Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Mansukhbhai Maheta

‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય હતા.

Total Articles : 36

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 પ્રેરક પ્રસંગ

    માનવીના પ્રકાર.....સાચો બ્રાહ્મણ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    september 2020

    Views: 6680 Comments on પ્રેરક પ્રસંગ : માનવીના પ્રકાર…..સાચો બ્રાહ્મણ : શ્રી મનસુખભાઈ મહેતા

    માનવીના પ્રકાર એક રાજાને ત્યાં ભગવાન બુદ્ધ પોતાનું પ્રવચન આપતા હતા. પ્રવચન પૂરું થયા પછી રાજાએ ભગવાન બુદ્ધને પૂછ્યું, ‘મહારાજ ! આપ માણસની પ્રકૃતિ પ્રમાણે[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    પ્રેરક પ્રસંગ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    july 2020

    Views: 8440 Comments on પ્રેરક પ્રસંગ : શ્રી મનસુખભાઈ મહેતા

    ક્રોધજ્યી - ધર્મજ્યી એક વાર મહંમદ પયગંબર અને એમના જમાઈ હજરત અલી સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં ધર્મ-ચર્ચા પણ ચાલુ હતી. એવામાં એક ભાઈ રસ્તામાં મળી[...]

  • 🪔 યુવજગત

    સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    may 2020

    Views: 6020 Comments on યુવજગત : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : શ્રી મનસુખભાઈ મહેતા

    યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે છે. મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને એમાંથી જ્ઞાનોપાર્જન-દોહન કરવું[...]

  • 🪔 પ્રાસંગિક

    મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    november 2019

    Views: 6830 Comments on પ્રાસંગિક : મહાત્મા ગાંધીની કર્મભૂમિ : વર્ધા-સેવાગ્રામ : શ્રી મનસુખભાઈ મહેતા

    ગાંધીજીને એક સામાન્ય સાદા ખેડૂત જેવું જીવન જીવવાનું પસંદ હતું. એમણે રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા ગામડાંના પુનરુદ્ધારનું કાર્ય કર્યું. કાર્યકરો ગાંધીજીના સ્વપ્નને સાકાર કરે એવી તાલીમ[...]

  • 🪔 દીપોત્સવી

    મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    october 2019

    Views: 4880 Comments on દીપોત્સવી : મહાત્મા ગાંધીનાં જન્મકર્મધામો : શ્રી મનસુખભાઈ મહેતા

    કીર્તિમંદિર પાછળની ભૂમિકા મહાત્મા ગાંધીનો જન્મ ૨ ઓક્ટોબર, ૧૮૬૯ના રોજ પોરબંદરમાં થયો હતો. ગાંધીજીના કુટુંબનું પૈતૃક નિવાસસ્થાન કીર્તિમંદિરને અડીને આવેલું છે. ૧૯૪૪માં બ્રિટિશ સરકારે આગાખાન[...]

  • 🪔 યુવજગત

    તેં શું કર્યું ?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    august 2019

    Views: 6810 Comments on યુવજગત : તેં શું કર્યું ? : શ્રી મનસુખભાઈ મહેતા

    ઈ.સ. ૧૭૪૭ના પ્લાસીના યુદ્ધમાં બંગાળના નવાબનો પરાજય થયો અને ભારતમાં ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થઈ. એક વેપારી પેઢીએ ભારતની પ્રજામાં રહેલાં દ્વેષ, કુસંપ તેમજ રાષ્ટ્રભાવનાનો[...]

  • 🪔 યુવજગત

    ભારત કોકિલા સરોજિની નાયડૂ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    march 2019

    Views: 5220 Comments on યુવજગત : ભારત કોકિલા સરોજિની નાયડૂ : શ્રી મનસુખભાઈ મહેતા

    ‘અમરિત કી બરખા’ નામના કાવ્યમાં શ્રી વિમલા ઠકાર કહે છે જીવનની આ અજસ્ર ધારા, જન્મમાં શ્વાસ, મૃત્યુમાં ઉચ્છ્વાસ લેતી, છોડતી અમૃત વહાવે છે. જન્મમરણના તરંગોમાં[...]

