• 🪔 પુસ્તક - સમીક્ષા

    પુસ્તક - સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    શ્રીનાગજીભાઈના અંગત જીવન વિશે વાતો કરવામાં આવી છે. નામ : મારું કેળવણીનું દર્શન લેખક : શ્રીનાગજીભાઈ દેસાઈ પ્રકાશક : મૈત્રી વિદ્યાપીઠ - સુરેન્દ્રનગર મૂલ્ય :[...]

  • 🪔 સમીક્ષા લેખ

    ભારતમાં શક્તિપૂજા

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    (લેખક : સ્વામી સારદાનંદ : પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૃ.૭૨; મૂલ્ય – રૂ.૧૨.) શ્રાવણ મહીનો પૂરો થાય અને તરત જ સામે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    નારી : નારાયણી

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    આંતરરાષ્ટ્રીય મહિલા દિન માર્ચની ૮મી તારીખે સમગ્ર વિશ્વમાં ઉજવાયું. એના ઉપલક્ષ્યમાં નારીના મહિમાને વર્ણવતું આ કાવ્ય અને એનો રસાસ્વાદ ભાવિકના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    ઘર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ઘર એક એવું ઘર મળે આ વિશ્વમાં જ્યાં કશા કારણ વિના પણ જઈ શકું, એક એવું આંગણું કે જ્યાં મને કોઈ પણ કારણ વગર શૈશવ[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પથદર્શક પયગમ્બર - વિવેકાનંદ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પ્રકાશક : સ્વામી જિતાત્માનંદ, અધ્યક્ષ, શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. ૬-૦૦. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, એટલે અનેકવિધ પ્રવૃત્તિઓનું ધામ. લેખન અને પ્રકાશન પ્રવૃત્તિ એ જ્ઞાન પ્રસાર[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    રામરસ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (ભક્તિરસના ૧૦૮ મણકાની માળા) મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’, પ્રકાશક : આબુરાજ અન્નક્ષેત્ર, પાટડી, કિંમત : દસ રૂપિયા મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’ લિખિત ભક્તિરસના ૧૦૮ મણકાની માળા દાદા[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    મૃત્યુનો મહોત્સવ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના દીપોત્સવી અંકમાં ગુજરાતી સાહિત્યના મર્મી કવિ શ્રી મકરંદ દવે નું કાવ્ય ‘સૌન્દર્યનું ગાણું’ રજૂ કરતાં ધન્યતા અનુભવું છું. સૂર્યના આગમન સાથે જીવસૃષ્ટિ માત્ર[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    મહાસિદ્ધિ

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    કૉસ્મો - અર્ટોરા કેન્દ્ર પ્રેરિત - શ્રેષ્ઠ જીવન - ઘડતરની સંસ્કારલક્ષી માસિક ગ્રંથમાળા મુખ્ય સર્જક : શ્રી અશોક નારાયણ, ચીફ ઍડિટર : વિજયકૃષ્ણ અર્ટોરા, સામાન્ય[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    આધ્યાત્મિક જીવનનો મર્મ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    આધ્યાત્મિક જીવનનો મર્મ : એક માર્મિક પુસ્તક (લે. સ્વામી ભૂતેશાનંદજી : પ્રકા. શ્રીરામકૃષ્ણ આશ્રમ – રાજકોટ (૧૯૯૫); મૂલ્ય : રૂ. ૧૬-) પૂ. ભૂતેશાનંદજી મહારાજ રાજકોટના[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    કાનુડાના કાળજાની વાત

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    શ્રી પી. ડી. માલવિયા બી. ઍડ. કૉલેજના નિવૃત્ત આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોષીથી ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના વાચકો સુપરિચિત છે. અહીં તેઓ કાનુડાની વૃન્દાવન પ્રત્યેની મમતાને મગટ કરતાં[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પુસ્તિકા-૧ Divine Nectar (Gita in verse) by - Swami Ramanujananda Ramakrishna Math Vilangan P.O. Puranattukara Trissur 680 551 Price Rs. 15 શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર[...]

  • 🪔

    શ્રેષ્ઠત્વનો સાધક શિક્ષક

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પી.ડી. માલવિયા બી.ઍડ. કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ શ્રી ક્રાન્તિકુમાર જોષી અહીં શિક્ષક ભાઇ-બહેનોને શ્રેષ્ઠત્વની સાધના કરવા માટે આહ્‌વાન આપે છે. – સં. વિનોબા ભાવેનું પુસ્તક ‘મધુકર’[...]

