(ભુજ-કચ્છના વતની શ્રી નરેશભાઈ અંતાણી એક પ્રસિદ્ધ કટાર-લેખક, ઇતિહાસ સંશોધક અને પત્રકાર છે. તેઓ ૧૯૮૪ થી ‘કચ્છમિત્ર’ દૈનિકમાં નિયમિત લેખનકાર્ય કરતા આવ્યા છે. તેમનાં પુસ્તકો[...]
🪔 દીપોત્સવી
હડપ્પન સંસ્કૃતિના સંદર્ભમાં ધોળાવીરા
✍🏻 શ્રી નરેશભાઈ અંતાણી
november 2016
કોઈપણ પ્રદેશ કે શહેરના પ્રવાસન-ઉદ્યોગના વિકાસમાં ભાગ ભજવતાં પરિબળોમાં આપણા સાંસ્કૃતિક વારસાનું જતન કરતાં સ્મારકોનું યોગદાન પણ વિશેષ હોય છે. આપણા સીમાવર્તી જિલ્લા કચ્છના પ્રવાસન-ઉદ્યોગમાં[...]



