• 🪔 અધ્યાત્મ

    શીલ

    ✍🏻 શ્રી મનુભાઈ પંચોળી ‘દર્શક’

    ઈશુના જન્મ પહેલાંના ૩૯૯મા વર્ષની મે અથવા જૂન મહિનાની સાંજ હતી. એથેન્સનાં સાદાં ઘરો અને શાનદાર દેવભવનો પર આથમતો સૂર્ય પોતાના રંગો ઢોળતો હતો. એ[...]

  • 🪔 દિપોત્સવી

    વ્યવહારુ વેદાન્તનાં ચાર દૃષ્ટાંતો

    ✍🏻 મનુભાઈ પંચોળી

    એલેક્ઝાંડરે હિન્દુસ્તાનનાં વનોમાં રહેતાં ઋષિઓ વિષે ઘણું સાંભળ્યું હતું. નાનપણમાં પ્રખર વિદ્યાનિધિ એરિસ્ટોટલે તેને ભણાવ્યો હતો. આથી તેને આવા કોઈક સાધુને મળવાનું મન હતું. એક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની ગાંધીયુગને દેણગી

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    ઈ.સ. ૧૮૯૭ના ફેબ્રુઆરીમાં સ્વામી વિવેકાનંદ વિદેશથી કલકત્તા આવ્યા ને ઈ.સ.૧૯૦૨ના જુલાઈ માસમાં મહાસમાધિ લીધી. ફક્ત સવાપાંચ વર્ષ. આટલા ટૂંકા ગાળામાં એમણે ભારતવર્ષને ભૂતકાળનો મહિમા સાચવી[...]

  • 🪔

    યુવાવર્ગ અને વાચન

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    લુણસરમાં પાંચ ગુજરાતી પૂરી કરી મારે વાંકાનેર હાઈસ્કૂલમાં ભણવા જવાનું થયું. વાંકાનેરમાં પણ એક, તે જમાના ને રાજ્યના પ્રમાણમાં મોટી કહી શકાય તેવી લાઈબ્રેરી હતી.[...]

  • 🪔

    સાધનનું મહત્ત્વ

    ✍🏻 મનુભાઈ પંચોળી ‘દર્શક’

    જીવનનો અનુભવ જેમ વધતો જાય છે તેમ તેમ લાગતું જાય છે કે સાધ્ય કરતાંયે સાધન વધારે મહત્ત્વની વસ્તુ નીવડે છે. માનીએ કે એક શિક્ષક ખરે[...]