Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Ramakrishna Dev

Total Articles : 275

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2017

    Views: 4540 Comments on અમૃતવાણી : ઈશ્વર-સાધના : શ્રીરામકૃષ્ણદેવ

    એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2017

    Views: 4420 Comments on અમૃતવાણી : ઈશ્વર-સાધના : શ્રીરામકૃષ્ણદેવ

    ભરદ્વાજ વગેરે ઋષિઓએ રામની સ્તુતિ કરીને કહ્યું હતું કે ‘હે રામ, તમે જ તે અખંડ સચ્ચિદાનંદ. તમે અમારી પાસે મનુષ્યરૂપે અવતાર લીધો છે. વાસ્તવિક રીતે[...]

  • 🪔 અમૃતવાણી

    અહેતુકી ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    march 2017

    Views: 4980 Comments on અમૃતવાણી : અહેતુકી ભક્તિ : શ્રીરામકૃષ્ણદેવ

    બહુ તર્ક-વિચાર કરવો સારો નહિ. માનાં ચરણમાં ભક્તિ હોય એટલે થયું. વધુ તર્ક કરવા જઈએ તો બધું ગૂંચવાઈ જાય. ત્યાં દેશમાં તળાવનું પાણી ઉપર ઉપરથી[...]

  • 🪔 અમૃતવાણી

    સર્વધર્મસમન્વય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    february 2017

    Views: 4500 Comments on અમૃતવાણી : સર્વધર્મસમન્વય : શ્રીરામકૃષ્ણદેવ

    જો એમ પૂછો કે ઈશ્વરના કયા રૂપનું ધ્યાન કરવું ? તો તેનો ઉત્તર એ કે જે રૂપ ગમે તેનું ધ્યાન કરવું. પરંતુ જાણવું કે બધાં[...]

  • 🪔 અમૃતવાણી

    અહેતુકી ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    january 2017

    Views: 4430 Comments on અમૃતવાણી : અહેતુકી ભક્તિ : શ્રીરામકૃષ્ણદેવ

    રોજ પ્રયાસ કરવો જોઈએ. સર્કસમાં જોઈ આવ્યો કે ઘોડો દોડ્યે જાય છે, તેના ઉપર છોકરી એક પગે ઊભી છે ! કેટલા પ્રયાસે એ થયું હશે[...]

  • 🪔 અમૃતવાણી

    કલિયુગમાં ભક્તિ-યોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2016

    Views: 4930 Comments on અમૃતવાણી : કલિયુગમાં ભક્તિ-યોગ

    અનુરાગનો યાને ભક્તિનો માર્ગ. ખૂબ આતુર થઈને એક વાર રડો એકાન્તમાં, છાનામાના, ‘પ્રભુ દર્શન આપોે’. જેવી રીતે બાપનો ફોટોગ્રાફ જોતાં બાપ યાદ આવે, તેવી રીતે[...]

  • 🪔 અમૃતવાણી

    ભગવતી વિષ્ણુમાયાની સ્તુતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2016

    Views: 4670 Comments on અમૃતવાણી : ભક્તો સંગે કીર્તનાનંદ : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ અધરને ઘેર દીવાનખાનામાં ભક્તોની સાથે બેઠેલા છે. દીવાનખાનું બીજે મજલે છે. શ્રીયુત્ નરેન્દ્ર, બંને મુખર્જી ભાઈઓ, ભવનાથ, માસ્ટર, ચુનીલાલ, હાજરા વગેરે ભક્તો  તેમની[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2016

    Views: 4320 Comments on અમૃતવાણી : બ્રહ્મજ્ઞાનની સ્થિતિ

    કેટલાય વાતો કરે બ્રહ્મજ્ઞાનની, પરંતુ હલકી વસ્તુઓમાં જ મશગૂલ રહે, ઘરબાર, પૈસા ટકા, માનમરતબો, વિષયભોગ એ બધામાં. મોન્યુમેન્ટ (કોલકાતાનો સ્મારક-સ્તંભ)ને તળિયે જ્યાં સુધી ઊભા હો[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-શરણાગતિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2016

    Views: 4280 Comments on અમૃતવાણી : ઈશ્વર-શરણાગતિ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અને તમનેય શું કરવા પૂછું છું ? આની (મારી) અંદર કોઈ એક (જણ) છે. એ જ મારી મારફત એ પ્રમાણે કરાવે છે. વચ્ચે[...]