  • 🪔 પ્રાસંગિક

    વિદ્યાદાયિની મા સરસ્વતી

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    february 2019

    Views: 5590 Comments on પ્રાસંગિક : વિદ્યાદાયિની મા સરસ્વતી : શ્રી મનસુખભાઈ મહેતા

    મહા સુદિ પાંચમનો દિવસ પવિત્ર દિવસ ગણાય છે. એને વસંતપંચમી કહેવામાં આવે છે અને તે દિવસે ભારતના ઘણા પ્રદેશોમાં મા સરસ્વતીની વિભિન્ન રૂપે પૂજા થાય[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    november 2018

    Views: 4150 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ-પરિષદમાં જવા માટે કેવી રીતે પ્રેરાયા : શ્રી મનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી વરાહનગર મઠની સ્થાપના થઈ. ત્યાર પછી એનું યોગ્ય સ્થાન, મઠવાસીઓનો નિભાવ અને તેની પ્રવૃત્તિઓ જેવા અનેક પ્રશ્નો ઊભા થયા. જે મળે તેનાથી[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    જગદીશચંદ્ર બોઝ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    july 2018

    Views: 9060 Comments on પ્રેરક પ્રસંગ : જગદીશચંદ્ર બોઝ : શ્રી મનસુખભાઈ મહેતા

    બાલમિત્રો, આપણા ઘરે પોતપોતાના ઇષ્ટદેવનું પૂજાઘર હશે. દાદા કે દાદીમા સાથે બેસીને પ્રસાદીની લાલચે આપણે પૂજામાં ભાગીદાર પણ થતા હોઈશું. ઠાકોરની પૂજા પતે, પ્રસાદી ધરાઈ[...]

  • 🪔 ચિંતન

    તમે તમારું પૌરુષ પ્રકટ કરો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    april 2018

    Views: 4840 Comments on ચિંતન : તમે તમારું પૌરુષ પ્રકટ કરો : શ્રી મનસુખભાઈ મહેતા

    ‘જગતને સદા સર્વદા મળ્યા કરતું સમગ્ર જ્ઞાન મનમાંથી જ આવે છે; તમારા મનમાં જ સમગ્ર વિશ્વનું અનંત પુસ્તકાલય છે. બાહ્ય જગત એ માત્ર સૂચન છે,[...]

  • 🪔 પ્રાસંગિક

    ચૈતન્યદેવનું બાળપણ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    march 2018

    Views: 4340 Comments on પ્રાસંગિક : ચૈતન્યદેવનું બાળપણ : શ્રી મનસુખભાઈ મહેતા

    મહાપ્રભુ ચૈતન્યદેવનું બાળપણનું નામ નિમાઈ હતું. તેમનાં માતાનું નામ શચી અને પિતાનું નામ જગન્નાથ મિશ્ર હતું. તેમનો જન્મ 18 ફેબ્રુઆરી, 1486 અને શક સંવત 1407ના[...]

  • 🪔 ચિંતન

    એકાગ્રતા કેળવો અને મહાન બનો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    june 2017

    Views: 4420 Comments on ચિંતન : એકાગ્રતા કેળવો અને મહાન બનો : શ્રીમનસુખભાઈ મહેતા

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘એકાગ્રતા એ સર્વજ્ઞાનનો સાર છે, તેના વિના કંઈ થઈ શકે નહીં. સામાન્ય માણસમાં તેની વિચારશક્તિનો 90% ભાગ વ્યર્થ જાય છે અને[...]

  • 🪔 ચિંતન

    શક્તિનું પ્રત્યક્ષ ઝરણું

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    may 2017

    Views: 4220 Comments on ચિંતન : શક્તિનું પ્રત્યક્ષ ઝરણું : શ્રી મનસુખભાઈ મહેતા

    ઘણી વખત આપણી સમક્ષ એવાં ઉદાહરણો આવે છે કે એ જોઈને આપણે વિસ્મયજગતમાં સરી પડીએ છીએ. કોઈ વ્યક્તિ મહાન પંડિત ન હોય, વિશ્વવિદ્યાલયના પ્રમાણિત સ્નાતક[...]

  • 🪔 અધ્યાત્મ

    ધર્મનાં ત્રણ અંગ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    may 2017

    Views: 4230 Comments on અધ્યાત્મ : ધર્મનાં ત્રણ અંગ : શ્રી મનસુખભાઈ મહેતા

    એક વખત એક મહાન સંત-ઋષિ પોતાની કુટિરની બહાર વટવૃક્ષની છાયામાં બેઠા હતા. તેમની આસપાસ ભિન્ન ભિન્ન ધર્મશ્રદ્ધા ધરાવનાર, ભિન્ન ભિન્ન પથે ચાલીને ઈશ્વરની આરાધના કરનાર[...]

  • 🪔 વ્યક્તિત્વ વિકાસ

    છે કામના એક, ખપી જવાની

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    april 2017

    Views: 4540 Comments on વ્યક્તિત્વ-વિકાસ : છે કામના એક, ખપી જવાની : શ્રીમનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણદેવ કર્મયોગ એટલે શું એ વિશે વાત કરતા કહે છે : સત્ત્વગુણીનું કર્મ ખરી પડે છે. એ ઇચ્છે તો પણ, એ પ્રવૃત્ત રહી શકે નહીં.[...]

