Chandrakant Patel
શ્રી ચંદ્રકાંત પટેલ માણાવદરના નિવૃત્ત શિક્ષક અને અનેક ગુજરાતી માસિકપત્રો માટે લેખનકાર્ય કરનાર
🪔 અધ્યાત્મ
અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી
✍🏻 ચંદ્રકાંત પટેલ ‘સરલ’
may 2019
આપણે માયાને સંપત્તિ ગણીએ છીએ. એના ઘણા અર્થ છે. માયા એટલે ઈશ્વરની મનાતી એક અનાદિ શક્તિ, યોગમાયા, અવિદ્યા, પ્રકૃતિ વગેરે. દેહને જે પાશજાળ કે બંધનમાં[...]