Dhirubhai Thakar
🪔 દિપોત્સવી
સ્વામી વિવેકાનંદ મણિલાલ દ્વિવેદીની મુલાકાતે
✍🏻 ડૉ. ધીરુભાઇ ઠાક૨
October-November 1992
ત૨ણાની ઓથે ડુંગર ઢંકાઇને પડ્યો હોય તેમ કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં ઢંકાઇને પડી હોય છે. સો વર્ષ પહેલાં સ્વામી વિવેકાનંદ ભારત દર્શને નીકળ્યા, ત્યારે નડિયાદમાં તેમણે[...]