  • 🪔

    શ્રી ઠાકુરની દિવ્ય લીલાના રંગમંચના નમૂનેદાર ખલનાયક: હાજરા મહાશય

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    શ્રી ઠાકુરના ખંડમાં, હળવાશની પળોમાં આજે સત્સંગ ચાલી રહ્યો છે. એકાએક શ્રી ઠાકુરે, હાજરાને પ્રશ્ન પૂછ્યો, ‘‘હાજરા! તમારા સૌમાં આધ્યાત્મિકતાનું વિશેષ તત્ત્વ કોનામાં વધુમાં વધુ[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    યૌવન વીંઝે પાંખ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (જેમની શતાબ્દી ઉજવાઈ રહી છે એવા અમર કવિ સ્વ. ઝવેરચંદ મેઘાણીની અમર રચના ‘તરુણોનું મનોરાજ્ય’ ઘણા તરુણોનાં ભાષણોમાં ઉદ્ધૃત થાય છે પણ તેની પાછળનો ગૂઢાર્થ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    પુસ્તક સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    Meditation on Swami Vivekananda By Swami Tathagatananda પ્રકાશક: વેદાંત સોસાયટી ઑફ ન્યુયોર્ક, (યુ.એસ.એ.) ભારતમાં વિતરકઃ શ્રીરામકૃષ્ણ મઠ, મયલાપુર, મદ્રાસ-૬૦૦ ૦૦૪ કિંમત: રૂ. ૫૦/- સ્વામી તથાગતાનંદજીના[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    નજરું લાગી

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    (જાણીતા કવિ, સાહિત્યકાર અને પત્રકાર શ્રી હરીન્દ્રભાઈ દવેનું તાજેતરમાં મુંબઈ ખાતે દુ:ખદ અવસાન થયું. શ્રીરામકૃષ્ણ આશ્રમના માસિક મુખપત્ર ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રવેશાંકનો વિમોચન વિધિ તા.૧૩-૪-૧૯૮૯ના રોજ[...]

  • 🪔

    કેળવણી: ‘તમસ્’થી ‘જ્યોતિ’ તરફની એક શોધયાત્રા

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (વર્ષોથી કેળવણી ક્ષેત્રમાં પડેલા માલવિયા બી.એડ્. કૉલેજના ભૂતપૂર્વ આચાર્ય શ્રી ક્રાન્તિકુમાર જોશીની પ્રૌઢ કલમે લખાયેલી આ શોધયાત્રા કેળવણીરસિકો, અધ્યાપકોને જરૂ૨ ગમશે અને પ્રે૨ક નીવડશે એવી[...]

  • 🪔

    મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે (કાવ્યાસ્વાદ)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    મારી નાડ તમારે હાથે હરિ સંભાળજો રે, મુજને પોતાનો જાણીને પ્રભુપદ પાળજો રે. પથ્યાપથ્ય નથી સમજાતું, દુઃખ સદૈવ રહે ઊભરાતું, મને હશે શું થાતું, નાથ[...]

  • 🪔

    હરિપદનો સંગાથ

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ગઈ કાલે આવેલું સપનું: સાગરકાંઠે હું ને ઈશ ભમતા'તા ત્યાં મુજ જીવનની, ઘટના થૈ આવી તાદૃશ.   આભ વીંધતી ઘટનાઓમાં, રેતમહીં જોઈ મેં છાપ બબ્બે[...]

  • 🪔 સમીક્ષા લેખ

    જીવનોપનિષદ(સમીક્ષા લેખ)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    એપ્રિલ, ૧૯૯૩ના “શ્રીરામકૃષ્ણ જ્યોત”ના અંકમાં, ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોપા મહેતા, લિખિત પુસ્તક ‘ઘડપણ, રોગ અને મૃત્યુ’ પરથી ‘મૃત્યૂપનિષદ’ નામનો એક સમીક્ષા લેખ પ્રકાશિત[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    જ્યોતિ કલશ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    જ્યોતિ કલશ: લેખક: નવલકાન્ત લ. જોશી પ્રકાશક: સ્વામી વિવેકાનંદ વિદ્યાભારતી ટ્રસ્ટ રૂપાયતન, ગાયત્રી શક્તિપીઠ પાસે, અમરેલી. ૩૬૫૬૦૧ મૂલ્ય: ૬૦ રૂપિયા ‘જ્યોતિકલશ’ નામની લઘુનવલ સાથે ‘ગુરુનવલ’[...]