  • 🪔 પ્રાસંગિક

    તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    february 2017

    Views: 5130 Comments on પ્રાસંગિક : તીવ્ર ઇચ્છા અને ધીર ગતિ : શ્રીમનસુખભાઈ મહેતા

    સ્વામી વિવેકાનંદે કહ્યું છે : મારા નશીબને માટે હું જ જવાબદાર છું. મારું ભલું કરનાર હું પોતે જ છું. મારું બૂરું કરનાર પણ હું જ[...]

  • 🪔 વિદ્યાર્થી જગત

    સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    january 2017

    Views: 4140 Comments on વિદ્યાર્થી જગત : સાધારણ માનવમાંથી સર્વોત્કૃષ્ટ માનવ : શ્રીમનસુખભાઈ મહેતા

    યુવા વિદ્યાર્થી મિત્રો, અભ્યાસ કરતાં કરતાં અને એમાંય ગહન અભ્યાસ માગી લેતી વિદ્યાશાખાનું અધ્યયન આપણને થકવી દે તેવું લાગતું હશે. મોટાં મોટાં જ્ઞાન-થોથાં ઉથલાવવાં અને[...]

  • 🪔 ભક્ત ગાથા

    રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    october 2016

    Views: 5030 Comments on ભક્ત ગાથા : રંકા અને બંકાનાં તીવ્ર વૈરાગ્ય અને નિષ્કામ ભક્તિ : શ્રીમનસુખભાઈ મહેતા

    મહારાષ્ટ્ર કવિ અને ભક્ત સંતોની પવિત્ર ભૂમિ છે. એમણે આપણને ભક્તિ-કાવ્યનો અમર વારસો આપ્યો છે. એ ભક્તિ-કાવ્યો અને સંપ્રદાય આજે પણ લોકપ્રિય છે. જ્ઞાનદેવ, નામદેવ,[...]

  • 🪔 પ્રેરક કથા

    સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    september 2016

    Views: 4350 Comments on પ્રેરક કથા : સિદ્ધિનો આનંદ મેળવવાનો એક કીમિયો : શ્રી મનસુખભાઈ મહેતા

    ભૂમધ્ય સાગરના સિસિલી ટાપુમાં એક વખત બપોર પછીના સમયે લોકો પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત છે અને લોકોની ભીડ શેરીમાં જામી પડી છે. બરાબર એ જ સમયે[...]

  • 🪔 વાર્તા

    મહર્ષિ અત્રિ

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    july 2016

    Views: 4590 Comments on વાર્તા : મહર્ષિ અત્રિ : શ્રી મનસુખભાઈ મહેતા

    અત્રિ ઋષિ મરીચિની જેમ બ્રહ્માના માનસપુત્ર અને એક પ્રજાપતિ છે. મહર્ષિ અત્રિ પોતાના નામ પ્રમાણે ત્રિગુણાતીત હતા. બ્રહ્માએ આજ્ઞા કરી કે તમે સૃષ્ટિ કરો, ત્યારે[...]

  • 🪔 દિપોત્સવી

    ત્યાગ-સેવા-સમર્પણભાવ અને માતૃત્વશક્તિ

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    November 2001

    Views: 2490 Comments on દિપોત્સવી : ત્યાગ-સેવા-સમર્પણભાવ અને માતૃત્વશક્તિ : મનસુખભાઈ મહેતા

    (૧) માતાનો અનન્ય સમર્પણભાવ રાજકુમાર સિદ્ધાર્થ ભગવાન બુદ્ધ બનીને કપિલવસ્તુ નગરીમાં પધાર્યા છે. નગરજનોના, બુદ્ધના માતપિતાના અને સૌ સ્નેહીસંબંધીઓના હૃદયમાં આજે આનંદની હેલી વહી રહી[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    December 2000

    Views: 2940 Comments on સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મઠ-મિશન દ્વારા વિદેશોમાં થતું વેદાંતકાર્ય : મનસુખભાઈ મહેતા

    શ્રીરામકૃષ્ણ વેદાન્ત કેન્દ્ર દ્વારા ઈંગ્લેન્ડમાં વેદાન્ત પ્રચાર-પ્રસારનું કાર્ય : સ્વામી વિવેકાનંદની મહેચ્છા અને તેની પરિપૂર્તિ ૧૮૯૪ થી ૧૮૬૫નાં વ્યાખ્યાનો - આધ્યાત્મિક માર્ગદર્શન વર્ગોના ફળસ્વરૂપે અમેરિકામાં[...]

