Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Ramakrishna Dev

Total Articles : 275

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ અને તમોગુણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2013

    Views: 3910 Comments on અમૃતવાણી : ગૃહસ્થ અને તમોગુણ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - માણસોની સાથે રહેવાનું હોય ત્યારે દુષ્ટ માણસોથી પોતાનું રક્ષણ કરવા માટે જરા તમોગુણ દેખાડવાની જરુર ખરી. પણ તે નુકસાન કરશે એમ માનીને તેનું[...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ - સંન્યાસઃ ઉપાય - એકાંતમાં સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    february 2013

    Views: 4250 Comments on ગૃહસ્થ – સંન્યાસઃ ઉપાય – એકાંતમાં સાધના : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાની અને મૂર્તિપૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    january 2013

    Views: 3800 Comments on જ્ઞાની અને મૂર્તિપૂજા : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) - તમારાં લગ્ન થયાં છે ? માસ્ટર - જી હા. શ્રીરામકૃષ્ણ (ચોંકી જઈને) - અરે રામલાલ! જો, લગન પણ કરી નાખ્યું છે ![...]

  • 🪔 અમૃતવાણી

    વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2012

    Views: 3820 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : વિવેક : શ્રીરામકૃષ્ણદેવ

    વિવેકદૃષ્ટિ કેળવો. કામિની અને કાંચન બંને મિથ્યા છે. એક ઈશ્વર જ સત્ય છે. પૈસો શા કામનો છે ? અરે, એ અન્નવસ્ત્ર આપે છે, ઓટલો આપે[...]

  • 🪔 અમૃતવાણી

    કેમ મા શ્યામા આવે ના !

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2012

    Views: 4120 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કેમ મા શ્યામા આવે ના ! : શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર - શું ઈશ્વરનાં દર્શન થઈ શકે? શ્રીરામકૃષ્ણ - હા, જરૂર થાય. અવારનવાર એકાંતવાસ, ઈશ્વરનાં નામ, ગુણકીર્તન, વસ્તુ વિચાર, એ બધા ઉપાયો લેવા જોઈએ. માસ્ટર[...]

  • 🪔 અમૃતવાણી

    સાધુસંગ અને પ્રાર્થના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2012

    Views: 3410 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધુસંગ અને પ્રાર્થના : શ્રીરામકૃષ્ણદેવ

    સંસાર જાણે વિશાલાક્ષીનો વમળ, નાવ એક વાર એ વમળમાં સપડાય તો પછી બચે નહિ. બોરડીના કાંટાની પેઠે એક કાઢો તો બીજો ભરાય. ભુલભુલામણીમાં એકવાર પેઠા[...]

  • 🪔 અમૃતવાણી

    મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2012

    Views: 3530 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૃત્યુ પછી તારી પાછળ કોઈ નહીં આવે : શ્રીરામકૃષ્ણદેવ

    ‘એક શિષ્ય ગુરુને કહ્યા કરતો કે મારી સ્ત્રી મારી ખૂબ સેવા કરે છે. એટલે તેની ખાતર ઘર છોડીને જઈ શકતો નથી. શિષ્ય ગુરુ પાસે હઠયોગની[...]

  • 🪔 અમૃતવાણી

    એને માટે કશુંય અશક્ય નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    august 2012

    Views: 7660 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : એને માટે કશુંય અશક્ય નથી : શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર સંબંધી વાર્તાલાપ કરતાં એક વાર મથુરબાબુએ કહ્યું, ‘ઈશ્વરે પણ પોતે ઘડેલા નિયમોનું પાલન કરવું પડે. એ નિયમ તોડવાની શક્તિ એની પાસે નથી.’ ‘કેવી તો[...]

  • 🪔 અમૃતવાણી

    પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે!

