• 🪔 હિંદુધર્મ

    સ્મૃતિ, દર્શન, અને પુરાણ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્મૃતિ એક હિંદુએ કેવી રીતે જીવનયાપન કરવું જોઈએ, એ વિષયમાં નિર્દેશ આપતાં મનુ, યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓ કેટલાય ગ્રંથોની રચના કરી ગયા છે. ખાસ કરીને આવી[...]

  • 🪔 હિંદુધર્મ

    વેદ અને ઉપનિષદ પરિચય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    હિંદુ ઋષિઓના ઉપદેશો હિંદુ ધર્મરૂપે સાકાર થયેલા છે અને જે પાવન ગ્રંથોમાં એને લખવામાં આવ્યા છે, એમને શાસ્ત્ર કહે છે. ઈશ્વર કોણ છે? તે ક્યાં[...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ચિત્તશુદ્ધિ માટે જુદા જુદા મહાપુરુષોએ જુદા જુદા રસ્તાઓની શોધ કરી. એમના વિભિન્ન ઉપદેશોની મૂળ વાતોમાં કોઈ ભેદ નથી- ભેદ છે તો ફક્ત બાહ્ય વિવરણોમાં. સંસારના[...]

  • 🪔 હિંદુધર્મ

    મનની અવિરામ શાંતિ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ઈશ્વરના વિષયમાં કોઈ ધારણા તથા એમની ઉપાસનાની કોઈ પણ પદ્ધતિને અંગ્રેજીમાં રિલિજન કહે છે. પશ્ચિમનો રિલિજન પોતાના અનુયાયીઓ પાસેથી અપેક્ષા રાખે છે કે તેઓ કોઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    હિંદુ ધર્મ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ભૂમિકા હિંદુ ધર્મ જગતના મુખ્ય ધર્માેમાંનો એક છે. એના લગભગ ચાલીસ કરોડ અનુયાયીઓ (સ્વતંત્રતા પહેલાંની વસ્તી ગણતરી પ્રમાણે. ત્યારથી પાકિસ્તાન તથા બાંગ્લાદેશ ભારતથી અલગ થઈ[...]

  • 🪔 શિક્ષણ

    સંસ્થાઓના પ્રકાર

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    કોલેજ આપણા દેશની સમાજસેવી સંસ્થાઓના મર્યાદિત સંસાધનોને જોતાં એમ કહી શકાય કે બૌદ્ધિક કેળવણીનું કાર્ય બહારની કોલેજોને સોંપીને અગાઉ વર્ણવેલ યુવક-યુવતીઓ માટે ભિન્ન ભિન્ન છાત્રાલય[...]

  • 🪔 શિક્ષણ

    સંસ્થાઓના પ્રકાર

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    શાળા-કોલેજ તરુણ અવસ્થામાં પહોંચતાં પહેલાં આપણા બાળકો માટે એક છાત્રાલયને સ્થાને સુયોગ્ય રીતે ચલાવાતું વિદ્યાલય સારી એવી સેવા આપી શકે છે. આ વિશે આપણે હંમેશાં[...]

  • 🪔 શિક્ષણ

    સંસ્થાઓના પ્રકાર

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) આપણા આનંદની વાત એ છે કે ઈશ્વરની કૃપાથી રામકૃષ્ણ મિશન તથા દેશનાં અન્ય સામાજિક સેવા સંગઠનોના તત્ત્વાવધાનમાં ભિન્ન ભિન્ન પ્રકારની શૈક્ષણિક સંસ્થાઓનો પહેલેથી[...]

  • 🪔 શિક્ષણ

    નારીશિક્ષણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) અસામાન્ય પ્રતિભાવાળી કેટલીક ગણીગાંઠી બાલિકાઓ માટે ઉચ્ચતર શિક્ષણની વ્યવસ્થા થવી જોઈએ. એનાથી જ્યારે ઇચ્છા થાય ત્યારે મહિલાચિકિત્સા હોસ્પિટલની અધિક્ષિકાઓ કન્યાશાળામાં શિક્ષિકાઓ, મહિલા કોલેજમાં[...]

  • 🪔 શિક્ષણ

    નારીશિક્ષણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) શતાબ્દીઓ સુધી જંગલી લોકોના હાથે સંરક્ષણની આવશ્યકતાએ નારીઓને દુર્બળ, અસહાય અને પરાધીન બનાવી દીધી છે. સ્વામી વિવેકાનંદે બરાબર કહ્યું છે : ‘એમને સર્વદા[...]

  • 🪔 શિક્ષણ

    નારીશિક્ષણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ઓક્ટો. ’૦૪ થી આગળ) આપણા આદર્શ મૂળત: આધ્યાત્મિક છે. અને એ બધા આદર્શો વિભિન્ન સામાજિક પરિસ્થિતિઓ પ્રમાણે સમયે સમયે આપણી સામાજિક સંરચનાનું નિર્ધારણ કરતા રહે[...]

  • 🪔 શિક્ષણ

    નારી શિક્ષણ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) આપણા દેશની શિક્ષિત મહિલાઓમાં કેટલીક એવી પણ છે કે જે એમ માને છે કે એક વ્યક્તિ માટેનું ભોજન બીજા માટે વિષ જેવું બની[...]

