• 🪔 સંસ્મરણ

    પરમપૂજ્ય સ્વામી અદ્ભુતાનંદજી

    ✍🏻 શ્રી પ્રકાશ હાથી

    એક ગામડિયા નિરક્ષર બાળક રખતૂરામ (સ્વામી અદ્‌ભુતાનંદ)નું શ્રીરામકૃષ્ણદેવની લીલા સંદર્ભે કેવું ચમત્કારિક રૂપાંતરણ થયું તે તો સ્વામી અદ્‌ભુતાનંદજીની જીવનગાથામાંથી પસાર થાય, ત્યારે સાધકને માહિતી સાંપડે.[...]

  • 🪔

    જપયજ્ઞ : સાધક રૂપે થયેલ અનુભવો

    ✍🏻 પ્રકાશ દિ. હાથી

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા જપયજ્ઞ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા તા. ૨૪-૫-૦૯ થી તા. ૩૦-૫-૦૯ દરમ્યાન વિશેષ જપયજ્ઞનું આયોજન ૫૫ સાધકોની હાજરીમાં થઈ ગયું. પ્રથમ અનુભવ,[...]