  • 🪔 અમૃતવાણી

    ભાવરાજ્યમાં રૂપ-દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    august 2016

    Views: 4390 Comments on અમૃતવાણી : ભાવરાજ્યમાં રૂપ-દર્શન : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર જમીન ઉપર બેઠેલા છે. પાસે છાબડી ભરીને જલેબી છે, કોઈક ભક્ત લઈ આવ્યો છે. ઠાકુરે જલેબી જરાક ભાંગીને ખાધી. શ્રીરામકૃષ્ણ (પ્રાણકૃષ્ણ વગેરેને, હસીને) -[...]

  • 🪔 અમૃતવાણી

    કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    july 2016

    Views: 4540 Comments on અમૃતવાણી : કુવૃત્તિઓનું ઊર્ધ્વીકરણ : શ્રીરામકૃષ્ણદેવ

    કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]

  • 🪔 અમૃતવાણી

    અહૈતુક પ્રેમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2016

    Views: 4660 Comments on અમૃતવાણી : અહૈતુક પ્રેમ : શ્રીરામકૃષ્ણદેવ

    જો કોઈ ફોજદાર સાહેબને જોવા ઇચ્છે તો તેમને વિનંતી કરવી પડે. તેમને કહેવું પડે કે સાહેબ, કૃપા કરીને એક વાર અજવાળું આપ આપના પોતાના ઉપર[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2016

    Views: 3950 Comments on અમૃતવાણી : ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? : શ્રીરામકૃષ્ણદેવ

    વિષયબુદ્ધિનો લેશ પણ રહે તો ઈશ્વર-દર્શન થાય નહિ. દીવાસળી જો ભીંજાયેલી હોય તો ગમે તેટલી ઘસો, તો પણ કોઈ રીતે સળગે નહિ. માત્ર ઢગલાબંધ સળીઓનું[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તનું અભિમાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2016

    Views: 4340 Comments on અમૃતવાણી : ભક્તનું અભિમાન : શ્રીરામકૃષ્ણદેવ

    નાનાં છોકરાંને કોઈ વસ્તુ પર પ્રેમ કરતાં વાર નહિ, તેમ તેને છોડી દેતાંય વાર નહિ. તેની પાસેથી પાંચ રૂપિયાનું કપડું તમે બે દોઢિયાંની પૂતળી આપીને[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિમાર્ગ સહેલો માર્ગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    march 2016

    Views: 4370 Comments on અમૃતવાણી : ભક્તિમાર્ગ સહેલો માર્ગ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - અહંકાર એ જ લાકડી. લાકડી ઉપાડી લો એટલે એ એક જ પાણી રહે. ‘કમજાત ‘અહંકાર’ કયો ? જે ‘અહંકાર’ બોલે કે શું મને[...]

  • 🪔 અમૃતવાણી

    અહંકારના નાશનો માર્ગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    february 2016

    Views: 4120 Comments on અમૃતવાણી : અહંકારના નાશનો માર્ગ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - એક દેડકાની પાસે એક રૂપિયો હતો. તેના રહેવાના ખાડામાં તે રૂપિયો રાખતો. એક હાથી એ ખાડાને ઓળંગીને જવા લાગ્યો. એટલે પેલો દેડકો ખાડામાંથી[...]

