• 🪔

    યૌવનના આદર્શો : ત્યાગ અને સેવા

    ✍🏻 ડૉ. એમ. લક્ષ્મીકુમારી

    (કન્યાકુમારીથી યુવાનોને આહ્વાન) (સ્વામી વિવેકાનંદજીની જન્મ શતાબ્દી વખતે (૧૯૬૩માં) શ્રી એકનાથજી રાનડેએ પોતાનું એક મહાન સ્વપ્ન સિદ્ધ કર્યું. ભારતમાતાના અંતિમ છેડા પર જ્યાં ત્રણ સાગરો[...]