Skip to content
  • All Articles
  • Uncategorized
  • શ્રીરામકૃષ્ણદેવ
    • Sri Ramakrishnadev
    • Sri Ramakrishna Kathamrit
    • Sri Ramakrishna Prasang
    • Sri Ramakrishna Updesh
    • Sri Ramakrishna Upnishad
    • Sri Ramakrishnadevna Kathaprasango
    • Amrutvani
    • Kathamrutni Amidhara
    • Kathamrut
  • શ્રીમા શારદાદેવી
    • Sri Ma Saradadevi
    • Sri Ma Saradadevi Na Updesho
    • Matru Prasang
    • Matruvani
  • સ્વામી વિવેકાનંદ
    • Swami Vivekananda
    • Vivekvani
    • Vivek Prasang
    • Vivek Chintan
  • નારી જગત
    • Nari
    • Nari Jagat
    • Nari Mahima
  • યુવ જગત
    • Yuv Vibhag
    • Yuva Prerna
    • Yuvjagat
    • Charitrya Vikas
    • Vyaktitva Vikas
    • Vidyarthi Jagat
    • Atma Vikas
  • Aavaran Chitra Parichaykatha
  • Abhayvani
  • Adhyatma
  • Adhyatmikta
  • Aheval
  • Anandbrahma
  • Arogya
  • Atmakatha
  • Avagahan
  • Avakash Vijnana
  • Bal Varta
  • Bhagvad Katha
  • Bhajan
  • Bhakt Gatha
  • Bhavanjali
  • Bhukamp
  • Bodh Katha
  • Charitra Katha
  • Chintan
  • Chitrakatha
  • Crosswords
  • Cyberspace ane Vedanta
  • Darshan Sanskriti
  • Dharma
  • Dharmatattva
  • Dhyan
  • Dipotsavi
  • Divyavani
  • Editorial
  • Education
  • Ekanki Natika
  • Gazal
  • Geet
  • Gitatattva
  • Hindu Dharma
  • India
  • Itihas
  • Itihas Sanshodhan
  • Jivan Charitra
  • Jivan Prasango
  • Jivankatha
  • Jnana Yoga
  • Karma Yoga
  • Katakshika
  • Kavya
  • Kavyaswad
  • Khagola Vijnana
  • Madhu Sanchay
  • Mahabharat
  • Mahotsav
  • Mandirono Parichay
  • Mangalacharan
  • Manovijnana
  • Mulakat
  • Mulyalakshi Shikshan
  • Natak
  • Niveditavani
  • Parshad Prasang
  • Paryavaran
  • Patravali
  • Patro
  • Pradan
  • Prarthna
  • Prasangik
  • Prashnottari
  • Pratibhavo
  • Pravasvarnan
  • Prerak Katha
  • Prerak Prasang
  • Prerna
  • Puran Katha
  • Pustak Parichay
  • Pustak Samiksha
  • Sachitra Vijnana
  • Sadhana
  • Samachar Darshan
  • Samaj
  • Samanvay
  • Samiksha Lekh
  • Samprat Samaj
  • Sangit Kala
  • Sankalan
  • Sanshodhan
  • Sanskriti
  • Sansmaran
  • Sanstha Parichay
  • Sant Katha
  • Satya Katha
  • Seva
  • Shanti
  • Sharadamath
  • Shastra
  • Shibir
  • Shraddhanjali
  • Smrutisabha
  • Stotra
  • Svasthya
  • Tattvajnana
  • Tirth Parichay
  • Upanishadamrut
  • Valione
  • Varnanukrama suchi
  • Varta
  • Vartalap
  • Ved Varta
  • Vedanta
  • Vijnan
  • Vivechana
  • Yatra Sansmarno
  • Yatra Sthalo
  • Yoga

Keshavlal V Shastri

સ્વર્ગસ્થ શાસ્ત્રીજી ગુજરાતી સાહિત્ય તેમજ સંસ્કૃત સાહિત્યના પ્રકાંડ પંડિત હતા અને શ્રીરામકૃષ્ણ ભાવધારા સાથે વર્ષોથી જોડાયેલા હતા.