  • 🪔 અમૃતવાણી

    માયા જ ઉપાધિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    january 2016

    Views: 4590 Comments on અમૃતવાણી : માયા જ ઉપાધિ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જીવનો અહંકાર જ માયા. આ અહંકારે બધું ઢાંકી દીધું છે. ‘હું’ મર્યે મટે જંજાળ ! જો ઈશ્વરકૃપાથી ‘હું અકર્તા’ એવું જ્ઞાન થઈ ગયું,[...]

  • 🪔 અમૃતવાણી

    સદ્ગુરુ ઇશ્વરપ્રેરિત હોય છે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    December 2015

    Views: 4230 Comments on અમૃતવાણી : સદ્ગુરુ ઈશ્વરપ્રેરિત હોય છે : શ્રીરામકૃષ્ણદેવ

    ‘જો એકવાર તીવ્ર વૈરાગ્ય આવીને ઈશ્વર-પ્રાપ્તિ થાય, તો પછી સ્ત્રી-જાત તરફ આસક્તિ રહે નહિ. ઘરમાં હોય તોય સ્ત્રી પ્રત્યે આસક્તિ રહે નહિ ! તેમની બીક[...]

  • 🪔 અમૃતવાણી

    જતો મત તતો પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2015

    Views: 5090 Comments on અમૃતવાણી : જતો મત તતો પથ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (ભક્તોને) - મત, પથ. બધા ધર્મો સાચા છે. જેમ કાલીઘાટે વિવિધ રસ્તેથી જવાય. ધર્મ જ ઈશ્વર નથી. ભિન્ન ભિન્ન ધર્મનો આશ્રય લઈને ઈશ્વરની પાસે[...]

  • 🪔 અમૃતવાણી

    ચાર પ્રકારના જીવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2015

    Views: 4760 Comments on અમૃતવાણી : ચાર પ્રકારના જીવ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જીવો ચાર પ્રકારના કહ્યા છે : બદ્ધ, મુમુક્ષુ, મુક્ત અને નિત્ય. સંસારને જાળના જેવો સમજો. જીવો જાણે કે માછલાં અને ઈશ્વર, કે જેની[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિ જ સાર વસ્તુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2015

    Views: 4300 Comments on અમૃતવાણી : ભક્તિ જ સાર વસ્તુ : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર શ્રીરામકૃષ્ણ કોલકાતામાં શ્રીયુત્ મણિલાલ મલ્લિકના સિંદુરિયાપટીને મકાને ભક્તો સાથે પધાર્યા છે. બપોર નમી ગયા છે, સમય ચારેક વાગ્યાનો. આજે બ્રાહ્મ-સમાજનો વાર્ષિક ઉત્સવ. ઈ.સ. ૧૮૮૨,[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર જ કર્તા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    august 2015

    Views: 4820 Comments on અમૃતવાણી : ઈશ્વર જ કર્તા : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ હવે સુરેન્દ્રને ઘેર પધાર્યા છે. સુરેન્દ્રના વચલા ભાઈ મેજિસ્ટ્રેટ પણ છે. ભક્તો ઓરડામાં એકઠા થયા છે. ઠાકુર સુરેન્દ્રના ભાઈને કહે છે, ‘આપ જજ, પણ[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુની આવશ્યકતા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    july 2015

    Views: 4501 Comment on અમૃતવાણી : ગુરુની આવશ્યકતા : શ્રીરામકૃષ્ણદેવ

    મોતી પકવતી પ્રખ્યાત માછલી સમુદ્રને તળિયે રહે છે પણ, સ્વાતિ નક્ષત્રની વર્ષાનું પાણી ઝીલવા સપાટી પર આવે છે. પોતાની છીપ ખુલ્લી રાખીને એ સપાટી પર[...]