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    july 2012

    Views: 7660 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પાગલપણાનો ઢોંગ પણ જોખમી છે! : શ્રીરામકૃષ્ણદેવ

    કરજમાં ડૂબી ગયેલા એક માણસે, પોતાના દેણામાંથી છટકવા માટે ગાંડા હોવાનો ઢોંગ કર્યાે. વૈદો એનો રોગ મટાડી શક્યા નહીં અને, એના દરદની જેમ વધારે સારવાર[...]

  • 🪔 અમૃતવાણી

    કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2012

    Views: 5520 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ : શ્રીરામકૃષ્ણદેવ

    નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યુંઃ ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો એક[...]

  • 🪔 અમૃતવાણી

    એક રસદાયક કિસ્સો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2012

    Views: 5370 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : એક રસદાયક કિસ્સો : શ્રીરામકૃષ્ણદેવ

    પદ્મલોચન મોટો જ્ઞાની હતો, છતાં હું ‘મા’ ‘મા’ કરતો તોય મારા પ્રત્યે ખૂબ માન રાખતો. તે હતો બર્દવાનના રાજાનો સભાપંડિત. કોલકાતામાં આવ્યો હતો. આવીને કામારહાટિની[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2012

    Views: 4220 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જ્ઞાન અને અજ્ઞાનની પાર જાઓ : શ્રીરામકૃષ્ણદેવ

    જ્ઞાનની અને અજ્ઞાનની પાર તમે જાઓ ત્યારે જ તમે ઈશ્વરને પામી શકો. અનેક બાબતો જાણવી એ જ્ઞાન નથી. વિદ્વત્તાનો ગર્વ પણ અજ્ઞાન જ છે. ઈશ્વર[...]

  • 🪔 અમૃતવાણી

    જેવા ગુરુ તેવા ચેલા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2012

    Views: 3470 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : જેવા ગુરુ તેવા ચેલા : શ્રીરામકૃષ્ણદેવ

    આદિ બ્રાહ્મ સમાજના એક આચાર્ય છે. એ બીજી કે ત્રીજીવાર પરણ્યા છે. એને મોટાં મોટાં છોકરાઓ છે. ને આવા લોકો ગુરુ બને છે. ‘ઈશ્વર જ[...]

  • 🪔 અમૃતવાણી

    હીરાની કિંમત બધા ન જાણે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2012

    Views: 2860 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : હીરાની કિંમત બધા ન જાણે

    ‘જેની જેવી પૂંજી, તે પ્રમાણે તે ચીજની કિંમત કરી શકે. એક શેઠિયાએ પોતાના મુનીમને કહ્યું કે તું આ હીરો બજારમાં લઈ જા; જુદા જુદા માણસો[...]

  • 🪔 અમૃતવાણી

    સાધન-ભજનની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2012

    Views: 3110 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સાધન-ભજનની આવશ્યકતા

    ડૂબકી મારો, ઈશ્વરને ચાહતાં શીખો, તેના પ્રેમમાં મગ્ન થાઓ. જુઓ, મેં તમારી ઉપાસના સાંભળી છે; પરંતુ તમારા બ્રાહ્મ-સમાજમાં ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2011

    Views: 1180 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વર માટેની સાચી ઝંખના હોવી એટલે એને પામવો : શ્રીરામકૃષ્ણદેવ

    ‘એક માણસને એક દીકરી હતી. બહુ જ નાની ઉંમરમાં એ છોકરી વિધવા થઈ. બીચારીએ વરનું મોં ક્યારેય જોયું ન હતું. બીજી છોકરીઓના વર આવે તે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2011

    Views: 1130 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ત્યાગનું આદિ અને અંતિમ ચિહ્ન સમદર્શિત્વ : શ્રીરામકૃષ્ણદેવ

    એક દંપતિએ સંસારત્યાગ કર્યો અને બંને વિવિધ તીર્થોની યાત્રાએ ચાલી નીકળ્યાં. માર્ગે જતાં, એકવાર, જરા આગળ ચાલતા પતિએ એક હીરો પડેલો જોયો. પત્ની એને જુએ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    મૂકં કરોતિ વાચાલં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2011