Total Articles : 155

આપના મિત્રો સાથે આ સંકલન શેર કરો

  • 🪔 શાસ્ત્ર

    વેદોનું વિહંગાવલોકન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2024

    Views: 2120 Comments on શાસ્ત્ર : વેદોનું વિહંગાવલોકન : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    (શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે દીર્ઘકાળથી જાેડાયેલ લેખક ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની પ્રારંભિક સલાહકાર સમિતિના વરિષ્ઠ સભ્ય હતા. – સં.) વેદ શબ્દ વિદ્ (જાણવું તે) ધાતુમાંથી ઉદ્ભવેલો છે.[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2018

    Views: 6410 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો નવમો - પૂર્વમીમાંસાદર્શન વેદ પ્રામાણ્યને મુખ્ય માનનાર પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા (વેદાંત) વચ્ચે એ રીતનો સંબંધ છે; એટલે જ એકને - પૂર્વમીમાંસાને - કર્મમીમાંસા અને[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    march 2018

    Views: 4940 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો આઠમો - વૈશેષિકદર્શન જેવી રીતે સાંખ્યદર્શન અને યોગદર્શન બન્ને જોડિયાં સહોદર સંતાનો છે, તેવી જ રીતે ન્યાયદર્શન અને વૈશેષિકદર્શન પણ જોડિયાં સહોદર સંતાનો છે.[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    december 2017

    Views: 6050 Comments on ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો સાતમો : ન્યાયદર્શન ગૌતમમુનિ દ્વારા પ્રચારિત ન્યાયદર્શન તર્કપ્રધાન છે. ગૌતમને અક્ષપાત પણ કહેવામાં આવે છે. ગૌતમનાં ન્યાયસૂત્રો પર વાત્સાયને ભાષ્ય લખ્યું અને ઉદ્યોતકરે વાર્તિક[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા - ઈતિહાસનું આશ્ચર્ય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    november 2017

    Views: 5290 Comments on દીપોત્સવી : ભગિની નિવેદિતા – ઈતિહાસનું આશ્ચર્ય : કેશવલાલ વિ. શાસ્ત્રી

    કોઈકવાર મનભાવતી કલ્પના-ક્રીડા કરતાં પણ નક્કર વાસ્તવિકતા અનોખી રીતે જ જબરો ચમત્કાર અને અહોભાવ સર્જતાં દેખાય છે ! ભગિની નિવેદિતા એનું પ્રત્યક્ષ પ્રમાણ છે. દૂર[...]

  • 🪔 ચિંતન

    દીપાવલીનો પર્વગુચ્છ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    october 2017

    Views: 8500 Comments on ચિંતન : દીપાવલીનો પર્વગુચ્છ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મહાકવિ કાલિદાસે કહ્યું છે કે ‘ઉત્સવપ્રિયા હિ માનવા:’ - માણસોને ઉત્સવ ગમે છે. ધર્મ, વ્રતો, પુરાણકથા, ઋતુઓ, રાષ્ટ્ર-સમાજના મહાપુરુષોની જયંતીઓ, ઘરમાં કોઈની વર્ષગાંઠ કે એવું[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2017

    Views: 5600 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો છઠ્ઠો -  યોગદર્શન પાંચમા મણકામાં દર્શાવ્યા મુજબ પતંજલિનું યોગદર્શન એ કપિલના સાંખ્યદર્શનનો જોડિયો સહોદર જ છે. તત્ત્વમીમાંસા જે સાંખ્યની છે તે જ યોગની પણ[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    august 2017

    Views: 4700 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો પાંચમો - સાંખ્યદર્શન આમ તો સાંખ્યદર્શન અને યોગદર્શન એ બન્ને જોડિયાં સહોદરો જ છે- સાંખ્યદર્શન તત્ત્વમીમાંસા (મેટાફિઝીક્સ) છે, તો યોગદર્શન એની લક્ષ્ય સાધનાની પ્રક્રિયા[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    july 2017

    Views: 6420 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો ચોથો - બૌદ્ધ દર્શન જૈન ધર્મની પેઠે બૌદ્ધ દર્શન પણ ધર્મ અને દર્શન - બન્ને છે. એશિયાના પ્રકાશરૂપ ગૌતમ બુદ્ધ એના સ્થાપક હતા. સમય[...]

