ પ્રકૃતિ-ભાવની વાતો કરી રહ્યા છે. શ્રીયુત પ્રિય મુખર્જી, માસ્ટર અને બીજા કેટલાક ભક્તો બેઠા છે. એ વખતે ટાગોર કુટુંબના એક શિક્ષક કેટલાક છોકરાઓને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પુનર્યાત્રા - રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2007

    Views: 1550 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પુનર્યાત્રા – રથસન્મુખે ભક્તો સાથે શ્રીઠાકુરનું નૃત્ય અને સંકીર્તન : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુરની સમાધિ ઊતરી. ગીત પણ પૂરું થયું. શશધર, પ્રતાપ, રામદયાળ, રામ, મનમોહન, યુવાન ભક્તો વગેરે ઘણાય બેઠા છે. શ્રીરામકૃષ્ણ માસ્ટરને કહે છે : ‘તમારામાંથી કોઈક[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2007

    Views: 1370 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ

    * બોધ આપનાર બધાને નહીં પણ તેમાંથી એકને જ આપણા ગુરુ કહેવાની શી આવશ્યક્તા છે? અજાણ્યા મુલકમાં જતી વેળા, ભોમિયાની સૂચનાનું પાલન આવશ્યક છે. ઘણાની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2007

    Views: 3120 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જીવનનો ઉદ્દેશ ઈશ્વરદર્શન : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ- વાત એટલી કે સચ્ચિદાનંદ પર પ્રેમ. (આવવો જોઈએ.) ‘કેવો પ્રેમ? ઈશ્વરને કેવી રીતે ચાહવો જોઈએ? ગૌરી પંડિત કહેતો કે રામને ઓળખવા હોય તો સીતા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સાધન-ભજન-વ્યાકુળતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2007

    Views: 1300 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધન-ભજન-વ્યાકુળતા : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જરાક સાધન-ભજન કરવું જોઈએ.  ‘દૂધમાં માખણ છે’ એમ એકલું બોલ્યે ન વળે. દૂધનું દહીં જમાવી, તેને વલોવીને માખણ કાઢવું જોઈએ. પણ અવારનવાર નિર્જનમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ - એ ત્રણેયનો સમન્વય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2007

    Views: 1570 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અને વિજ્ઞાન, અદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ અને દ્વૈતવાદ – એ ત્રણેયનો સમન્વય : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ-ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષયબુદ્ધિ લેશમાત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહિ. ઋષિઓ કેટલી મહેનત લેતા. સવારના પહોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા. એકલા આખો દિવસ ધ્યાન ચિંતન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ચૈતન્યલીલા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2007

    Views: 1360 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ચૈતન્યલીલા : શ્રીરામકૃષ્ણદેવ

    સમય બપોરના એક વાગ્યાનો. રવિવાર, જેઠ માસ, શુદ એકમ. ૨૫ મે, ૧૮૮૪. કીર્તનકાર ગૌર-સંન્યાસનું કીર્તન ગાય છે. ઠાકુર ગૌરાંગના સંન્યાસની વાત સાંભળતાં સાંભળતાં ઉભા થઈને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2007

    Views: 1430 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દક્ષિણેશ્વરમાં કીર્તનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વર-મંદિરમાં ઉત્તર-પૂર્વની લાંબી ઓસરીમાં ગોપીગોષ્ઠ અને સુબલ-મિલન કીર્તન સાંભળી રહ્યા છે. નરોત્તમ કીર્તન કરે છે. આજ રવિવાર, ૨૨મી ફેબ્રુઆરી, ૧૮૮૫. ફાગણ સુદ આઠમ.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ‘શિવજ્ઞાને જીવસેવા’

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2007

    Views: 1430 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ‘શિવજ્ઞાને જીવસેવા’ : શ્રીરામકૃષ્ણદેવ

    ૧૮૮૪ની સાલમાં એક વાર ક્યારેક અમારા એક મિત્ર દક્ષિણેશ્વર આવી ચડ્યા અને તેમણે જોયું તો શ્રીરામકૃષ્ણ પોતાના ખંડમાં ભક્તોથી વીંટળાઈને બેઠા છે. શ્રીયુત નરેન્દ્ર પણ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2006

    Views: 1670 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને ઈશુ ખ્ર્રિસ્ત : શ્રીરામકૃષ્ણદેવ

    આજ શુક્રવાર, ઓગસ્ટ ૨૮, ઈ.સ. ૧૮૮૫. પ્રભાત થયું. ઠાકુર ઊઠીને માતાજીનું ચિંતન કરે છે. ગળાના દર્દની શરૂઆત છે. મણિને કહે છે કે ‘વારુ, આ (ગળાનું)[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સત્ત્વગુણ જ જીવનમૂલ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2006

    Views: 1840 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સત્ત્વગુણ જ જીવનમૂલ્ય : શ્રીરામકૃષ્ણદેવ