  • 🪔 અમૃતવાણી

    ભકિત જ સાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2015

    Views: 3720 Comments on અમૃતવાણી : ભકિત જ સાર : શ્રીરામકૃષ્ણદેવ

    ત્યાર પછીને રવિવાર, ૧૯ નવેમ્બર, ૧૮૮૨ના રોજ શ્રીજગદ્ધાત્રી-પૂજા. સુરેન્દ્રે ઠાકુરને આમંત્રણ આપ્યું છે, એટલે એ ઘરમાંથી બહાર ને બહારથી ઘરમાં આંટા માર્યા કરે છે; એમ[...]

  • 🪔 અમૃતવાણી

    સંસારી બદ્ધજીવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2015

    Views: 4310 Comments on અમૃતવાણી : સંસારી બદ્ધજીવ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ સંસારી, બદ્ધજીવની વાત કરે છે. તેઓ જાણે કે રેશમના કીડા જેવા, ધારે તો કોશેટો કાપીને બહાર આવી શકે, પરંતુ કેટલીય મહેનત લઈને કોશેટો બનાવ્યો[...]

  • 🪔 અમૃતવાણી

    શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2015

    Views: 5520 Comments on અમૃતવાણી : શુદ્ધાત્માઓ જાણે કે પૂર્વજન્મના મિત્રો : શ્રીરામકૃષ્ણદેવ

    પણ ઈશ્વરનાં દર્શન થયા પછી ભક્તને ઇચ્છા જાગે કે ભગવાનની લીલા જોઉં. રામચંદ્રે રાવણના વધ પછી રાક્ષસપુરી(લંકા)ના પ્રાસાદમાં પ્રવેશ કર્યો. રાવણની વૃદ્ધ માતા નિકષા જીવ[...]

  • 🪔 અમૃતવાણી

    બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2015

    Views: 3990 Comments on અમૃતવાણી : બ્રાહ્મ-સમાજની પ્રાર્થનાપદ્ધતિ અને ઈશ્વરનું ઐશ્વર્યવર્ણન : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (શિવનાથ વગેરે પ્રત્યે) - હેં ભાઈ! તમે લોકો ઈશ્વરના ઐશ્વર્યનું આટલું બધું વર્ણન કરો છો શા માટે ? મેં કેશવ સેનને પણ આ વાત[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    February 2015

    Views: 3720 Comments on અમૃતવાણી : ઈશ્વર તરફ જેટલા આગળ વધો તેટલાં કર્મો ઓછાં થતાં જાય : શ્રીરામકૃષ્ણદેવ

    ‘સમાધિ થાય એટલે સર્વ કર્મોનો ત્યાગ થઈ જાય. પૂજા, જપ વગેરે કર્મો, સંસાર-વ્યવહારનાં કામ વગેરે બધાં છૂટી જાય. શરૂઆતમાં કર્મોનો ભારે ડોળ રહે. જેમ જેમ[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુ મુખે શિષ્યની પ્રશંસા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    March 2015

    Views: 4180 Comments on અમૃતવાણી : ગુરુ મુખે શિષ્યની પ્રશંસા : શ્રીરામકૃષ્ણદેવ

    થશ્રીરામકૃષ્ણ કથામૃત (ભાગ-૨, પૃ. ૧૬૨-૧૬૩)માં ઠાકુર નરેન્દ્રનાથની પ્રશંસા કરતાં કહે છે : ‘નરેન્દ્રનું ખૂબ ઊંચું ઘર, નિરાકારનું ઘર. પુરુષ-સત્તા. આટલા ભક્તો આવે છે, પણ એના[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-લાભનાં લક્ષણો - સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2014

    Views: 4770 Comments on અમૃતવાણી : ઈશ્વર-લાભનાં લક્ષણો – સપ્તભૂમિ અને બ્રહ્મજ્ઞાન : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - ‘વેદમાં બ્રહ્મજ્ઞાનીની જુદી જુદી અવસ્થાઓનું વર્ણન છે. જ્ઞાનમાર્ગ ઘણો કઠિન માર્ગ. સંસારભોગની વાસના, કામ-કાંચનમાં આસક્તિનો લેશમાત્ર હોય તો જ્ઞાન થાય નહિ. આ માર્ગ[...]