  • 🪔 ચિંતન

    ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    june 2017

    Views: 4290 Comments on ચિંતન : ભારતના દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો ત્રીજો  -  જૈનદર્શન જૈન એક દર્શન પણ છે અને ધર્મ-સંપ્રદાય પણ છે કારણ કે એ મતને માનનારાઓ માટે કેટલાક વિશિષ્ટ આચારનિયમો પણ નિર્દેશાયા છે.[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    may 2017

    Views: 4340 Comments on ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો બીજો  -  ચાર્વાક દર્શન અહીં આપણે પહેલાં વેદપ્રામાણ્યને ન માનતાં એવાં ચાર્વાક-જૈન-બૌદ્ધ વગેરે દર્શનોથી માંડીને પછી વેદપ્રામાણ્યને માનતાં દર્શનો પર ઉપરછલ્લી નજર નાખીશું. પહેલાં[...]

  • 🪔 ચિંતન

    ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2017

    Views: 5610 Comments on ચિંતન : ભારતનાં દર્શનોની એક અછડતી ઝાંખી : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મણકો પહેલો - ભૂમિકા ભારતની ભૌગોલિક સીમાઓમાં અવારનવાર પરિવર્તનો આવ્યા કર્યાં છે, છતાં એની વિસ્તૃત સાંસ્કૃતિક સીમાઓ તો સેંકડો સૈકાઓથી અકબંધ જ રહી છે. એવા[...]

  • 🪔 ચિંતન

    ભકિત - આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    march 2017

    Views: 4830 Comments on ચિંતન : ભકિત – આર્ય અને આર્યેતરની સ્વીકૃતિનો પથ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતના ધાર્મિક ઇતિહાસમાં હમણાં હમણાંમાં ભક્તિના મૂળ સ્રોત વિશે ઘણાં ઘણાં સંશોધનો અને ચર્ચાઓ ચાલી રહ્યાં છે. એમાં ધાર્મિક ઇતિહાસકારો ઉપરાંત તત્ત્વજ્ઞાનીઓ, ભાષાશાસ્ત્રીઓ અને સામાજિક[...]

  • 🪔 સંસ્મરણ

    જીવતો જાગતો ધર્મ - શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    february 2017

    Views: 4010 Comments on સંસ્મરણ : જીવતો જાગતો ધર્મ – શ્રીરામકૃષ્ણદેવ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઓગણીસમી સદીનાં ભારતમાં શરૂ થયેલાં હિન્દુ નવોત્થાનનાં સાંસ્કૃતિક અને ધાર્મિક આન્દોલનોમાં આર્યસમાજ, બ્રાહ્મોસમાજ, થિયોસોફિકલ સોસાયટી વગેરેની પ્રબળતા તો હતી, પણ એક યા બીજા ઐતિહાસિક કારણે[...]

  • 🪔 સંસ્મરણ

    યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    january 2017

    Views: 3710 Comments on સંસ્મરણ : યુગન્ધર સ્વામી વિવેકાનંદ અને તેમના સેનાનીઓ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    નર અને નારાયણ એ બે ઋષિઓ પૈકી સ્વામી વિવેકાનંદ નરઋષિનું મૂર્ત સ્વરૂપ હતા. એટલે માનવજીવનની સર્વક્ષેત્રીય વિભૂતિમત્તા એ પૂર્ણનર-પૂર્ણપુરુષમાં ઓજસ્વી રીતે પથરાયેલી પરખાય છે. તેથી[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    december 2016

    Views: 4560 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગુજરાતનું ગૌરવ: પ્રશિષ્ટ મહાકવિ માઘ રામાયણ-મહાભારત જેવાં બૃહદ્ મહાકાવ્યોના નિર્માણ પછી સંસ્કૃત સાહિત્યમાં જે રઘુવંશ આદિ પાંચ મહાકાવ્યો લખાયાં, તેમાંના એક મહાકાવ્ય, ‘શિશુપાલવધ’ના નિર્માતા મહાકવિ[...]

  • 🪔 દીપોત્સવી

    ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન - વિવેકાનંદની નજરે

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    november 2016

    Views: 4180 Comments on દીપોત્સવી : ભારતીય કલાઓમાં સંસ્કૃતિદર્શન – વિવેકાનંદની નજરે : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    ઈ.સ. 1897માં તામિલનાડુના રામનદની જંગી જાહેરસભાને સંબોધતાં સ્વામી વિવેકાનંદે પ્રબોધ્યું હતું, ‘તમારામાંનો દરેકે દરેક ભવ્ય વારસા સાથે જન્મ્યો છે. એ વારસો તમારા તેજસ્વી રાષ્ટ્રની ભૂતકાલીન[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    october 2016

