• 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (માર્ચના અંકથી આગળ) જ્યારે સ્વામીજી આલમેડામાં ‘સત્ય-ગૃહ’માં થોડો વખત રહેલા તે દરમિયાન ઍડીથને તેમની સાથે રસોઈમાં મદદ કરવાનો અદ્‌ભુત લ્હાવો મળી ગયેલો, જ્યારે બેઠકરૂમમાં વર્ગ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૩

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (ગતાંકથી આગળ) સવારના પ્રવચન તથા ધ્યાન પછી, સ્વામીજી ભોજન તૈયાર કરવામાં રસ દાખવતા. કેટલીક વખત તેઓ તેમાં મદદ પણ કરતા. તેમણે અમારા માટે કઢી બનાવેલ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો-૨

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) એક સાંજે સ્વામીજી ભારતીય શાસ્ત્રોમાં વર્ણવેલા સ્વર્ગ અને નરકનાં જુદાંજુદાં અર્થઘટન વિષે બોલી રહ્યા હતા. તેમણે નરકના કેટલાય જુદાજુદા પ્રકારો વર્ણવ્યા. સામાન્ય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજીનાં સંસ્મરણો

    ✍🏻 ઈડા ઍન્સૅલ

    સ્વામી વિવેકાનંદ વિષેની પોતાના મન પર પડેલી છાપને કોઈ પણ વ્યક્તિ ભાષામાં વપરાતાં સઘળાં સર્વોત્કૃષ્ટ વિશેષણો દ્વારા પણ વ્યક્ત કરી શકે નહિ, એવા એ સ્વામીજીએ[...]