  • 🪔 અમૃતવાણી

    કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2014

    Views: 4220 Comments on અમૃતવાણી : કાલીરૂપ અને શ્યામરૂપની વ્યાખ્યા : ‘અનંત’ને જાણી ન શકાય : શ્રીરામકૃષ્ણદેવ

    નવેદાન્ત-વિચારથી રૂપ બૂપ ઊડી જાય. એ વિચારનો છેલ્લો સિદ્ધાંત એ કે બ્રહ્મ સત્ય અને નામરૂપવાળું જગત મિથ્યા. જ્યાં સુધી ‘હું ભક્ત’ એ ભાવના રહે, ત્યાં[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2014

    Views: 4140 Comments on અમૃતવાણી : ઈશ્વર-દર્શન – સાકાર કે નિરાકાર ? : શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મભક્તે પૂછ્યું - મહાશય, ઈશ્વરને શું જોઈ શકાય ? જો જોઈ શકાતો હોય તો તે દેખાતો કેમ નથી ?’ શ્રીરામકૃષ્ણ - હા, જરૂર દેખી[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન - સાકાર કે નિરાકાર ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2014

    Views: 4840 Comments on અમૃતવાણી : ઈશ્વર-દર્શન – સાકાર કે નિરાકાર ? : શ્રીરામકૃષ્ણદેવ

    એક બ્રાહ્મભક્તે પ્રશ્ન કર્યો, ‘ઈશ્વર સાકાર કે નિરાકાર ?’ શ્રીરામકૃષ્ણ - તે માત્ર આવો જ છે, એમ કહી શકાય નહિ. એ નિરાકાર તેમજ સાકાર બંને.[...]

  • 🪔 અમૃતવાણી

    નામમાહાત્મ્ય અને પાપ - ત્રણ પ્રકારના આચાર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    august 2014

    Views: 5530 Comments on અમૃતવાણી : નામમાહાત્મ્ય અને પાપ – ત્રણ પ્રકારના આચાર્ય : શ્રીરામકૃષ્ણદેવ

    હું દુર્ગા દુર્ગા બોલીને મા, જો મરું, આખરે આ દીનને, કેમ ન તારો શંકરી, જોઉં તો ખરું. ‘શું ? મેં ભગવાનનું નામ લીધું છે તોય[...]

  • 🪔 અમૃતવાણી

    મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ - ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    july 2014

    Views: 4100 Comments on અમૃતવાણી : મનુષ્યપ્રકૃતિ તથા ત્રિગુણ – ભક્તિના સત્ત્વ, રજસ્, તમસ્ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમ સંસારીઓમાં સાત્ત્વિક, રાજસિક અને તામસિક એ ત્રણ પ્રકાર છે, તેમ ભક્તિના પણ સાત્ત્વિક, રાજસિક અને તામસિક એવા ત્રણ પ્રકાર છે. સંસારીનો સત્ત્વગુણ[...]

  • 🪔 અમૃતવાણી

    સંસારી લોકોનો સ્વભાવ - નામમાહાત્મ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2014

    Views: 3900 Comments on અમૃતવાણી : સંસારી લોકોનો સ્વભાવ – નામમાહાત્મ્ય : શ્રીરામકૃષ્ણદેવ

    ‘જેમનું મન ઈશ્વર તરફ નથી એમ જોઉં, તેમને હું કહું કે તમે જરા ત્યાં જઈને બેસો. અથવા કહું કે આ બધાં સુંદર બિલ્ડિંગ વગેરે જઈને[...]