  • 🪔 દિપોત્સવી

    વ્યવહાર વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    October-November 2000

    Views: 3790 Comments on દિપોત્સવી : વ્યવહારુ વેદાંત અને રામકૃષ્ણ મિશનનાં સેવાકાર્યો : મનસુખભાઈ મહેતા

    સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જગતના ક્લ્યાણ માટે શરીર, મન અને વાણી અર્પણ કરી દો. તમે વાંચ્યું છેઃ ‘માતૃદેવો ભવ’, ‘પિતૃદેવો ભવ’, પણ હું કહું છું[...]

  • 🪔 પ્રવાસવર્ણન

    મેઘાલયના રમણીય પ્રદેશો

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    May 2000

    Views: 2920 Comments on પ્રવાસવર્ણન : મેઘાલયના રમણીય પ્રદેશો : મનસુખભાઈ મહેતા

    અરુણાચલ પ્રદેશના સર્વોત્તમ અને એકમાત્ર આરોગ્યધામ રામકૃષ્ણ મિશન, હૉસ્પિટલ અને ઈટાનગરનો પ્રવાસ પૂરી કરીને ઈટાનગરથી, ૧૧ ડિસેમ્બરની રાત્રે બસમાં નીકળીને બીજે દિવસે સવારે છ વાગ્યે[...]

  • 🪔

    ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    October-November 1999

    Views: 1780 Comments on ભારતીય વૈજ્ઞાનિકોની વિજયકૂચ : મનસુખભાઈ મહેતા

    આ દેશને ૨૧મી સદીમાં વાસ્તવિક રીતે દોરી જવા ભારતના સુપ્રસિદ્ધ વિદ્વાન શ્રી સી. સુબ્રમણ્યમ્‌ની પ્રેરણાથી બઁગલોરમાં ૭,૮ ઑગસ્ટ, ૧૯૯૯ના રોજ મળેલ સાયન્સ સમિટનો સંક્ષિપ્ત અહેવાલ[...]

  • 🪔 સંસ્થા પરિચય

    સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    August 1999

    Views: 1590 Comments on સંસ્થા પરિચય : સર્વધર્મસમભાવ અને સેવાનું ઝરણું : મનસુખભાઈ મહેતા

    રામકૃષ્ણ મઠ-મિશન, ઢાકા-બાંગ્લાદેશ કેન્દ્રની વિકાસવૃદ્ધિ સ્વામી વિવેકાનંદની હયાતીમાં ૧૮૯૯માં રામકૃષ્ણ મઠના કેન્દ્રનો પ્રારંભ થયો. સાબજી મહાલ વિસ્તારમાં મોહિની મોહનદાસના મકાનમાંથી આ કેન્દ્ર પોતાની પ્રવૃત્તિઓનું સંચાલન[...]

  • 🪔 પ્રવાસ-વર્ણન

    અરુણાચલ પ્રદેશની યાત્રા

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    February 1999

    Views: 4400 Comments on પ્રવાસ-વર્ણન : અરુણાચલ પ્રદેશની યાત્રા : મનસુખભાઈ મહેતા

    નિયત થયા પ્રમાણે અમે બેલુર મઠથી પમી ડિસેમ્બરે સરાઈઘાટ ઍક્સપ્રેસમાં રાતના દશ વાગ્યે ગૌહાટી જવા રવાના થયાં. હાવરાથી ગૌહાટી જતાં ગાડી વર્ધમાન, માલદા, ન્યુ જલપાઈ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસી વિસ્તારનાં લોકોની વિસ્તૃત સેવા

    ✍🏻 મનસુખભાઈ મહેતા

    October-November 1998

    Views: 4330 Comments on શ્રીરામકૃષ્ણ મઠ-મિશનની આદિવાસી વિસ્તારનાં લોકોની વિસ્તૃત સેવા : મનસુખભાઈ મહેતા

    દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણ, શ્રીચૈતન્યના સંદેશની સમજણ આપી રહ્યા હતા. વાત કરતાં કરતાં તેઓ સમાધિ-ભાવમાં ડૂબી ગયા. થોડીવારે અર્ધભાનમાં આવીને તેઓ બોલી ઊઠ્યા, ‘દયા! અરે, ક્ષુદ્ર માનવ,[...]

