
🪔
ભૌતિક વિજ્ઞાનની પ્રવર્તમાન પરિસ્થિતિ
✍🏻 કેશવલાલ શાસ્ત્રી
July 1991
આજે ભૌતિકવિજ્ઞાન ક્યાં આવીને ઊભું છે, એનો ઉત્તર આપવા આપણે આ સદીની શરૂઆતથી છેક અંત સુધી આ વિજ્ઞાને સાધેલી પ્રગતિનું વિહંગાવલોકન કરવું જોઈએ. સને ૧૯૨૦ની[...]

🪔 પુસ્તક સમીક્ષા
સાધકો માટે અધ્યાત્મપંથની દીવાદાંડી
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
June 1991
શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીપથ અને પાથેય : (હિન્દી) લેખક : સ્વામી બ્રહ્મેશાનંદ, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ અદ્ભુતાનંદ આશ્રમ, છપરા (બિહાર), પ્રથમ સંસ્કરણ, પૃષ્ઠ સંખ્યા ૧૮૮, મૂલ્ય[...]

🪔
પ્રભાસક્ષેત્ર અને સોમનાથ
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
August 1990
સૌરાષ્ટ્રને દક્ષિણસાગર કિનારે પુરાણપ્રસિદ્ધ પ્રભાસક્ષેત્રમાં, પાટણપુરે, પ્રથમ જ્યોતિર્લિંગ સ્વરૂપે, ભગવાન સોમનાથ શાશ્વત કાળથી બિરાજી રહ્યા છે. ગરવી ગુજરાતનાં ગીત ગાતા કવિ વીર નર્મદે એને “છે[...]

🪔 પ્રેરક પ્રસંગ
પુસ્તક-સમીક્ષા
✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી
may 1989
બાળકોનાં મા શ્રીશારદાદેવી : મૂળ અંગ્રેજીમાં લેખક સ્વામી સ્મરણાનંદ, ગૂજરાતી રૂપાંતરકાર પ્રા. રજનીભાઈ જોશી, પૃષ્ઠ સંખ્યા 32, પ્રકાશક : શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ, મૂલ્ય રૂ. 7[...]

🪔 ચિંતન
ભક્તકવિ નરસિંહ મહેતા
✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી
april 1989
પોતાના પદોના નામાચરણમાં પોતાને ‘નરસૈંયો’, ‘મેતા નરસેં’ વગેરેથી ઓળખાવનાર ભક્તકવિ નરસિંહ મહેતા ગુજરાતના સૌથી મોખરાના અને સૌથી વધારે મહત્ત્વ ધરાવનારા ભક્તકવિ છે. સામાન્ય રીતે સંતો[...]