  • 🪔 અમૃતવાણી

    કર્મયોગ વિશે ઉપદેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2014

    Views: 4080 Comments on અમૃતવાણી :કર્મયોગ વિશે ઉપદેશ : શ્રીરામકૃષ્ણદેવ

    તસ્માદસક્ત : સતતં કાર્યં કર્મ સમાચર । અસક્તો હ્યાચરન્ કર્મ પરમાપ્નોતિ પુરુષ : ।। (ગીતા, ૩.૧૯) કેશવ આદિ બ્રાહ્મભક્તોને કર્મયોગ વિશે ઉપદેશ શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરે[...]

  • 🪔 અમૃતવાણી

    એક સચ્ચિદાનંદ જ ગુરુ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2014

    Views: 3510 Comments on અમૃતવાણી : એક સચ્ચિદાનંદ જ ગુરુ : શ્રીરામકૃષ્ણદેવ

    પિતાસિ લોકસ્ય ચરાચરસ્ય ત્વમસ્ય પૂજ્યશ્ચ ગુરુર્ગરીયાન્ । ન ત્વત્સમોસ્ત્યઽભ્યધિક : કુતોઽન્યો લોકત્રયેઽપ્યપ્રતિમપ્રભાવ ।। (ગીતા,૧૧.૪૩) શ્રી કેશવ સેનને બોધ - ગુરુપણું અને બ્રાહ્મસમાજ - એક સચ્ચિદાનંદ[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    march 2014

    Views: 3460 Comments on અમૃતવાણી : શ્રીઠાકુરનું માર્મિક હાસ્ય : શ્રીરામકૃષ્ણદેવ

    ગંગામાં ઓટ આવી છે. સ્ટીમર કોલકાતા તરફ ઝડપથી જઈ રહી છે, એટલે પુલ વટાવીને સરકારી બગીચા (અત્યારનો બોટનિકલ ગાર્ડન)ની બાજુએ થોડુંક ફેરવી આવવાનો કેપ્ટનને હુકમ[...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    february 2014

    Views: 3420 Comments on અમૃતવાણી : ગૃહસ્થ માટે ઉપાય : એકાંતવાસ અને વિવેક : શ્રીરામકૃષ્ણદેવ

    ઝટ દઈને એકાએક જનક રાજા થઈ શકાય નહિ. જનક રાજાએ નિર્જન સ્થળમાં કેટલી બધી તપસ્યા કરી હતી ! સંસારમાં રહો તોય અવારનવાર એકાંતમાં જઈને રહેવું[...]

  • 🪔 અમૃતવાણી

    ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    january 2014

    Views: 3240 Comments on અમૃતવાણી : ખ્રિસ્તીધર્મ, બ્રાહ્મસમાજ અને પાપવાદ : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બ્રાહ્મભક્તોને) - મનથી જ બદ્ધ અને મનથી જ મુક્ત. હું મુક્ત પુરુષ, સંસારમાં રહું કે અરણ્યમાં રહું, મને બંધન શાનું ? હું ઈશ્વરનું સંતાન,[...]

  • 🪔 અમૃતવાણી

    સંસાર શા માટે ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    december 2013

    Views: 3910 Comments on અમૃતવાણી : સંસાર શા માટે ? : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (કેશવ વગેરેને) - બંધન અને મુક્તિ, એ બંને કરનાર તે. તેની માયાથી સંસારી જીવ કામ-કાંચનમાં બંધાય, વળી તેની કૃપા થાય ત્યારે જ મુક્ત થાય.[...]

  • 🪔 અમૃતવાણી

    વેદ અને તંત્રોનો સમન્વય - આદ્યશક્તિનું ઐશ્વર્ય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    november 2013

    Views: 3770 Comments on અમૃતવાણી : વેદ અને તંત્રોનો સમન્વય – આદ્યશક્તિનું ઐશ્વર્ય : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - વેદાંતવાદી બ્રહ્મજ્ઞાનીઓ કહે છે કે સૃષ્ટિ, સ્થિતિ, પ્રલય, જીવ, જગત એ બધો શક્તિનો ખેલ. વિચાર કરવા જાઓ તો એ બધું સ્વપ્નવત્, બ્રહ્મ જ[...]