    Views: 1220 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : મૂકં કરોતિ વાચાલં : શ્રીરામકૃષ્ણદેવ

    મથુરબાબુની સાથે બીજે એક ઠેકાણે ગયો હતો. ત્યાં કેટલાય પંડિતો મારી સાથે વાદ કરવા આવ્યા હતા. હું તો મૂરખ! (સૌનું હાસ્ય). પંડિતો મારી આ અવસ્થા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    તમે ઉત્સુક હો તો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2011

    Views: 1190 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તમે ઉત્સુક હો તો : શ્રીરામકૃષ્ણદેવ

    મનુષ્ય સાચો પંથ ન જાણતો હોય પણ, એનામાં ભક્તિ અને ઈશ્વરને ઓળખવાની ઝંખના હોય તો, માત્ર ભક્તિને જોરે એ ઈશ્વરને પ્રાપ્ત કરે. એક વેળા એક[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2011

    Views: 1170 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શું અખંડ અલખને પૂરેપૂરો જાણી શકાય? : શ્રીરામકૃષ્ણદેવ

    વિજય - ઈશ્વર અનંત શક્તિમાન, અને છતાં તે અમુક રૂપે દર્શન દઈ શકે નહિ, કેમ? શી નવાઈ! ધૂળનીયે ધૂળ જેવા આ બધા, અને તેઓ એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2011

    Views: 1120 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આઘા કાઢશો તોયે કાંટા તો ભોંકવાના જ : શ્રીરામકૃષ્ણદેવ

    માનવીની સ્વતંત્ર ઇચ્છાશક્તિ અને ઈશ્વરકૃપા એ બે વિરોધી બાબતો વચ્ચે મેળ બેસાડવાનું મુશ્કેલ જણાતાં, તેના ઉકેલ માટે ઠાકુરના બે શિષ્યો ઠાકુર પાસે ગયા. ઠાકુરે કહ્યું:[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2011

    Views: 1090 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધર્માંધતાના ઘંટથી તમારા કાનને બહેરા ન થવા દો : શ્રીરામકૃષ્ણદેવ

    એક માણસ હતો. તે શિવને ભજતો અને બીજા બધા દેવોને ધિક્કારતો. એક દિવસે શિવે પ્રગટ થઈ એને કહ્યું, ‘તું બીજા દેવોને ધિક્કારીશ ત્યાં લગી હું[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2011

    Views: 970 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શ્રદ્ધાને ચમત્કારોની પડી નથી : શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા બે યોગીઓ પ્રભુને પ્રાપ્ત કરવા માટે ધ્યાનમાં મગ્ન થઈને રહેતા હતા. એમના આશ્રમ પાસેથી એક દહાડો દેવર્ષિ નારદ નીકળ્યા. એક યોગીએ પૂછ્યું: ‘આપ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દિવ્ય લીલાનું આકર્ષણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2011

    Views: 930 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દિવ્ય લીલાનું આકર્ષણ : શ્રીરામકૃષ્ણદેવ

    રામને હાથે રાવણના વધ પર એની માતા નિકશા જીવ લઈને દોડવા લાગી.  લક્ષ્મણે રામને કહ્યું : ‘મોટા ભાઈ, આ વિચિત્ર બાબત સમજાવવા મને કૃપા કરો.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કાર્યનો સમય ત્યારે આવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2011

    Views: 1140 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કાર્યનો સમય ત્યારે આવે : શ્રીરામકૃષ્ણદેવ

    મારું વલણ તમે જાણો છો? ગ્રંથો ને એ સઘળું પ્રભુને પામવાનો રાહ ચીંધે, એ રાહ જાણ્યા પછી ગ્રંથો ને શાસ્ત્રોનું શું કામ છે? પછી કાર્યમાં[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બીજું સઘળું મિથ્યા છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2011