    Views: 4490 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    તુજ સુખની મહેફિલમાં તું સૌને નોતરજે, પણ જમજે અશ્રુની થાળી એકલો; હોંસીલા જગને હસવા તેડું કરજે, સંઘરજે ઉરની વરાળ એકલો; તુજ દ્વારે દ્વારે દીપકમાળા પેટાવજે,[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2016

    Views: 5220 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    મેરે તો ગિરધર ગોપાલ, દૂસરા ન કોઈ; દૂસરા ન કોઈ સાધો, સકલ લોક જોઈ - ધ્રુવ ભાઈ છોડ્યા બન્ધુ છોડ્યા, છોડ્યા સગા સોઈ; સાધુ સંગ[...]

  • 🪔 શાસ્ત્ર

    કાવ્યાસ્વાદ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    august 2016

    Views: 5030 Comments on શાસ્ત્ર : કાવ્યાસ્વાદ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    જાગીને જોઉં તો જગત દીસે નહિ, ઊંઘમાં અટપટા ભોગ ભાસે, ચિત્ત ચૈતન્ય વિલાસ તદ્રૂપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે, -ધ્રુવ :-૧ પંચ મહાભૂત પરિબ્રહ્મ[...]

  • 🪔 વેદ વાર્તા

    અન્ન સમા પ્રાણ

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    june 2016

    Views: 5430 Comments on વેદની વાર્તાઓ : અન્ન સમા પ્રાણ : શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    પુરાવર્તનકાળમાં કુરુક્ષેત્રમાં એક ‘ચક્ર’ નામના ઋષિ થઈ ગયા. એમણે અધ્યયનથી ઋષિઋણ તો ચૂકવી દીધું હતું, યજ્ઞયાગ કરીને દેવઋણથી યે છૂટી ગયા હતા. પણ વૃદ્ધાવસ્થા થવા[...]

  • 🪔 પુસ્તક પરિચય

    પુસ્તક પરિચય

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2013

    Views: 4670 Comments on પુસ્તક પરિચય : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્વામી હર્ષાનંદપુરીએ ૨૦૧૨માં બ્રહ્મસૂત્રના શંકરભાષ્યને અનુસરીને ‘વિવેકસૌરભ’ નામે સ્વતંત્ર ભાષ્ય સહ એક પુસ્તક બેંગાલુરુના રામકૃષ્ણ મઠ તરફથી સંસ્કૃત ભાષામાં પ્રકાશિત કર્યું છે. આટલી જૈફ અવસ્થાએ[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    july 2013

    Views: 4500 Comments on મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સામાન્ય રીતે અન્ય ધર્મોના ગ્રંથોેની ઉપેક્ષા કરવાથી લોકો સંકુચિત બની જાય છેેે. એટલે મેક્સમૂલરે કહ્યું: ‘ધર્મોના પારસ્પરિક ભાઈચારાનો વિકાસ એથી અવરોધાય છે... માનવજાતના[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    june 2013

    Views: 3720 Comments on મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) મેક્સમૂલરે પહેલેથી જ વૈદિક સાહિત્યમાં આગવું સ્થાન લીધું, એથી સંસ્કૃતભાષાની સમૃદ્ધિનો મર્મ એ પકડી શક્યા અને ‘ભાષાવિજ્ઞાન’ પરના તેમના ભાષણમાં એમણે એનું મહત્ત્વ[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    may 2013

    Views: 3880 Comments on મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સને ૧૯૦૦ના ઓક્ટોબરની ૨૮મી તારીખે થોડી માંદગી બાદ જ્યારે ઓક્સફર્ડમાં મેક્સમૂલરનું અવસાન થયું ત્યારે સમગ્ર વિશ્વમાંથી અને ખાસ કરીને ભારતમાંથી શ્રદ્ધાંજલિઓનો વરસાદ વરસ્યો[...]