  • 🪔 દિપોત્સવી

    રહસ્યવાદી વિભૂતિ જિબ્રાન

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    પંદર વર્ષનો એક તરુણ પોતાના હસ્તે લખાયેલી પ્રતો લઈને પોતાની મા પાસે જાય છે. મા પ્રતો વાંચે છે. વાંચીને એ તો સ્તબ્ધ બની જાય છે.[...]

  • 🪔 સમીક્ષાલેખ

    રહેવા દે, રહેવા દે, આ સંહાર યુવાન તું!

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (તબીબી ક્ષેત્રે હિંસા: લેખકો: ડૉ. મનુ કોઠારી અને ડૉ. લોયા મહેતા, પ્રકાશક: નવભારત સાહિત્ય મંદિર, દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧, કિંમત: રૂ. ૨૦, પૃષ્ઠ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    “ઉજમાળાં જીવનમૂલ્યોની વૈજયંતી”

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by - Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta - 700 006. Price Rs. 20[...]

  • 🪔

    મૃત્યૂપનિષદ (સમીક્ષા લેખ)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    જિંદગીનાં સાઠ વર્ષ પૂરાં થયાં અને ‘ઘડપણ રોગ અને મૃત્યુ’ નામધારી પુસ્તક ઘરનાં બારણાં ખટખટાવતું, ‘સાવધાન, સાવધાન’ કહેતું હાથમાં આવી પહોંચ્યું. પ્રથમ દૃષ્ટિએ પ્રચારાત્મક લાગતું[...]

  • 🪔 દિપોત્સવી

    પરિભ્રમણની પાંખે

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    (સ્વામી વિવેકાનંદના ગુજરાત પરિભ્રમણની શતાબ્દી પ્રસંગે લખાયેલ વિશિષ્ટ લેખ-સં.) છેલ્લાં પંદ૨ વ૨સોમાં ગુજરાતની પ્રજાને જેટલા પ્રમાણમાં પ્રવાસ વર્ણનો પ્રાપ્ય બન્યાં છે, એટલાં કદાચ એ પહેલાં[...]

  • 🪔

    વીરેશ્વર શક્તિની ગોદમાં...

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    ધરતીના પેટને ચીરીને નીકળતા ધગધગતા લાવારસની માફક સ્વામીજીનો પુણ્યપ્રકોપ ‘ક્ષીર ભવાની’નું ખંડિત મંદિર જોઈ, ભભૂકી ઊઠ્યો. જીર્ણ શીર્ણ મંદિર નિહાળી આ તેજ મિજાજનો યુવાન સંન્યાસી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર - ૨

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    સ્વામીજી પોતાના પશ્ચિમના શિષ્યો સાથે ૧૮૯૮માં ફરી કાશ્મીરની બીજી વખતની મુલાકાતે ગયા. દિવસ હતો ૧૧મી જૂન, ૧૮૯૮. રસ્તામાં સ્વામીજી પોતાના શિષ્યો પાસે એક પછી એક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને કાશ્મીર-૧

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    કાશ્મીર વિષે લખવા બેસીએ અને આંતરરાષ્ટ્રીય કવિ-પ્રતિભા ધરાવતા મુસ્લિમ કવિ શ્રી ઈકબાલને યાદ ન કરીએ તો કદરહીન કહેવાઈએ. ભારતમાતાના મુગટ પરનું અણમોલ રત્ન એટલે કાશ્મીર,[...]

  • 🪔

    પ્રતિભાનું વિરલ પુષ્પ - સીસ્ટર ક્રિસ્ટાઈન

    ✍🏻 ક્રાંતિકુમાર જોષી

    રાતનો સમય હતો, સુપડા ધારે વરસાદ વરસી રહ્યો હતો, વાવાઝોડાને લીધે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું, રસ્તાઓ સૂનકાર થઈ ગયા હતા. એવે સમયે ૭૦૦ માઈલની[...]

  • 🪔 પુસ્તક-સમીક્ષા

    પુસ્તક-સમીક્ષા

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    * પ્રેરણાની ભાગીરથી * * સ્વામી વિવેકાનંદ : જીવન ચરિત્ર. * મૂલ્ય: રૂ. ૪૦-૦૦ પાકું રૂ. ૩૫-૦૦ કાચું પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ. પૂજ્યપાદ સ્વામી[...]