    Views: 950 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બીજું સઘળું મિથ્યા છે : શ્રીરામકૃષ્ણદેવ

    એ જ સત્ય છે કે ઈશ્વર જ સત્ છે અને બીજું બધું મિથ્યા છે. લોકો, જગત, ઘરબાર, બાળબચ્ચાં બધું જાદુગરના જાદુ જેવું છે. જાદુગર પોતાની[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2011

    Views: 980 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કળીઓના રોગ જેવો ભક્તિનો ઘમંડ : શ્રીરામકૃષ્ણદેવ

    નારદના ચિત્તમાં એક વાર ઘમંડ જન્મ્યો કે પોતાના કરતાં મોટો ભક્ત કોઈ નથી. એમનું મન વાંચી ભગવાને કહ્યું : ‘નારદ, અમુક જગ્યાએ જાઓ. ત્યાં મારો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંશયાત્મા નાશ પામે છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2010

    Views: 1190 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંશયાત્મા નાશ પામે છે : શ્રીરામકૃષ્ણદેવ

    એકવાર એક મનુષ્ય સાગર ઓળંગવા માગતો હતો. વિભિષણે એક પાંદડા ઉપર રામનામ લખી, પેલા મનુષ્યના કપડાને છેડે બાંધી દીધું અને તેને કહ્યું : ‘ગભરાતો નહીં.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2010

    Views: 1220 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી : શ્રીરામકૃષ્ણદેવ

    શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2010

    Views: 1050 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઈશ્વરના અર્થતંત્રમાં કંઈ ગુમાવાતું નથી : શ્રીરામકૃષ્ણદેવ

     શબ સાધના કરતા એક મનુષ્ય વિશે એક કથા છે. એક ગાઢ જંગલમાં એ જગદંબાની આરાધના કરતો. આરંભમાં એને ઘણાં ભયંકર દર્શનો થતાં. આખરે એક વાઘે[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માયા કેવી છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2010

    Views: 1280 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માયા કેવી છે : શ્રીરામકૃષ્ણદેવ

    એક સાધુ થોડા સમય માટે દક્ષિણેશ્વરના મંદિરના નોબતખાનાની ઉપરની ઓરડીમાં રહેતો હતો. એ કોઈની પણ સાથે બોલતો નહીં અને પોતાનો બધો સમય એ ધ્યાનમાં વ્યતીત[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2010

    Views: 1120 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારની તૃષ્ણાઓ બધી તકલીફોનું મૂળ : શ્રીરામકૃષ્ણદેવ

    કોઈ એક સ્થળે માછીમારો માછલાં પકડતા હતા. એક સમળી નીચે ઊતરી આવી અને ઝાપટ મારી એક માછલી ઉપાડી ગઈ, માછલી જોઈને હજાર જેટલા કાગડા એ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઢોંગી વેદાન્તી બ્રાહ્મણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2010

    Views: 1070 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઢોંગી વેદાન્તી બ્રાહ્મણ : શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મણ બગીચો બનાવતો હતો. દિવસ રાત એની પાછળ એ લાગ્યો રહેતો. એક દિવસ એક ગાય બગીચામાં ઘૂસી ગઈ અને, બ્રાહ્મણ જેની ખૂબ કાળજી લેતો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    અપરિહાર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2010

    Views: 1170 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : અપરિહાર્ય : શ્રીરામકૃષ્ણદેવ

    પોતાનાં પૂર્વકર્મોનાં ફળ સૌએ ભોગવવાં જ પડે. પૂર્વ જન્મોથી પ્રાપ્ત વૃત્તિઓનો સ્વીકાર કરવો જ પડે તેમજ પ્રારબ્ધ કર્મનાં પરિણામોનો પણ સ્વીકાર કરવો જ પડે.... અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    બારસોનું પતન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2010

    Views: 1300 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : બારસોનું પતન : શ્રીરામકૃષ્ણદેવ