  • 🪔

    મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    april 2013

    Views: 4510 Comments on મેક્સમૂલરઃ ભારતીય-વિદ્યાનો પશ્ચિમી મહાવૈતાલિક : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ભારતીય ચિન્તન, એનો આદર્શવાદ, સંસ્કૃત વાઙ્મયનો એનો મહાનિધિ, એની આધ્યાત્મદૃષ્ટિની ગહનતા, એનું શાન્તિપ્રિય જીવન - આ બધાંએ વિદેશી રાષ્ટ્રોનું હૃદય સદીઓથી આકર્ષ્યું છે. સાંસ્કૃતિક, નૈતિક[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    march 2013

    Views: 3870 Comments on સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તો આ રીતે વિવેકાનંદના નવ્યવેદાન્તનો શંકરાચાર્યના કેવલાદ્વૈત સાથે કશો જ વિરોધ થતો નથી. વળી, શંકરાચાર્ય જે સંપ્રદાયનું અવૈદિક ગણીને બ્રહ્મસૂત્રભાષ્યમાં ખંડન ર્ક્યું એનું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    february 2013

    Views: 3630 Comments on સ્વામી વિવેકાનંદનું વેદાન્તદર્શન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    અદ્વૈત વેદાન્ત ભારતીય તત્ત્વજ્ઞાનના શિખામણિ સમાન છે. એની તોતાપુરી પાસેથી શ્રીરામકૃષ્ણે દીક્ષા લીધી, એટલે પરંપરા પ્રમાણે રામકૃષ્ણના બધા જ સંન્યાસી શિષ્યો અદ્વૈતમાર્ગી જ ગણાય. આ[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદઃ પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2012

    Views: 4480 Comments on દીપોત્સવી : સ્વામી વિવેકાનંદઃ પ્રતિભા, પ્રભાવ અને પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    કેટલીક વિભૂતિઓને આપણે અમુક ખાસ ઉપનામ-વિશેષણ આપીને ઓળખીએ છીએ. દા.ત. લોકમાન્ય, દેશબંધુ, નેતાજી, રાષ્ટ્રપતિ, સરદાર, ગુરુદેવ, વગેરે - પણ સ્વામી વિવેકાનંદને એવી કઈ ઉપાધિથી નવાજીશું[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    november 2012

    Views: 8620 Comments on વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... હ્યુ-એન-સંગે (ઈ.સ.૬૦૦ થી ૬૬૬) નાલંદા વિશ્વવિદ્યાલય પાસે, બિહારમાં રાજા પૂર્ણવર્માએ સ્થાપેલી બુદ્ધની તામ્રપ્રતિમાનો ઉલ્લેખ કર્યો છે. મૌર્ય અને અન્ય રાજાઓએ ચલાવેલા ઢાળેલા અને[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    october 2012

    Views: 4390 Comments on વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... તત્કાલીન વૈદ્યવિદ્યા અને શસ્ત્રક્રિયાની વાત કરીએ તો સબળ શરીરમાં જ સબળ મન વસે છે. આ બન્નેનું સંતુલિત સંમિશ્રણ જ અંતરાત્માની અભિવ્યક્તિનું વધારે સારું[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    september 2012

    Views: 4650 Comments on વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ગતાંકથી ચાલુ... રસાયણ વિજ્ઞાન:- ન્યાય વૈશેષિક જેવાં કેટલાંક દર્શનોના સમયથી રસાયણશાસ્ત્રનો વિકાસ થતો આવ્યાનું અનુમાન છે. કેટલીક પ્રાયોગિક કળાઓ, માટીનાં વાસણો પરનું ચિત્રકામ, છિદ્રવાળી પાડેલી[...]

  • 🪔 વિજ્ઞાન

    પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2012

    Views: 10990 Comments on વિજ્ઞાન : પ્રાચીન-મધ્યકાલીન ભારતીય સંસ્કૃતિનું વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન : કેશવલાલ વિ. શાસ્ત્રી

    પ્રાચીન ભારતની સંસ્કૃતિ અધ્યાત્મપ્રધાન જરૂર હતી. અધ્યાત્મ એના કેન્દ્રમાં પણ હતું છતાં વિવિધ વિજ્ઞાનોમાં પણ એણે ગણનાપાત્ર પ્રગતિ કરી હતી. નગરરચના, ગૃહનિર્માણ, અવકાશ વિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર,[...]

  • 🪔 ચિંતન

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૩

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    july 2012

    Views: 6300 Comments on ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ધર્મમાં શ્રદ્ધા અને અન્ય ધર્માેની કયારેય નિંદા ન કરવી એ જ ધર્મનું મૂળતત્ત્વ છે. એનાથી અવળી રીતે જે વર્તન કરે છે, તે પોતાના ધર્મને તો[...]

