• 🪔 દિપોત્સવી

    અંદરની શૂન્યતા

    ✍🏻 ફાધર વાલેસ

    સાદું જીવન. સરળ વ્યવહાર. પણ સાદું જીવન તપશ્ચર્યા માગી લે છે. સરળ સમજણની પાછળ ઊંડો અભ્યાસ હોય છે. જેનું આંતરિક જીવન સમૃદ્ધ હોય, એ જ[...]

  • 🪔 યુવ-વિભાગ

    યુવાનની ‘કાલ’ અને ‘આજ’

    ✍🏻 ફાધર વાલેસ

    યુવાન માણસના હૃદયમાં કેટલીય વાર સંકલ્પ ઊઠે છે, પ્રેરણા જાગે છે, આદર્શની જ્યોત પ્રગટે છે. મન પવિત્ર રાખવા, હૃદયની સાફસૂફી કરવા, ઇન્દ્રિયોને કાબૂમાં લાવવા, મિજાજ[...]

  • 🪔

    ઇશુ ખ્રિસ્તનો શાંતિ સ્થાપકો માટેનો સંદેશ

    ✍🏻 ફાધર વાલેસ

    (ગિરિ પ્રવચન) પરમસુખના માર્ગનો ઉપદેશ આપતા ઇસુ ભગવાને એક માર્મિક કથન ઉચ્ચાર્યું હતું : ‘શાંતિના સ્થાપકો પરમ સુખી છે. તેઓ ઇશ્વરનાં સંતાન કહેવાશે.’ શાંતિના સ્થાપકો,[...]

  • 🪔

    ‘પ્રયત્ન કરીશ’

    ✍🏻 ફાધર વાલેસ

    પરિસંવાદો પૂરા થયા પછી કેટલાય શિક્ષક ભાઈ-બહેનો કહે છે – ‘અમે ઉત્તમ શિક્ષક બનવાનો પ્રયત્ન કરીશું.’ કેટલાય લોકો કહે છે, ‘મારી જાતને સુધારવાનો પ્રયત્ન કરીશ.’[...]

  • 🪔

    ‘ચાલશે’ કહેવાથી ચાલશે?

    ✍🏻 ફાધર વાલેસ

    (શ્રેષ્ઠતા તથા શ્રેષ્ઠતાના સોપાન વિશે આજનો યુવાવર્ગ સજાગ બને એ હેતુથી સુપ્રસિદ્ધ લેખક ફાધર વાલેસ અહીં યુવા વર્ગની ‘ચાલશે’ની મનોવૃત્તિને ત્યાગવાની સલાહ આપે છે. -[...]