• 🪔

    હિંદુ ધર્મ અને ઉત્ક્રાંતિવાદ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    સ્વામી નિખિલાનંદજીને કોણ નથી ઓળખતું? તેમણે અનુવાદ કરેલ ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, ઉપનિષદના ભાષાંતરિત ૪ ખંડ ઉપરાંત આત્મકથા અને વિવિધ લેખો! પશ્ચિમના દેશોમાં વેદાંત ચળવળને સારી[...]

  • 🪔

    મનમંદિરનો ઘંટારવ - મા-દીકરી અને વૈદરાજ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    માની નજરમાં ચિંતા છે, મુંઝવણ છે. તેની નમણી હોંશિયાર દીકરી આટલી બધી કઈ રીતે બદલાઈ ગઈ તે તેને સમજાતું નથી. આજકાલ વાતવાતમાં તેની દીકરી રડ્યા[...]

  • 🪔

    મનમંદિરનો ઘંટારવ - સંસ્કૃતનો પ્રભાવ

    ✍🏻 હેમલતાબહેન મોરો

    (યાદવગિરિ, મૈસૂરના શ્રીમતી હેમલતાબહેન મોરો ગુજરાતી ભાષાના એક પ્રસિદ્ધ કોલમિસ્ટ અને ટૂંકી વાર્તાઓના લેખિકા છે. એમણે લખેલા સત્ય ઘટના પર આધારિત પ્રેરણાદાયી જીવનપ્રસંગ વાચકોના લાભાર્થે[...]