  • 🪔 ચિંતન

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત-૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    june 2012

    Views: 8480 Comments on ધર્મોનું તુલનાત્મક અધ્યયનઃ એક દૃષ્ટિપાત-૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    તદુપરાંત દરેક ધર્મને પોતાની પુરાણકથાઓ હોય છે અને પોતાનાં વિધિવિધાનો અને ઉત્સવો હોય છે. પોતાનાં તત્ત્વજ્ઞાન પણ હોય છે. અને પોતાની પસંદગીની ઉચ્ચ આધ્યાત્મિક ભૂમિકા[...]

  • 🪔

    ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત - ૧

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2012

    Views: 2640 Comments on ધર્મોનું તુલનાત્મક અધ્યયન : એક દૃષ્ટિપાત – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    સ્વામી વિવેકાનંદની વાણીમાં ‘ધર્માેના તુલનાત્મક અધ્યયન’ની ભાવિ જ્ઞાનશાખાની છડી પોકારાઈ રહી હોવાની વાત આપણે આગલા લેખોમાં કરી ગયા છીએ. હવે તે વિશે થોડી વધુ વાતો[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૪

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2012

    Views: 3070 Comments on સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૪ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તુલનાત્મક ધર્મના અધ્યયનનું કાર્ય દરેક ધર્મના મર્મ સુધી પહોંચવાનું છે. આ મર્મને જ વિવેકાનંદે વિશ્વધર્મ કહ્યો છે. એ કંઈ જ્યાં ત્યાંથી ભેગા કરેલા[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૩

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    March 2012

    Views: 2860 Comments on સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) શિકાગોની સર્વધર્મ મહાપરિષદમાં પહેલા જ પ્રવચનમાં તેમણે આ જ વિચારને કેન્દ્રમાં રાખ્યો છે, તે ઘણું જ મહત્ત્વનું છે. ધર્મોની સમાનતાને દઢ કરતાં તેમણે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૨

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    February 2012

    Views: 3420 Comments on સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) તુલના એટલે સરખામણી અથવા તો બે સમાન વસ્તુઓને ભેગી કરવી એવો અર્થ થાય છે અર્થાત્ જોડવું, ભેગું કરવું, સરખું ગોઠવવું – વગેરે અર્થ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ - ૧

    ✍🏻 શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રી

    January 2012

    Views: 2950 Comments on સ્વામી વિવેકાનંદ અને તુલનાત્મક ધર્મ – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    અત્યારે વિશ્વના ધર્મચિંતકોમાં જોર પકડી રહેલી અભિનવ વિચારધારાના સુફલ રૂપ એવી એક ‘તુલનાત્મક ધર્મ’ને નામે ઓળખાતી, ધર્મોની ઐતિહાસિક – વૈજ્ઞાનિક અધ્યયન વૃત્તિને શરૂ થયે તો[...]

  • 🪔 બોધકથા

    સાવ રે સાદામાં ગેબી ગૂંજતો

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    December 2011

    Views: 1310 Comments on બોધકથા : સાવ રે સાદામાં ગેબી ગૂંજતો : કેશવલાલ વિ. શાસ્ત્રી

    શ્રીશ્રીમાનું જીવન સાચે જ એક રહસ્ય છે. સદૈવ સામાન્ય ઘરકામમાં શ્રીમા નિમગ્ન રહેતાં. વાળવું-ઝૂડવું, વાસણ માંજવાં, રાંધવું, મહેમાનોની સરભરા વગેરે કંઈક ને કંઈક તો તેઓ[...]

  • 🪔 દિપોત્સવી

    સર્વધર્મસમન્વયના વૈતાલિક શ્રીરામકૃષ્ણ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    November 2011

    Views: 1170 Comments on દિપોત્સવી : સર્વધર્મસમન્વયના વૈતાલિક શ્રીરામકૃષ્ણ: ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં : કેશવલાલ વિ. શાસ્ત્રી

    આપણે સૌ જાણીએ છીએ કે, પ્રાચીન આર્યોને ક્યારેય ધાર્મિક સંઘર્ષનો સામનો કરવો પડયો ન હતો, છતાં પણ તેઓ તુલનાત્મક ધર્મ અને તુલનાત્મક તત્ત્વજ્ઞાનના સર્વ પ્રથમ[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    October 2011

    Views: 1330 Comments on રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) ધનગોપાલ મુખરજી આદર્શવાદી પ્રકૃતિના માણસ હતા. એમની રુચિ ભાવનાપ્રધાન અને કલાભિમુખી હતી. આવા ગુણોની નીચે આધ્યાત્મિક અનુભવોની ઝંખનાનો મૌલિક વિચારપ્રવાહ વહેતો હતો! ઇતિહાસના[...]