  • 🪔 અમૃતવાણી

    જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    october 2013

    Views: 3800 Comments on અમૃતવાણી : જ્ઞાનયોગ, ભક્તિયોગ અને કર્મયોગનો સમન્વય : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમ કે ઓશીકું અને તેની ખોળ, તેમ દેહી અને દેહ. શું ઠાકુર એમ કહી રહ્યા છે કે ‘દેહ નાશવંત - રહેશે નહિ, દેહની[...]

  • 🪔 અમૃતવાણી

    તીર્થયાત્રાનો ઉદ્દેશ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    september 2013

    Views: 3960 Comments on અમૃતવાણી : તીર્થયાત્રાનો ઉદ્દેશ : શ્રીરામકૃષ્ણદેવ

    અનંત શ્રીરામકૃષ્ણ તથા અનંત ઈશ્વર - બધા પથ છે - શ્રીવૃંદાવન દર્શન (જ્ઞાનીના મતે અસંખ્ય અવતાર - કુટીચક - તીર્થયાત્રાનો ઉદ્દેશ) શ્રીરામકૃષ્ણ - જ્ઞાનીઓ નિરાકારનું[...]

  • 🪔 અમૃતવાણી

    ધ્યાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    august 2013

    Views: 2980 Comments on અમૃતવાણી : ધ્યાન : શ્રીરામકૃષ્ણદેવ

    સાકાર અથવા નિરાકાર-ચિન્મયમૂર્તિનું ધ્યાન-માતૃધ્યાન શ્રીરામકૃષ્ણ - આજકાલ તમારું ઈશ્વરચિંતન કેમ ચાલે છે ? તમને સાકાર ગમે છે કે નિરાકાર ? મણિ - જી, હમણાં સાકારમાં[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    july 2013

    Views: 3560 Comments on અમૃતવાણી : શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણદેવ

    (અવિદ્યા સ્ત્રી - આંતરિક ભક્તિભાવ હોય તો બધું વશમાં આવી જાય) વાતો કરતાં કરતાં ઠાકુર ઉત્તરની ઓશરીના પશ્ચિમ ભાગમાં આવીને ઊભા. મણિ પાસે જ હતા.[...]

  • 🪔 અમૃતવાણી

    પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    june 2013

    Views: 3600 Comments on અમૃતવાણી : પહેલાં ઈશ્વરપ્રાપ્તિ પછી લોકશિક્ષા : શ્રીરામકૃષ્ણદેવ

    ઠાકુર - ‘એક ગામમાં પદ્મલોચન નામનો એક છોકરો રહેતો. માણસો તેને પોદિયો પોદિયો કરીને બોલાવતા. ગામ બહાર એક ખંડિયેર થઈ ગયેલું મંદિર હતું, અંદર મૂર્તિ-બૂર્તિ[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    may 2013

    Views: 4060 Comments on અમૃતવાણી : શ્રદ્ધા : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (નરેન્દ્ર વગરે ભક્તોને) - મારી આ અવસ્થા પછી માત્ર ઈશ્વરની જ વાતો સાંભળવા સારુ વ્યાકુળતા થતી. ક્યાં ભાગવત, ક્યાં અધ્યાત્મ- રામાયણ, ક્યાં મહાભારત વગેરે[...]

  • 🪔 અમૃતવાણી

    ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ - ઉપાય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    april 2013

    Views: 3410 Comments on અમૃતવાણી : ગૃહસ્થાશ્રમમાં ઈશ્વરપ્રાપ્તિ – ઉપાય : શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - ‘કાલી નામની વાડ બાંધો, તો મોલ ખરાબ થાય નહિ. ઈશ્વરના શરણાગત થાઓ, તો બધું મળશે. એ તો મુક્તકેશીની સખ્ત દીવાલ, પાસે થઈને યમ[...]

Previous123Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top