    બારસો નેડો અને તેરસો નેડીઓની એક વાર્તા છે. નિત્યાનંદ ગોસ્વામીના પુત્ર વીરભદ્રને તેરસો ‘મુંડિત’ શિષ્યો હતા. એમણે મોટી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી હતી. એમના ગુરુ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માણસો જાતજાતનાં હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2010

    Views: 1290 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માણસો જાતજાતનાં હોય છે : શ્રીરામકૃષ્ણદેવ

    મનુષ્યોને ચાર વર્ગોમાં વહેંચી શકાય: સંસારનાં બંધનોથી બદ્ધ, મુમુક્ષુઓ, મુક્ત થયેલા અને નિત્ય મુક્ત. નારદ જેવા ઋષિઓને આપણો નિત્ય મુક્ત કહી શકીએ. એ લોકો બીજાંઓના[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ઘૂંઘટ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2010

    Views: 1060 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ઘૂંઘટ ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ

    એક પૈસાદાર કાપડિયો એક ગરીબ બ્રાહ્મણનો શિષ્ય હતો, વેપારી સ્વભાવે ખૂબ કંજૂસ હતો. એક વાર પોતાની પોથી બાંધવા માટે એ બ્રાહ્મણને કપડાના ટુકડાની જરૂર પડી.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2010

    Views: 1040 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : આપણે જેને જીવન કહીએ છીએ તે છે દીર્ઘ સ્વપ્ન : શ્રીરામકૃષ્ણદેવ

    ગ્રામ પ્રદેશમાં એક ખેડૂત રહેતો હતો. એ સાચો જ્ઞાની હતો. એ ખેતી કરીને ગુજરાન ચલાવતો. એ પરણેલો હતો અને ઘણાં વર્ષો પછી એને ત્યાં એક[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    પૈસો આવો ગર્વ જન્માવે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    January 2010

    Views: 1010 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : પૈસો આવો ગર્વ જન્માવે : શ્રીરામકૃષ્ણદેવ

    એક દેડકાને એકવાર એક રૂપિયો જડ્યો. એને એ પોતાના દરમાં લઈ ગયો.  એક દિવસ એની ઉપરથી એક હાથી નીકળ્યો.  દેડકો તરત ગુસ્સે ભરાઈ બહાર આવ્યો.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કર્મયોગીઓનો કઠિન પ્રશ્ન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2009

    Views: 1500 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કર્મયોગીઓનો કઠિન પ્રશ્ન : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ આજે મેદાનમાં વિલ્સનનું સર્કસ જોવા જાય છે. મેદાનમાં પહોંચીને ટિકિટ લેવામાં આવી; આઠ આનાવાળી એટલે છેલ્લા વર્ગની ટિકિટ. ભક્તો ઠાકુરને લઈને ઊંચી જગાએ ચડીને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારમાં કેવી રીતે રહેવું?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    November 2009

    Views: 1540 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારમાં કેવી રીતે રહેવું? : શ્રીરામકૃષ્ણદેવ

    બધાં કામ કરવાં, પણ મન ઈશ્વરમાં રાખવું. સ્ત્રી, પુત્ર, મા-બાપ, બધાંની સાથે રહેવું અને તેમની સેવા કરવી; જાણે કે એ બધાં પોતાનાં ખૂબ અંગત માણસો[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ભક્તિ જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    October 2009

    Views: 2840 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ભક્તિ જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીશ- સંસારમાં રહીને ઈશ્વર તરફ જવું બહુ જ કઠણ. શ્રીરામકૃષ્ણ- કેમ? અભ્યાસ-યોગ! દેશમાં ભાડભૂંજાનાં બૈરાં પૌંઆ ખાંડે. એ કેટલી બાજુએ સંભાળીને કામ કરે, સાંભળો. ઉપરથી[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ‘કામિની-કાંચન’ બંધનનું કારણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    September 2009

    Views: 1640 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ‘કામિની-કાંચન’ બંધનનું કારણ : શ્રીરામકૃષ્ણદેવ