  • 🪔 રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા

    એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    September 2011

    Views: 1300 Comments on રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા : એક અજાણ્યો પણ ઓળખવા જેવો આદમી – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    ન્યૂયોર્કની વેદાંત સોસાયટીના વડા શ્રી. સ્વામી તથાગતાનંદે શ્રીરામકૃષ્ણદેવની ૧૭૫મી જયંતીને અનુલક્ષીને હમણાં ‘Celebrating Shri Ramakrishna’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. એમાં આ લગભગ અણપ્રીછેલી વિભૂતિની[...]

  • 🪔 બોધકથા

    વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    August 2011

    Views: 1410 Comments on બોધકથા : વેદની વાર્તાઓ: પ્રેમની આરાધના : કેશવલાલ વિ. શાસ્ત્રી

    રાજર્ષિ રથવીતિ દાસ્ભ્યની રાજધાની આજે દબદબાથી શણગારાઈ હતી. રાજમાર્ગો પર ચંદનજળ છંટાતાં હતાં. પુષ્પસૌરભ સર્વત્ર પ્રસરતી હતી. નગરજનોની અવરજવર વધી પડી હતી. કારણ કે આજ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૩

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    July 2011

    Views: 1160 Comments on શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) સ્વામી વિવેકાનંદના વિદેશથી આવ્યા પછી દર સપ્તાહે બલરામ બોઝના ઘરે મળતી મિશનની મીટિંગમાં ગિરીશે એકવાર કહ્યું હતું કે ‘મેં કયારેય કોઈની પાસેથી આવો[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૨

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    June 2011

    Views: 1240 Comments on શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૨ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    (ગતાંકથી આગળ) દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર એના પવિત્ર ચારિત્ર્યને એટલું ચાહતા[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય - ૧

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    May 2011

    Views: 1250 Comments on શ્રીરામકૃષ્ણ અને સામાન્ય લોકસમુદાય – ૧ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    દુ:ખી માનવજાતિ પર કરુણા વરસાવવા સચ્ચિદાનંદ માનવરૂપે અવતરે છે. આ માનવરૂપધારી ઈશ્વરાવતાર પોતાની દિવ્ય કરુણાનાં પૂરોથી સમગ્ર વિશ્વને તરબોળ કરી દે છે અને માનવને રૂપાંતરિત[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૪

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    April 2011

    Views: 1130 Comments on સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૪ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વ્યાવહારિક કર્મો પર તેમણે ભાર મૂકયો. એટલે રૂઢિવાદી અદ્વૈતીઓ તેમનો ઉધડો લેતા. એક વાર એક બંગાળી પ્રોફેસરે વાંધો ઉઠાવ્યો કે દાન અને સેવા પણ છેવટે[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન - ૩

    ✍🏻 કેશવલાલ વિ. શાસ્ત્રી

    March 2011

    Views: 900 Comments on સ્વામી વિવેકાનંદ : એક પુનશ્ચિન્તન – ૩ : કેશવલાલ વિ. શાસ્ત્રી

    વૃદ્ધત્વનું ખૂબ કાળજીપૂર્વક મૂલ્ય આંકવું જોઈએ. ખૂબ ધ્યાનપાત્ર વાત એ છે કે સ્વામીજી પોતે એક ભક્તિવાદીના પ્રિયશિષ્ય હોવા છતાં ભાગ્યે જ ભાવાવેશના પ્રવાહમાં તણાતા જણાય[...]

12Next

Title

જ્યોતનું લવાજમ ભરો

સોશિયલ મીડિયા

સંપર્ક

Sri Ramakrishna Ashrama
Dr. Yagnik Road, Rajkot

અમારી એપ ઈન્સ્ટોલ કરો

Vivekananda Live

➤ Belur Math

➤ Shri Ramakrishna Ashrama, Rajkot

➤ Ramakrishna Math and Ramakrishna Mission Publications

➤ Swami Nikhileshwarananda YouTube Channel

Page load link

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Install from Google Play Store

Vivekananda Book World

Download
Our Spring Sale Has Started

You can see how this popup was set up in our step-by-step guide: https://wppopupmaker.com/guides/auto-opening-announcement-popups/

Go to Top