  • 🪔 શિક્ષણ

    નારી શિક્ષણ - ૧

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘ભારતીય નારીઓએ સીતાનાં પદચિહ્‌નો પર વિકસિત બનીને પોતાની ઉન્નતિનો પ્રયાસ કરવો પડશે. આ જ એક માત્ર પથ છે...[...]

  • 🪔 શિક્ષણ

    શિક્ષક

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) શિક્ષકનું ચારિત્ર્ય એ શિક્ષણની એક મહત્ત્વપૂર્ણ વાત છે. આ મૌન સંકેત દ્વારા વિદ્યાર્થીઓના મન પર ક્રિયાશીલ પર્યાવરણનું એક પ્રબળ તત્ત્વ બની રહે છે.[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદ કહે છે: ‘કેળવણી આપવા માટે ગુરુની સાથે રહેવાની પુરાણી સંસ્થાઓ તથા એવી જ શિક્ષણ પ્રણાલીની આવશ્યકતા છે.. વિદ્યાર્થીને બાળપણથી જ એક[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) પાઠ્યક્રમ સાર્જંટ યોજના દ્વારા નિર્ધારિત પાઠ્યક્રમ જેવા હોવા જોઈએ એવા છે. આ યોજનામાં બધાં બાલકબાલિકાઓ માટે આઠ વર્ષ સુધી વ્યાવસાયિક પ્રશિક્ષણની સાથે મફત[...]

  • 🪔 શિક્ષણ

    મૂળભૂત બાબતો

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ભાષા સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘ગુલામની જેમ કરેલું સર્વોચ્ચ કાર્ય પણ અવનતિને પામે છે. મારા મતે બીજાના આધિપત્ય હેઠળ કરેલી કોઈ પણ ઉન્નતિ મૂલ્યહીન છે.’[...]

  • 🪔 શિક્ષણ

    વ્યાવસાયિક પ્રશિક્ષણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘આપણે ટેકનિકલ શિક્ષણ તથા એ બધી બાબતોની આવશ્યકતા છે, જેનાથી ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય, લોકો નોકરીની શોધમાં અહીંતહીં ભટકવાનું છોડી દે,[...]

  • 🪔 શિક્ષણ

    ચરિત્રનિર્માણ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ઓક્ટોબર, ૦૩ થી આગળ) આ રીતે એમનામાં પોતાના સમાજસમુદાય તથા દેશ પ્રત્યે એક જ્વલંત પ્રેમ જગાડવા માટે સુવ્યવસ્થિત રીતે પ્રયાસ કરવા પડશે. આમ જોઈએ તો[...]

  • 🪔 શિક્ષણ

    ચરિત્રનિર્માણ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘જે જીવનઘડતર, મનુષ્યનું નિર્માણ તથા ચારિત્ર્યનું ઘડતર કરવામાં સહાયક બને એવા વિચારોની આપણે આવશ્યકતા છે. જો તમે કેવળ પાંચ જ[...]

  • 🪔 શિક્ષણ

    આપણું હાલનું કર્તવ્ય

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘જ્યારે તમારી પાસે એવા લોકો હશે કે જે પોતાના દેશ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર હોય, મેરુદંડ સુધી[...]

  • 🪔 શિક્ષણ

    આપણું ઉત્તરદાયિત્વ

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી વિવેકાનંદ કહે છે : ‘એમને (સામાન્ય જનસમૂહને) ક્યાંયથી પ્રકાશ મળતો નથી, શિક્ષણ પણ મળતું નથી. એમના સુધી પ્રકાશ કોણ પહોંચાડશે - એમના ઘર સુધી[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૩

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    ગ્રામ્ય વિસ્તારોની ચારે બાજુએ એક લક્ષ્મણરેખા દોરીને વસ્તુઓના આવાગમનને રોકી શકે એવું હવે કોણ છે? ગ્રામીણ સંરચનાના મૂળ કેન્દ્રવર્તી સિદ્ધાંત ભૂલી જવાને કારણે અત્યારે આપણી[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૨

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    (ગતાંકથી આગળ) સાંસ્કૃતિક તથા આર્થિક ખામીઓ સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘અરે! ગ્રેજ્યુએટ બનવા માટે કેવી દોડધામ, કેવી અહમ્‌-અહિકા લાગી છે, અને થોડા દિવસો પછી[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણીની સ્પષ્ટ ખામીઓ - ૧

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    શારીરિક તથા વ્યાવહારિક સ્વામી વિવેકાનંદે કહ્યું છે : ‘આ સમયે રાજસિકશક્તિના પ્રચંડ જાગરણની આપણને આવશ્યકતા છે, કારણ કે સમગ્ર દેશ તમસના આવરણથી ઢંકાઈ ગયો છે.[...]

  • 🪔 શિક્ષણ

    આપણી કેળવણી

    ✍🏻 સ્વામી નિર્વેદાનંદ

    સ્વામી નિર્વેદાનંદ દ્વારા મૂળ અંગ્રેજીમાં લખાયેલ ‘Our Education’ પુસ્તકના સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલા હિંદી અનુવાદ ‘हमारी शिक्षा’નામના પુસ્તકના શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદના અંશો અહીં આપતાં[...]