    ‘કામિની અને કાંચન’ મનુષ્યને બંધનમાં નાખે છે અને એનું સ્વાતંત્ર્ય આંચકી લે છે. સોનાની જરૂર સ્ત્રી ઊભી કરે છે. સ્ત્રીને માટે માનવી બીજાનો ગુલામ બને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    માત્ર એક કૌપીન માટે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    August 2009

    Views: 1450 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : માત્ર એક કૌપીન માટે : શ્રીરામકૃષ્ણદેવ

    પોતાના ગુરુના માર્ગદર્શન હેઠળ, માણસ વસવાટથી દૂર, એક સાધુ એ પોતાને માટે છાજથી પાયેલી એક નાની ઝૂંપડી બાંધી. આ કુટિરમાં એ પોતાનાં જપ તપ કરવા[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    July 2009

    Views: 1260 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : સંસારી આનંદો પાછળ છુપાયેલો વાઘ : શ્રીરામકૃષ્ણદેવ

    જે માગે તે આપતા સ્વર્ગના કલ્પતરુ જેવો ભગવાન છે. માટે ધાર્મિક સાધનાઓથી મન વિશુદ્ધ થાય ત્યારે, બધી દુન્યવી ઇચ્છાઓના ત્યાગ બાબત મનુષ્યે કાળજી રાખવી જોઈએ.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    દરેક ચીજની જરૂર છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    June 2009

    Views: 1150 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : દરેક ચીજની જરૂર છે : શ્રીરામકૃષ્ણદેવ

    એક વેળા એક જમીનદારીના ગણોતિયાઓ માથાભારે થઈ ગયા. જમીદારે ગુંડા ગોલક ચૌધરીને મોકલવો પડ્યો. એ એવો તો આકરો વહીવટદાર હતો કે એનું નામ સાંભળતાં ગણોતિયાઓ[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    કોળાકાપુ અદા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    May 2009

    Views: 3030 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : કોળાકાપુ અદા : શ્રીરામકૃષ્ણદેવ

    કુટુંબમાં રહેતો હોય અને બાળકોને રાજી રાખવા સદા તત્પર હોય તેવા ડોસાને તમે જોયો જ હશે. એ બહારની ઓસરીમાં બેસી હુક્કો ગગડાવતો હોય. કંઈપણ કામને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    April 2009

    Views: 1240 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : ધાર્મિક તરીકે જાતને ખપાવતા ધૂતારાઓ : શ્રીરામકૃષ્ણદેવ

    એક સોનીની ઘરેણાંની દુકાન હતી. એ મોટો ભક્ત હોય તેવો દેખાતો, ગળામાં માળા પહેરતો અને કપાળમાં તિલક કરતો. સ્વાભાવિક રીતે લોકો એનો વિશ્વાસ કરતા અને[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    શેઠ બધાંનો, ગુલામ વાસનાનો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2009

    Views: 1400 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : શેઠ બધાંનો, ગુલામ વાસનાનો : શ્રીરામકૃષ્ણદેવ

    નોકરીની શોધ કરનાર એક માણસ એક ઓફિસના મેનેજરને ત્યાં ધક્કા ખાઈ કંટાળી ગયો. તોય એને નોકરી ન મળી. મેનેજરે એને કહ્યું, ‘હમણાં ખાલી જગ્યા નથી.[...]

  • 🪔 શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી

    તૃષ્ણાની કોઠી કદી ન ભરાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2009

    Views: 1210 Comments on શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી : તૃષ્ણાની કોઠી કદી ન ભરાય : શ્રીરામકૃષ્ણદેવ

    ભૂતના નિવાસવાળા એક ઝાડ નીચેથી પસાર થતા એક વાળંદને એક અવાજ સંભળાયો : ‘સોનું ભરેલી સાત કોઠીઓ તારે જોઈએ છે?’ વાળંદે આસપાસ જોયું પણ એને[...]

Previous234Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top