• 🪔

    તમે તો પોતાના માણસ છો (૨)

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (બલરામ બોઝના જીવન પ્રસંગો) (ગતાંકથી આગળ) બલરામ રથયાત્રા પ્રસંગે દરેક વર્ષે જગન્નાથપુરીમાં જ રહેતા. ભગવાનના રથને ખેંચવામાં પોતાનું યોગદાન આપતા. પણ હવે તેમણે વિચાર્યું કે,[...]

  • 🪔

    ‘તમે તો પોતાના માણસ છો’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (બલરામ બોઝના જીવન પ્રસંગો) ‘મહાશય! શું ખરેખર ભગવાન છે ખરા?’ ‘હાસ્તો, ભગવાન તો છે જ. એટલું જ નહીં પરંતુ, જેને તમે ને હું મળ્યા છીએ,[...]

  • 🪔

    “તું જેને ચાહે છે, તે આ છે”

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    ૮મી ઑગષ્ટે શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ પાર્ષદ સ્વામી રામકૃષ્ણાનંદજી મહારાજ (શશી મહારાજ)ની જન્મતિથિ પ્રસંગે તેમના જીવનચરિત્રને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ. “તું સાકાર પસંદ કરે[...]

  • 🪔

    હવે હું ત્યાં નહીં જાઉં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    (ગતાંકથી આગળ) સંધ્યાનો સમય હતો. બલરામ મંદિરના બીજા માળના હૉલમાં ઠાકુર ભક્તો સાથે વાત કરી રહ્યા હતા. વાત કરતાં કરતાં એકાએક આ શું થયું? ઠાકુર[...]

  • 🪔

    હવે હું ત્યાં નહીં જાઉં

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    “મા, તમે આવ્યાં છો? મારા માટે શું લાવ્યાં?” “અરેરે, મારી બે પૈસાની મીઠાઈ શું આમને આપી શકાય? લોકો તો કેવી મોંઘી મીઠાઈઓ એમને માટે લાવ્યા[...]

  • 🪔

    પારસમણિના સ્પર્શે

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    પ્રસિદ્ધ લેખિકા શ્રી જ્યોતિબહેન થાનકી તેમના આ લેખમાં, પારસમણિ શ્રીરામકૃષ્ણદેવના સંસ્પર્શમાં આવીને બંગાળનાં સુપ્રસિદ્ધ નાટ્યકાર-કવિ શ્રી ગિરીશ ઘોષના જીવનમાં કેવી રીતે અદ્ભુત પરિવર્તન આવ્યું, તેની[...]

  • 🪔

    ‘મને આપ યોગવિદ્યા શીખવશો?’

    ✍🏻 જ્યોતિબહેન થાનકી

    શ્રીમત્‌ સ્વામી અભેદાનંદજી મહારાજ, શ્રીરામકૃષ્ણદેવના સોળ અંતરંગ શિષ્યોમાંના એક હતા. તેમની જન્મતિથિ (૧૩મી સપ્ટેમ્બર) પ્રસંગે તેમના સાધક જીવનને આવરી લેતો આ લેખ રજૂ કરીએ છીએ.[...]