• 🪔 દિપોત્સવી

    ઉદ્દેશ શું?

    ✍🏻 જયંત જી. ગાંધી

    (સોનેટ - વસંતતિલકા) ઉદ્દેશ શું જગતમાં અહીં આવવાનો? શું પામવાં જનનીનાં પયપાન એવો? શું લાડ હ્યાં જનકનાં બહુ પામવાનો? નિર્દોષ એ શિશુવયે બસ ખેલવાનો? અભ્યાસથી[...]