    વૈદ્ય ત્રણ પ્રકારના, ઉત્તમ, મધ્યમ અને નિષ્કૃષ્ટ. જે વૈદ્ય આવીને નાડી તપાસીને ‘દવા લેજો હોં!’ એમ કહીને ચાલ્યો જાય, તે નિકૃષ્ટ વૈદ્ય. દરદીએ દવા લીધી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગૃહસ્થ અને કર્મયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2006

    Views: 1270 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગૃહસ્થ અને કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ

    દક્ષિણેશ્વરનાં મંદિરોમાં શ્રીભવતારિણી, શ્રીરાધાકાન્તજી અને બાર શિવલિંગની પૂજા પૂરી થઈ. એ પછી સમય થતાં ભોગ-આરતીનાન સમયનાં વાજિંત્રો વાગી રહ્યાં છે. ચૈત્ર માસ, બપોર થયો, આકરો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આદિ શક્તિ જગદંબા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2006

    Views: 3070 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આદિ શક્તિ જગદંબા : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ : મારી જગદંબા માએ કહ્યું છે કે, ‘હું વેદાંતનું બ્રહ્મ છું.’ એની પાસે બ્રહ્મજ્ઞાન આપવાની શક્તિ છે ને, જીવના કાચા અહંનો નાશ કરીને એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    જીવનનો ઉદ્દેશ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2006

    Views: 2060 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જીવનનો ઉદ્દેશ્ય : શ્રીરામકૃષ્ણદેવ

    જીવનનો ઉદ્દેશ્ય શું છે? શ્રીરામકૃષ્ણ- જીવનનો ઉદ્દેશ ઈશ્વર-પ્રાપ્તિ. કર્મ તો માત્ર પહેલું પગથિયું છે. એ જીવનનો ઉદ્દેશ થઈ શકે નહિ. પણ નિષ્કામ કર્મ એક ઉપાય,[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માનવીઓના ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2006

    Views: 1980 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માનવીઓના ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ

    ગોળની બરણીઓવાળો વૈદ્ય એક વૈદ્યે દર્દીને દવા આપી કહ્યું, ‘તું કાલે આવજે. તને ખાનપાનની સૂચના આપીશ.’ એ દહાડે એના ઓરડામાં ગોળની કેટલીક બરણીઓ ભરી પડી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિ જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2006

    Views: 1390 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર કહે છે કે જે અકિંચન, સાવ ગરીબ, દીન, તેની ભક્તિ ઈશ્વરની પ્રિય વસ્તુ; ખોળ ભેળવેલું ખાણ જેમ ગાયને પ્રિય હોય તેમ. દુર્યોધન એટલું બધું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2006

    Views: 1330 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ

    નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પ્રભુનામજપ-મહિમા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2006

    Views: 1330 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પ્રભુનામજપ-મહિમા : શ્રીરામકૃષ્ણદેવ

    ઘણાખરા ઠાકુરને પ્રણામ કરે છે. ઠાકુર વચ્ચેવચ્ચે કહે છે કે ઈશ્વરને પ્રણામ કરો. પાછા કહે છે કે ઈશ્વર જ બધું થઈ રહેલ છે, પણ કોઈ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2006

    Views: 1410 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણદેવનો ભજનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2006

    Views: 1630 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઠાકુર શ્રીરામકૃષ્ણ અને વિશિષ્ટાદ્વૈતવાદ : શ્રીરામકૃષ્ણદેવ

    જમ્યા પછી ઠાકુર જરા આરામ લઈ રહ્યા છે. નીચે જમીન ઉપર મણિ બેઠેલા છે. નોબતખાનાની નોબત-શરણાઈનો અવાજ સાંભળતાં સાંભળતાં ઠાકુર આનંદ કરી રહ્યા છે. શરણાઈ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નિષ્કામ કર્મયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2006

    Views: 1330 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નિષ્કામ કર્મયોગ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા! પરોપકાર! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો? માણસનો આટલો આટલો રુવાબ, પણ જ્યારે ઊંઘી જાય, ત્યારે જો કોઈ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શક્તિ એ જ આધાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2005

    Views: 1720 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શક્તિ એ જ આધાર : શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર- જી, ના. આપે જ કહેલું છે કે અષ્ટ સિદ્ધિઓ માંહેની એક પણ હોય તો ભગવાનને પમાય નહિ. શ્રીરામકૃષ્ણ- બરાબર કહો છો! જેઓ હલકી બુદ્ધિના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2005

    Views: 1840 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હિંદુ ધર્મ કાયમ છે અને કાયમ રહેશે : શ્રીરામકૃષ્ણદેવ

    આજે શ્રીમયુર-મુકુટધારીનો મહોત્સવ. ભોગની બધી તૈયારી થઈ ગઈ છે. ઠાકોરજીનાં દર્શન કરવાનું તેડું કરીને તેઓ શ્રીરામકૃષ્ણને લઈ ગયા. મયૂર-મુકુટધારીનાં દર્શન કરીને ઠાકુરે પ્રણામ કર્યા અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભાવાવસ્થામાં દેવી-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2005

    Views: 3290 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભાવાવસ્થામાં દેવી-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ

    વિજયાદશમી. ૧૮મી ઓકટોબર, ઈ.સ. ૧૮૮૫. ઠાકુર શ્રીરામકૃષ્ણ શ્યામાપુકુરના મકાનમાં છે. શરીર અસ્વસ્થ. કલકત્તામાં સારવાર કરાવવા સારુ આવ્યા છે. ભક્તો હંમેશાં સાથે રહે છે અને ઠાકુરની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગોપીઓનો અનુરાગ - વિરહ અને મહાભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2005

    Views: 1340 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગોપીઓનો અનુરાગ – વિરહ અને મહાભાવ : શ્રીરામકૃષ્ણદેવ

    * રાધા અને કૃષ્ણ અવતારો હતાં કે નહીં એમ માનવું આવશ્યક નથી. કોઈ ભલે ઈશ્વર અવતરણમાં (હિંદુઓ અને ખ્રિસ્તીઓની માફક) માને. અથવા (આજના બ્રહ્મસમાજીઓની માફક)[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2005

    Views: 3760 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભગવાન શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ અને ગીતા : શ્રીરામકૃષ્ણદેવ

    સંધ્યા થઈ ગઈ છે. ઠાકુર શ્રીરામકૃષ્ણના ઓરડામાં દીવો બળે છે. કેટલાક ભક્તો અને જેઓ ઠાકુરને જોવા આવ્યા છે તેઓ એ ઓરડામાં જરા દૂર બેઠા છે.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ગુરુશિષ્ય સંવાદ - ગૂઢકથા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2005

    Views: 1700 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ગુરુશિષ્ય સંવાદ – ગૂઢકથા : શ્રીરામકૃષ્ણદેવ

    મણિ - જી, ઈશ્વરપ્રાપ્તિનો અર્થ શું? અને ઈશ્વરદર્શન કોને કહેવાય? અને તે કેવી રીતે થાય? શ્રીરામકૃષ્ણ - વૈષ્ણવો કહે છે કે જેઓ ઈશ્વરને માર્ગે જાય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    નૈતિક મહત્ત્વની સૂક્તિઓ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2005

    Views: 1860 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : નૈતિક મહત્ત્વની સૂક્તિઓ : શ્રીરામકૃષ્ણદેવ

    * પોતાના ઘરમાં મેલાં કપડાંનો ગાંસડો ધોબી રાખે છે પણ, એ કપડાં એનાં નથી. કપડાં ધોવાતાં એનો ઓરડો ખાલી થઈ જાય છે. પોતાના મૌલિક ચિંતન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2005

    Views: 1480 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રીરામકૃષ્ણ અને બુદ્ધ : શ્રીરામકૃષ્ણદેવ

    નરેન્દ્ર તરતમાં જ ગયા જઈ આવ્યા છે. ત્યાં બુદ્ધ-મૂર્તિના દર્શન કર્યાં હતાં અને એ મૂર્તિની સન્મુખે ગંભીર ધ્યાનમાં નિમગ્ન થયા હતા. જે વૃક્ષ નીચે ભગવાન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર અને એના ભક્તો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2005

    Views: 1460 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર અને એના ભક્તો : શ્રીરામકૃષ્ણદેવ

    જમીનદાર ભલે ખૂબ સમૃદ્ધિવાન હોય પણ, કોઈ ગરીબ ખેડૂત પ્રેમપૂર્વક કોઈ મામૂલી ભેટ લાવે છે ત્યારે, તેને ખૂબ આનંદપૂર્વક સ્વીકારે છે. એ જ રીતે, સર્વશક્તિમાન[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૩

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2005

    Views: 1410 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૩ : શ્રીરામકૃષ્ણદેવ

    ગરીશ (ત્રૈલોકયને) - આપ અવતારમાં માનો છો? ત્રૈલોકય - ભક્તમાં જ ભગવાન અવતીર્ણ. અનંત શક્તિનું પ્રાગટય થઈ શકે નહિ. કોઈ પણ માણસમાં થઈ શકે નહિ.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૨

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2005

    Views: 1460 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૨ : શ્રીરામકૃષ્ણદેવ

    ત્રૈલોકય - સંસારમાં પણ સારા માણસો તો છે ને? જેવા કે પુંડરિક વિદ્યાનિધિ, ચૈતન્યદેવના ભક્ત; તે તો સંસારમાં હતા. શ્રીરામકૃષ્ણ - તેને ગળા સુધી (ઈશ્વરીય[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર - ૧

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2005

    Views: 3880 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરપ્રાપ્તિ પછી સંસાર – ૧ : શ્રીરામકૃષ્ણદેવ

    સંધ્યા થઈ. બલરામના દીવાનખાનામાં અને ઓસરીમાં દીવા કરવામાં આવ્યા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જગન્માતાને પ્રણામ કરી હાથેથી મૂલમંત્રનો જપ કરીને ઈશ્વરનાં મધુર નામ લે છે. ભક્તો ચારે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2004

    Views: 2190 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કેટલાંક દિવ્યરૂપો અને ઈશ્વરની સર્વવ્યાપકતા : શ્રીરામકૃષ્ણદેવ

    * ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે — કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. * સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ[...]

Previous345Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top