  • 🪔

    સંવાદિતાનું સંગીત

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    વરસાદની મોસમ જામી છે. અનરાધારા વરસતા વરસાદે હજુ હમણાં જ પોરો ખાધો છે. ધીમે ધીમે ઉઘાડ થવા લાગ્યો છે. સાંજનો સમય છે. પશ્ચિમમાં સંધ્યા ખીલી[...]

  • 🪔

    બેનમૂન શિક્ષણ સંસ્થા : નરેન્દ્રપુર

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફીનો સાદ્યંત અભ્યાસ કર્યા બાદ એમની એ વિચારસરણી કેટલા પ્રમાણમાં સક્રિય બની શકે એનો ખ્યાલ આપણને રામકૃષ્ણ મિશનના નરેન્દ્રપુર સંકુલ ઉપરથી આવી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૫)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) રામકૃષ્ણ મિશન અને રામકૃષ્ણ મઠની શૈક્ષણિક પ્રવૃત્તિઓ રામકૃષ્ણ મિશન વિદ્યાર્થી ‘ગૃહ’, મદ્રાસના ઉદ્દઘાટન સમયે, આશ્રમના પ્રમુખશ્રીએ ખૂબ જ પ્રેરક શબ્દો કહી સૌને પ્રોત્સાહિત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૪)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    ગુરુ-શિષ્ય સંબંધ, શાળા, શિસ્ત અને રામકૃષ્ણ મિશન સંચાલિત શિક્ષણ સંસ્થાઓ : ‘શિક્ષણ સાધના’ નામના આચાર્ય ક્ષિતિમોહન સેનનાં વ્યાખ્યાનોના પુસ્તકમાં ગુરુ-શિષ્ય સંબંધ અને ગુરુ તેમ જ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૩)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) અભ્યાસક્રમ અને પદ્ધતિ ગયા અંકમાં આપણે ‘કેળવણી’ વિશેની સ્વામીજીની તથા અન્ય કેળવણીકારોની વ્યાખ્યાઓ જોઈ. સ્વામીજીની વ્યાખ્યામાં શી વિશિષ્ટતા છે તે પણ જાણવા કોશિશ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી (૨)

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યોતના વાચકો, શ્રીરામકૃષ્ણદેવના ભક્તો તથા અનુયાયીઓને સ્વામીજીના જીવનથી પરિચિત કરવાના ન હોય. જીવનનું ગંભીરતાથી ચિંતન કરનાર ચિંતક જીવનને જ્યારે સર્વગ્રાહી દૃષ્ટિથી મૂલવે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદની કેળવણીની ફિલસૂફી

    ✍🏻 ક્રાન્તિકુમાર જોષી

    કોઈ જ્ઞાનક્ષેત્ર પરત્વે, કોઈ માનવના ચિત્તતંત્રમાં ઉદ્ભવતી કોઈ વિશિષ્ટ (આ)કૃતિ, જ્યારે શાસ્ત્રકારો દ્વારા પહેલેથી જ સ્થાપિત થઈ ચૂકેલા માપદંડો સાથે વ્યવહારશ્રમ અને સંગતિ સાધીને મૌલિકતાથી[...]

  • 🪔

    મેઘધનુષી માનવ - પોપોવ

    ✍🏻 ક્રાંતિકુમાર જોશી

    રશિયામાં ઝારશાહીનો મૃત્યુઘંટ વાગી રહ્યો હતો. ક્ષિતિજ ઉપર સામ્યવાદની લાલિમા કોર કાઢી રહી હતી. બરોબર એ જ સમય દરમિયાન રશિયાની પ્રજાને રશિયન ભાષામાં હિન્દુસ્તાનના મહાન[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવ, મૂલ્ય અને શિક્ષણ (2)

    ✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી

    (ગતાંકથી આગળ) આ ઉદાત્ત મૂલ્યોના પુન:સ્થાપન માટે સ્વામી વિવેકાનંદ, શિક્ષણ-કેળવણીને અનિવાર્ય સાધન માનતા હતા. જીવન ઘડતર-માનવ નિર્માણ ચારિત્રવિકાસ-એ જ એકમાત્ર ઉપાય ! આવાં વિકસિત મૂલ્યો[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવ, મૂલ્ય અને શિક્ષણ (1)

    ✍🏻 ક્રાન્તિકુમાર જે. જોષી

    [માનવીય જીવનમૂલ્યોના ઘસારાની પ્રક્રિયા વિશ્વભર માટે આજે એક જબરી સમસ્યા બની ચૂકી છે. એને હલ કરવાના તરેહતરેહના ઉપાયો પણ વિશ્વના વિવિધ દેશો વિચારી રહ્યા છે.[...]