  • 🪔 સંસ્થા-પરિચય

    રામકૃષ્ણ મિશન, સિંગાપુર

    ✍🏻 મનસુખલાલ મહેતા

    April 1998

    Views: 1740 Comments on સંસ્થા-પરિચય : રામકૃષ્ણ મિશન, સિંગાપુર : મનસુખલાલ મહેતા

    (અગ્નિએશિયા અને ભારત વચ્ચેનો સાંસ્કૃતિ અને આધ્યાત્મિક સંસ્કૃતિનો સેતુ) ૧૮૯૩માં વિશ્વધર્મ પરિષદમાં ભાગ લેવા જતાં સ્વામી વિવેકાનંદે સિંગાપુરની ભૂમિને પાવન કરી હતી. અગ્નિ એશિયાના દેશો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા

    ✍🏻 મનસુખલાલ મહેતા

    October-November 1997

    Views: 3100 Comments on શ્રીરામકૃષ્ણ મિશનની અનન્ય સેવા કાવડ પરંપરા : મનસુખલાલ મહેતા

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રારંભથી જ તેની સાથે સંકળાયેલ અને તેના માટે પોતાની અવિરત નિઃસ્વાર્થ સેવા આપનાર શ્રી મનસુખભાઇ મહેતા વિરાણી વિવિધલક્ષી ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય છે.[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    નિર્ભયતા એ જ જીવન

    ✍🏻 મનસુખલાલ મહેતા

    June 1996

    Views: 4790 Comments on પ્રેરક પ્રસંગ : નિર્ભયતા એ જ જીવન

    જગતનો ઇતિહાસ એવા અલ્પ સંખ્યક માનવીઓનો ઇતિહાસ છે કે જેમને પોતાનામાં આત્મશ્રદ્ધા હતી. શ્રદ્ધાના આત્મશ્રદ્ધાના આ દ્યુતિ-કિરણને છોડનાર માનવ કે રાષ્ટ્ર પોતાનું પતન-પોતાનો અંત નોતરે[...]

  • 🪔 યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત

    રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ

    ✍🏻 મનસુખલાલ મહેતા

    October-November 1995

    Views: 6840 Comments on યુવા જગતના કેટલાક પ્રેરણાસ્રોત : રાષ્ટ્રીય યુવા પ્રવૃત્તિઓ : મનસુખલાલ મહેતા

    (આપણા દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા તેમજ વિભિન્ન સેવાભાવી સંસ્થાઓ દ્વારા યુવા વર્ગ માટે કેટલીય પ્રવૃત્તિઓ ચાલે છે. યુવા ભાઈ-બહેનો આ પ્રવૃત્તિઓથી માહિતગાર થઈ તેમાંથી પ્રેરણા[...]

  • 🪔

    કરીએ આચમન - ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી

    ✍🏻 મનસુખલાલ મહેતા

    October-November 1994

    Views: 3530 Comments on કરીએ આચમન – ખારા સમુંદરની મીઠી વીરડીમાંથી : મનસુખલાલ મહેતા

    (શ્રી મનસુખલાલ મહેતા વિરાણી વિવિધલક્ષી વિદ્યાલયના આચાર્ય છે. રાજ્યકક્ષાનો તેમ જ રાષ્ટ્રીય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ તેમણે મેળવેલ છે.) માનવની ભીતર રહેલી સુષુપ્ત શક્તિઓને જગાડી[...]

  • 🪔

    આપણો યુવાસમાજ ક્યા માર્ગે?

    ✍🏻 શ્રી મનસુખભાઈ મહેતા

    May 1994

    Views: 3870 Comments on આપણો યુવાસમાજ ક્યા માર્ગે? : મનસુખલાલ મહેતા

    તા. ૨૭-૩-૯૪ના TIMES OF INDIAના DRUGS કેફીદ્રવ્યોના સેવન વિશેનો અહેવાલ વાંચીને સૌ કોઈને ચિંતા ઉપજે એ સ્વાભાવિક છે. ૧.૬૦ લાખ જેટલા ગુજરાત યુનિ.ના વિદ્યાર્થીઓમાંથી ૬૦[...]

  • 🪔 પ્રસંગકથા

    નિ:સ્પૃહવૃત્તિ એ જ પરમનું શરણ

    ✍🏻 શ્રી મનસુખલાલ મહેતા

    July 1993

    Views: 860 Comments on પ્રસંગકથા : નિ:સ્પૃહવૃત્તિ એ જ પરમનું શરણ : શ્રી મનસુખલાલ મહેતા

    કામિની-કાંચનનો ત્યાગ એ જ સાચું ધન. ધનના સ્પર્શે હજારો વીંછીના ડંખ જેવું દર્દ અનુભવનાર, ત્યાગ-વૈરાગ્યના રંગે રંગાયેલા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના મંદિરના મધ્યમાં કાલી પાસે પ્રાર્થના કરે[...]

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top